________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
એટલે ગેડીઝના દેરાસર ઉ.બાપનું નામ શીવલાલ હરાચંદ બાપે ત્યાં પૂછપરછ કરી. કેઈએ કહ્યું કે મહારાજ ઘાટકોપર છે, તેથી ત્યાં ટેલીફેન કર્યો અને ખબર આપવા કહ્યું કે છોકરો ત્યાં છે કે નહિં. તે પછી તે ઘાટકોપર ગયો. છોકરો ત્યાં હતો નહિ, પણ ત્યાં છાણીવાળાને જોયો, તેથી વહેમ પડ્યો અને પૂછ્યું, એટલે છાણીવાળો અંધેરી જતો રહ્યો. અંધેરીમાં ખબર પડી કે છોકરાનો બાપ આવ્યો છે, એટલે છોકરાને બપોરના ૧ વાગે મુંડી નાંખે. અહીં બાપને
નાહી જોઈ ખાતાં પીતાં ત્રણ વાગ્યા. પછી તે અંધેરી ગે. સ અપાસરામાં મુંડી નાંખ્યો? જ અપાસરે નથી. બંગલા | સાધુઓ રહે છે. સ. છાણીવાળો કોણ હતે. જ ચંદુલાલ દલસુખ, ગરબડ લાલચંદવાળા. બાપ અંધેરી આવ્યો, ત્યારે
છોકરી કપડાં પહેરી ત્યાં બેઠેલે હ. બાપ ખૂબ રડ્યો-કકળે. મા છોકરે જવાથી એકદમ માંદી પડી ગઈ. સાધુને મુંડતાં વાર નથી હતી. સાધન તૈયાર હોય છે. બાપ બે દિવસ ત્યાં રહ્યો. મુંબઈ કાગળ આવ્યો કે છોકરાની મા માંદી થઈ છે, એટલે પાછો આવ્યો. બાપ મારે ઘેર આવ્યો હતો. છોકરો લીધા વગર આવ્યો–એટલે એમજ મનાય. ચાર દિવસ પછી છોકરાની માને લઈને બાપ સાથે આવ્યો.
છેકરાને લઈને આજે સવારમાં છાણી આવી ગયાં છે. સ. કપડાં ઉતારી નાખ્યા ! - આવા સાધુએ થાય, ત્યાં કપડાંની શી કિંમત છે ? દીક્ષા છોડાવીને માબાપ બંન્ને લઈને આવ્યા છે. તે હાલ છાણીમાં છે
રા. ગોવિંદભાઈ-કડીઆ, આ વાત ખરી છે ! રા. કડીઓ—એ ભાઈ વાત કરે, એ ઉપરથી હું શી રીતે કહું કે તે વાત ખરી છે ! ર. ગોવિંદભાઈએમને ખોટું કહેવાનું શું કારણ છે ? રા. કડીઆ-એ એમના શબ્દો કહી આપે છે. ૨. ગોવિંદભાઈ-સત્ય શોધવા તમે તપાસ કરો.
રા. કડીઓ-સંમતિથી દક્ષા અપાઈ હોય અને ન પળે-તો પણ પાછો આવે, આ સંબંધી એના બાપને પૂછવાથી ખરી હકીકત મળશે.
For Private and Personal Use Only