________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
મનસુખલાલ ડાહ્યાચદ-ચાણસ્માવાળાની જુબાની.
ઉ. વ્. ૨૬.
ચાણસ્મા–ધી યંગ મૅન્સ જૈન સેાસાયટીના સેક્રેટરી
સ૦ મહાસુખભાઇ અને વાડીલાલ વૈદ્યની જુબાની તમે સાંભળી છે ?
જ૦ હા. વાડીલાલ અને મહાસુખભાઈએ કહ્યું તે સાંભળ્યું છે, તેને હું મળતા નથી.
સ કાયદા સંબંધી શું કહેા છે! ?
જ૦ કાયદો ન જ થવે જોઇએ.
તા. ૭–૭૩૨.
સ૦ નસાડી-ભગાડીને દીક્ષા આપવામાં આવે છે તે સાચુ' છે ?
જ૦ ના.
સ૦ માબાપની સંમતિ વગર દીક્ષા થાય છે તે સાચુ છે?
જ૦ માબાપની સંમતિની અમૂક ટાઇમેજ જરૂર હોય છે. ૮ થી ૧૬ વર્ષની દીક્ષા શાસ્ત્ર પ્રમાણે સંમતિથી અપાય છે, તેથી વધારે ઉંમરનાને સંમતિની જરૂર નથી.
સ॰ દીક્ષા લેનારના દીક્ષા લેવાના ગુણ અને સંમતિ ન હાય, તે તેને દીક્ષા અપાય
જ ન અપાય.
સ૦ મહાસુખભાઈ એ રજુ કરેલ દાખલાએ સંબધી શું કહેા છે. ? ૪૦ ચાણસ્મા, મ્હેસાણા, અમદાવાદની દીક્ષાની મારી જાતમાહિતિ છે. બાઈ નારંગીની દીક્ષા જાતે તેની માએ ચાણસ્મામાં અપાવેલી. સ૦ સમતિથી અપાવેલી !
જ૦ હા, સંમતિથી અપાવેલી છે. ગુરૂણીજી મહારાજ ચાણસ્મા હતા, તેથી ત્યાં જઈ અપાવેલી. માએ પણ દીક્ષા લીધી છે.
સ ટ્રસ્ટડીડ કર્યું છે ને ?
જ૦ પાતે બન્નેને દીક્ષા લેવાની હાવાથી પેાતાની મિલ્કતનું ધ કાર્યમાં વાપરવા માટે ટ્રસ્ટડીડ કર્યું છે.
ઉનાવાના શા. મેાતીલાલ મૂળચ ંદની દીક્ષા જામનગરમાં સાગરાન દરિશ્વરજી પાસે પરંતુ વિધિઓએ ધાંધલ કરી કાટ પાસેથી અને એથી જ દીક્ષા અમદાવાદમાં અપાવી. સ॰ વિરોધીઓને ધાંધલ કરવાનું કારણ શું ?
૧૫
For Private and Personal Use Only
અમદાવાદમાં થયેલી, દીક્ષા અપાવવા ગયેલ, મનાઈ હુકમ મેળવ્યેા