________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જ૦—ધર્મના વિષય છે. ગભીર બાબત છે. હજાર વખત કહું તે સાંભળવુ પડશે. ફરીથી કહું છું કે-એડ્ડીડેવીટ માગેા નહીં તે અમને ન્યાય નહીં મળે. કહે છે કે-સરકાર ધર્મોમાં હાથ ઘાલતા નથી, પણ આ તે કેવું થાય છે?
મે॰ ગા—તમે આવી ટીકાઓ કરા છે ? જ.—ના, સુચનાઓ કરૂં છું.
મે. રધર સાહેએ સાક્ષીને લંબાણ ભાષણાને બદલે સગીરની દીક્ષાના આધાર આપવા સુચના કરતાં સાક્ષીએ કહ્યું કે-બીજાએના પુરાવા લીધા અને અમને બચાવના પણ પુરા હક્ક નહીં ? મેં કહ્યું કે−હું એ દિવસ લઈશ. ધર્મના સવાલામાં ઉતાવળા નિર્ણય ન થાય.
નકામા વખત ગુમાવ્યું.
મે ગા—સાડા પાંચ થયા. તમે કંઈ કહ્યું નહી, છતાં વખત નકામા ગુમાવ્યા. હજુ મુદ્દાસર કહા તા સારૂં.
જ-તમે અધિકારી છે, તમે કહા તે ખરૂં. બીજું શું? પણ સાહેબ, આપને મન તો મગતરૂં, પણ દેડકાના જીવ જાય તેવું છે. મે ॰--ઠીક છે. સ્ટેટમેન્ટ આપે.
સાક્ષી—હવે જુબાની લેવાની જરૂર નથી ?
મે ગા॰ ના. તમે પુછીએ તેને જવાબ નહીં તે મેટાં ભાષણા કરા છે, અને પક્ષપાત કરા છે એવા આક્ષેપ મુકે છે?
સાક્ષીસાહેબ, તે માટે માપી માગું છું. છતાં એટલુ તા કહીશ કે થવું જોઇએ તેટલું થતું નથી. હું જે થયું તે સુધારવા કહું છું. મે ગા—તમે કાણું ?
જ—ત્યારે બહુ સારૂં. એકતરી વિચાર કરેા ા જેવી મરજી !
મે ગા—આધાર હોય તે લખીને આપજો.
.
સાક્ષી—ત્યારે મને સાંભળવાની તક નથી આપવી?
મે॰ ગા—ના. મી॰ કડીયા, તમારે આવુ કહેવુ હાય તે અમે સાંભળવા માગતા નથી.
સાક્ષી—તમારાથી સાચી માહિતિ નિહ મળે.
અત્રે પ્રેક્ષક વર્ગોમાંથી તાળીને અવાજ થતાં સાક્ષીએ ટીકા કરી કેજીએ, આ · વન્સમાર થયા ! ’
:
For Private and Personal Use Only