________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
જોખમદારી છે. જે જે સગીરાના દાખલા જો તેમની ઇન્કવાયરી કરવામાં આવે તે સસગીર સમજી શકયા છે, એ શી રીતે ૪૦ લાયક ઉંમરે લીધેલી દીામાંથીજ પતિત થતા દેખાય છે. સગીરમાંથી પતિત થયેલા પ્રાય: મારે કાને આવ્યા નથી, એટલે સગીરની લાયકાત આપોઆપ પૂરવાર થઇ જાય છે.
સ
સગીર દાક્ષા છેલ્લાં દસ વર્ષમાં કેટલી થઇ હશે ? જ॰ બધી મળીને ૪૧ દીક્ષા થઇ છે.
આપ્યા છે તેઓ હયાત છે, તે સત્ય વસ્તુ તરત સમજાઇ જાય. ખાત્રી થાય ?
સ॰ દીક્ષાએ તેા ધણી થઈ કહેવાય છે અને તમે તે ૪૧ કહી.
ra
૪૧ સગીર પુરૂષોની દીક્ષા. પુરૂષનીજ દીક્ષાની યાદી મેળવી છે અને તે આ લેાકેાના આધારથીજ મેળવી શકયા છું.
( ગેવિંદભાઇ—તમે તમારા પોતાના મત આપે.àાઇના ઉપર આધાર ન રાખતાં, આપ મુદ્ધિશાળી છે અને ન્યાય ખાતાના છે, તેથી આપને જ અભિપ્રાય આપે. )
સ॰ આળદીક્ષામાં કોઈપણ જાતનેા અન થતા જણાય,
તે તે દૂર
કરવા પડે કે નિહ ?
જ જે કારણાને લઇને અન થતા જણાય, તે કારણેાને દૂર કરવા જોઇએ, પણ તેથી બાળદીક્ષાજ બંધ કરવી, તે વ્યાજમી ગણાય નહિ. સ॰ બાળદીક્ષામાં, માબાપની સંમતિથી ખરીદવામાં આવે છે, છૂપી રીતે દીક્ષા આપવામાં આવે છે, એ વાત જે સિદ્ધ થાય તે શું કરવું ? જ જે ચોરીછૂપીથી લઈ જતા હોય, તેના સામે મનુષ્યહરણા ગૃન્હો થઇ શકે. રાજ્ય કાયદેસર પગલાં લઈ શકે. પેાલીસને સત્તા છે, તે આમાં પણ અપાય.
સ એવી રીતે સાધુને પકડે તે ચેાગ્ય થશે ?
જો મનુષ્ય હરણા ગૂન્હા થતા હાય અને તેમાં સાધુ હોય, તો તેમને પણ છેડવા હું યોગ્ય ધારતા નથી. એમ થશે તેા કરી તેવું થતું બંધ થશે. સ॰ આવું ન થાય તે માટે શું કરવું ? જમે કહ્યું તેમ જો કાયદા ફામાં આવે, તે તે આપાઆપ બંધ થઇ જાય. સ પણ તેને માટે આ ખરા પસાર કરીએ તે શું ?
στο
આ ખરડાની જરૂર જ નથી. કીડનેપીંગમાં તે ગૂન્હો આવી શકશે. સ॰ છેાકરાએ ખરીદાય છે. તેનું શું?
૪૦
માણસ છેકરાને વેચી શકે નહિં, અને વેચે તો તે પણ ગુન્હા છે. સ॰ જો કાયદા ન કરીએ અને સગીરાની દીક્ષા થાય, તેમાં ઝગડા થાય, તાકાન થાય, તે બધું અટકે શી રીતે ?
For Private and Personal Use Only