________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
જ દીક્ષાઓ વધારવી એ ઉદ્દેશ ખરે. એ વસ્તુથી જ આત્મસાધન
થવાનું છે. બાકી બધું નાશવંત છે. સવ તેના સભાસદે કેટલા છે? જ. લગભગ ૧૨૦૦ સભાસદે છે. સ. તેમાંથી કેટલાએ દીક્ષા લીધી છે ? જવ ૫૦-૬૦ માણસોએ દીક્ષા લીધી હશે.. સ. બધા ૧૮ વર્ષ ઉપરાંતને ને ? જ હા. સવ દીક્ષા આપવામાં તમે મદદ કરે છે ? જ. હા. દીક્ષા લેવાના કામમાં જરૂર મદદ કરીએ. સવ માબાપને સમજાવી પૈસા આપો છો ? જના. પંડિત માટે તથા પુસ્તકો માટે સા ખચએ. સ, તમારી સભા શું કરે છે ? જ દીક્ષા માટે યોગ્ય થવાને માટે પોતાની વૃત્તિ કેળ . સ) તેની કોઈ શાળા છે ? જ. ગૃહ એ શાળા અને શાસ્ત્રના નિયમો એ પાઠ. સવ અમદાવાદમાં ઓ. ઈ. યુ. મેં. જે. સો. સંમેલનની ઓફીસ છે ? ૪૦ હ. સ, તેની સાથે તમારે સંબંધ ખરો ? જ સંબંધ છે. સંરથાઓ જુદી છે. સ, તેના કેટલા સભાસદો છે? જ તેના સભાસદો લગભગ ૩૦૦૦ છે. સ. બંન્નેના સભાસદે એકબીજામાં ખરાં કે ? જ. હા. આમાં પણ ખરા અને તેમાં પણ ખરા. સ. તેમાં કેટલા ગામના સભાસદ છે? જ, ગુજરાત, મારવાડ વિગેરે સ્થળના તેમાં સભાસદો છે. સ. આ કાયદાના દીગંબર કે સ્થાનકવાસી કેમ વાંધો લેતા નથી ? જ. તેમની મરજીની વાત છે. ગુજરાતમાં દીગંબરની વસ્તી થોડી છે,
અને તેના સાધુઓ મર્યાદિત છે. સ્થાનકવાસી સંબંધી મને ખબર
નથી. સવ તેમના ધર્મ ઉપર આઘાત નહિ થતો હોય ? જ થાય. પણ પ્રતિકાર કરવો ન કરે તે તેમની મરજીની વાત છે. સવ છાણીના છોકરાને બાપની મરજી વિરૂદ્ધ અંધેરીમાં દીક્ષા આપી
તે જાણો છો ? જ. ના. તે હું જાણતો નથી.
-
-
For Private and Personal Use Only