________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
જ એ સંબંધમાં વડાદરામાં સં.૧૯૬૮ જેઠ વદી ૩ ને ગુરૂવારના રાજ મળેલા સાધુ સ ંમેલને ૨૪ ડરાવા કરેલા, તેમાંના બે દીક્ષા સંબંધના રાવા અમૃતસરતાના ઉપેદ્ધાતમાંથી વાંચી સાંભળાવ્યા અને કમળ વિજયજી મહારાજનું વિવેચન પણ વાંચી સંભળાવ્યું, આ સંમેલનમાં હાજર રહેનાર ગુરૂઓના ચેલાએ તે ઠરાવની વિરૂદ્ધ વર્તે છે. સ આ સંમેલન નું?
Ya સાધુએનું.
સ સંમેલન મેળવવાનું કારણ શું?
જ શિષ્ય વધારવાના મેહથી આવા બનાવા થાય અને તેથી સાધુઓની નિંદા અને ધર્મની અવહેલના થાય તે અટકાવવા અને આવા ચેપ સંમેલન મળ્યું હતું. સાધુ ૨ જુલાઈ ૧૯૨૭ માં ૮-૧૦ મહિનામાં પાછું ચે!માસામાં આચાય
સાધુએને ન લાગે તે માટે પ્રયત્ન કરવા સંમેલનના ઠરાવના હવાલામાં સંદેશ તા. બહાર પડેલ ખંભાત સરકારનું નહેરનામુ જે ખેંચી લેવાયું હતું તે વાંચી સ ંભળાવ્યું. શ્રી લબ્ધિવિજયજી ત્યાં ગયા અને એક સગીર ખાતે દીક્ષા આપવાના હાઈ, ફરી તે જાહેરનામું તા. ૨૦ મીના સંદેશના વધારામાં નીકળ્યું છે. બાઈ અમૃત સંબંધી ઇ. પી. કા. ક. ૧૪૪ અનુસાર એ મહિના સુધી અમલમાં રાખવા ફરમાવ્યું છે.
આ
સ॰ તેને નિકાલ થયા કે કેમ ?
જ॰ ગઈ કાલે દીવાન સાહેબ પાસે અપીલ ચાલવાની મુદત હતી. શું થયુ તે મને ખખ્ખર નથી.
'
એ માસ સુધી ખંભાત સંસ્થાનની હદમાં કાએ દીક્ષા આપવી નહિં, એવું જાહેરનામુ સ્ટેટ તરફથી નીકળતાં, તે બાબત અપીલ કરવામાં આવી, જેને નામદાર દીવાન સાહેબે ચૂકાદા આપતાં જણાવ્યું છે કે ‘ જૈન કામમાં એ પક્ષ છે. એક જીના વિચારના અને બીજો ધર્મીમાં સુધારક. છેલ્લા વર્ષાં જાહેર નીતિના આધારે દીક્ષા આપવામાં વાંધા લે છે. બન્ને પક્ષના વિરૂદ્ધ સંયાગાને લઇને જાહેર સુલેહના માટે અસાધારણ સંજોગો ઉભા થાય છે. સાધુપણું એ ઘણાજ ઉચ્ચ આદર્શો છે અને દરેક ધર્મ તેના વિષે ઘણાજ મગરૂર છે. આથી બહાર પડેલ હુકમમાં ઉપરના મુદ્દાના નિકાલ માટે જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં તેમના હુકમમાં સુધારા વધારા કરવા માટે ફર્સ્ટ કલાસ મૅટ્રેટ તરફ મેાકલી આપું છું.’
For Private and Personal Use Only