________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જ ધર્મ ઉપર થતાં આક્ષેપોને પ્રતિકાર કરો અને શાસનની ઉન્નતિ
થાય તેવાં કાર્યો કરવાં. સકયારે સ્થાપના થઈ? જ. પાંચ વર્ષ થયાં. સઆક્ષેપ કયારથી થવા લાગ્યા. જ આક્ષેપ છેલ્લાં આઠ વર્ષથી થવા લાવ્યા ? સ, કેવા આક્ષેપો થયા ? જઇ આગમે ફતવા શાસ્ત્ર છે, તેને બાળી ભસ્મભૂત કરવા જોઈએ, એવું
કહેનારા કુલાંગારો હાલ નીકળ્યા છે. મૂર્તિની પૂજા કરવાને બદલે તેને રમવાના રમકડા કહેનારા પણ અમારી જૈન કેમમાં પાક્યા છે. જે ભાઈઓએ આ ખરડાને ટેકો આપ્યો છે તેઓ માટે ખુશીથી કાયદે કરે તે અમને જરાએ વાંધો નથી. પણ અમને ધર્મ વિરૂદ્ધ
વર્તવાની ફરજ મહેરબાની કરી ન પાડે. સવ કાયદે કેને લાગુ પાડવે તે શી રીતે નક્કી થાય ? જ કાયદાના હિમાયતીઓની સહીઓ આપની પાસે છે. સવ દીક્ષાને હેતુ શો ? જ આત્મકલ્યાણની સાધના. એટલે જન્મ મરણથી આત્માનું નિવૃત્ત
થઈ–મુક્ત થઈ સ્વરૂપમાં સ્થાપન થવું તે માટેની ક્રિયા–તે દીક્ષા. સત્ર મારા આત્માનું કલ્યાણ દીક્ષા લીધાથી થશે, એ સગીર સમજી
જ હા ખુશીથી. સ. એવા સમાથી કેટલા ? જ. જેને પૂર્વભવનું જ્ઞાન હોય અને ઉંચા સંસ્કાર હોય તેઓ સમજી
સ૦ બાળક એટલે આઠ વર્ષને, એટલે આઠથી ૭૦ વર્ષની ઉંમરવાળામાં કાણું
સમજી શકે ? જ પૂર્વભવમાં જ્ઞાનક્રિયાની ખૂબ આરાધના કરેલી હોય તે જલ્દી સમજી
શકે. આત્મગુણ સાથે વયને કોઈ જાતનો સંબંધ નથી. આઠ વર્ષની વય એટલા માટે જ યોગ્ય ગણી છે. તે નીચેની વય માટે પણ વિધાન
છે. માબાપ સાથે દીક્ષા લેતા હોય તેવા લઈ શકે છે. સ. આરા ફરે છે તેમ આજ્ઞા ફરે ને ? જ. શાસ્ત્રની આજ્ઞા એકજ છે. આરા ફરે પણ આજ્ઞા ન ફરે. પાર્શ્વનાથ
For Private and Personal Use Only