________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩ कहना. लेखक विजयलब्धिसूरि, विजयकमलसूरीकी तरफसे
धर्मलाभ, यह पत्र हमने लिखवाया है द. खुद्द. નકલ કરનાર નથુશંકર કાળીદાસ. તા. ૬-૨-૩૨
ખરી નકલ સહી ( અંગ્રેજીમાં ) ન્યા. ના અમલદાર.
સીક્કો
પરિશિષ્ટ ન. ૨૩ આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ ૩૫ વર્ષની ઉંમર સુધીની શ્રાવિકાને જ દીક્ષા ન આપવી, એ આજ્ઞાજ દેખાડી આપે છે કે-દીક્ષાનો કે શ્રાવિકાની દીક્ષાનો તેમણે પ્રતિબંધ જ નથી, પરંતુ સમયોચિત અમૂક ક્ષેત્ર માટે શિયળ ધર્મના રક્ષણની ખાતર જેલો ઉપાય માત્ર છે. એથી આવી આજ્ઞાને દીક્ષા બંધ કરી છે, એમ કહી જણાવવી એ તદન અજ્ઞાનતાજ છે. આજે તો સમય તેથી તદ્દન જૂજ છે. વીરતાથી ચારિત્ર પાલન કરનારા આત્માઓને કાયદાથી રોકવાના પ્રયત્નો થાય છે, એ કેઈપણ રીતિએ ઈષ્ટ નથી.
For Private and Personal Use Only