________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
સ॰ ત્યારે વડેદરામાં સાધુ સંમેલન મળ્યું તેમાં એવા ઠરાવ ક્રમ કર્યો ? જ ઠરાવેા થયા તે પ્રસિદ્ધ થયા, તે અમલમાં આવ્યા જ નથી.
સ॰ ત્યારે ઠરાવ થયા જ નથી ! ખોટા છે?
જ॰ તે ડરાવ જ વાસ્તવિક સાચા છે કે નહિં તેને બીજા સાક્ષીએ ખુલાસા કરશે. હું તે વિષયમાં ઉંડા ઉતરેલ નથી.
દીક્ષા કર્યાં હતા ?
0
સ મહાસુખભાઇના દાખલાએ આપી પૂછવામાં આવ્યું કે આવી અપાય છે? અને તે સંબંધી સમેલનમાં કાંઇ વિચાર
જ માખિક ચર્ચા થયેલી. એ વિષયમાં બહુ ધ્યાન અપાયેલું નહિં. સજે આક્ષેપોથી તમારા દીલને આધાત થાય, તે સંબંધી વિચારન કરા, તેમ રીયા માં ઉલ્લેખ પણ ન કરો
જ દાખલાઓ દાખલા સ્વરૂપે માનીએ તેા આધાત થાય તે! આકી પથરા ફેંક્યા હાય તેના ઉપર શું ધ્યાન આપીએ ?
( વાડીલાલ વૈદ્યની ચીદ્ધિથી નીચેને એક સવાલ પૂછ્યા હતા. ) સરીપાર્ટીમાં વડેાદરાના સંઘની સંમતિ જણાવી છે અને વાદરાના
સંઘે વિરાધ કર્યાં છે તે તમે જાણે છે?
જ॰ અમારી ઉપર કાંઈ લખી જણાવ્યું નથી, તેથી તે હું જાણતા જ
નથી.
સ॰ વડેદરા સંમેલનમાં ઠરાવ થયેલા તેની ખબર છે કે નહીં ? જઠરાવ થયાની ખબર છે, પણ છ મહિનામાં તેને સભંગ થયેલે ત્યારે જ ઝઘડા થયા તે !
ભંગ થયેલે.
જ॰ તે મને સાહિત્યંત નથી.
સ॰ શાસ્ત્રની માહિતિ છે?
જ॰ શાસ્ત્રની ઉંડી માહિતિ નથી.
સ॰ અધિવેશન મેસાણામાં અને સેક્રેટરી અમદાવાદના કયાંથી ? Yo દેવિરત ધારાધક સમાજની એપીસ અમદાવાદમાં છે. સકસી સાલમાં સ્થપાઈ?
જ. સ. ૧૯૮૦માં સ્થાપના થઇ.
સ॰ તેને ઉદ્દેશ શું છે?
જ
ક્રિયા-ધર્મનેા પ્રચાર કરવા અને તેની આયરા કરી.
સ॰ ક્રિયા-ધર્મ એટલે ?
જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શ્રાવક્રએ નિયમે પાળવા અને દેશિવરત ધર્મમાં જોડાવા પ્રેરણા કરવી. સદીક્ષિતા વધારવા તેવા ઉદ્દેશ ખરા ને ?
For Private and Personal Use Only