________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
હાય, તેમને માટે એક એવું ખાતું ખાલવું જોઇએ કે જ્યાં અભ્યાસ કરવામાં આવે અને તે પછી તેને યાં જવું હેાય ત્યાં જાય.
સ॰ નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગ જાણ્યા સિવાય દીક્ષા આપવી તે યાગ્ય છે?
જ
ના.
સ
αγο
સ
સ॰ માસને ૧૬ કે ૧૮ મે વર્ષે ગૃહસ્થાશ્રમની ઇચ્છા થાય. તેવી જાગૃતિ થયા પછી વૃત્તિ જાણ્યા સિવાય દીક્ષા આપવી ચાગ્ય છે !
જ ના. પછી અપાય તે સારૂં, છતાં મને
પેાતાને વીસ વર્ષની વય
સંપૂર્ણ રીતે યોગ્ય લાગે છે. એ વ ો વધારે રહે તેા શાસ્ત્ર ડુબી
જતું નથી. ધર્મી રસાતાળ જતા નથી.
દીક્ષા લઈ પાછા આવવું તે ઇષ્ટ છે?
ના. તે ઈષ્ટ નથી.
નાની વયમાં દીક્ષા લેનાર વિદ્વાન ચાય–એમ કાયો ન કરવાનું કહેનારા કહે છે, તેમાં તમે શું માને છે ?
જ॰ ચારિત્રને વય કે વિદ્વતા સાથે સંબંધ નથી. વિદ્વાન હોય પણ ચારિત્ર ન હોય તો નકામું. અભ્યાસ કરવાવાળા સંસારમાં રહી પણ અભ્યાસ કરી શકે છે.
સમોટી ઉંમરે દીક્ષા લે તે! હરકત આવે ?
જ તેને આધાર બુદ્ધિ ઉપર છે. ઉંમર ઉપર નહિ. સમુદ્ધિસાગરે કયારે દીક્ષા લીધેલી ?
070 ૧૫-૧૬ વર્ષની વયે દીક્ષા લીધેલી.
અત્રે સાક્ષીએ સૂચના કરી કે જુબાનીએ લેા છો તે ઠીક છે. બન્ને બાજુના માણસા જુદા જુદા મુદ્દાઓ રજુ કરશે, પણ શાસ્ત્રાને નિચોડ જાવા હોય તે! તટસ્થ મત જાણવા જોઇએ. તે માટે આપણા ઓરીએન્ટલ રીસર્ચ ખાતામાં જૈન પતિ છે તેમને તથા શ્રી ભટ્ટાચાને પુછાવી નિણૅય કરશે તે વધારે ચેાગ્ય થશે.
સ॰ કેટલાક બુદ્ધિને ગમ્ય ન હેાય તે શાસ્ત્ર કહે તે પણ ન કરવું એમ કહે છે, તેમાં તમે શું માને છે ?
જ॰ એવું કહેનારા પણ મળે. અમે શાસ્ત્ર વિરૂદ્ધ નથી, છતાં દેશકાળને અનુસરીને સુધારા યા કરાવા થઈ શકે. ૧૬૭૭ માં શ્રી હિરવિજયસૂરિના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સાધુ મર્યાદાપટ્ટક'ની ૩૩ મી કલમમાં લખ્યું છે કે શ્રાવિકાને દીક્ષા ન દેવી, ખાસ જરૂર લાગે તે પણ ૩૫ વર્ષની અંદરની શ્રાવિકાને ન દેવી.
૨૭
For Private and Personal Use Only