________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ –ફલ્યુક્ષિત ત્યાં ગયા અને કહે છે, ભાઈ ચાલે ! માતા પિતા તમારા વિના ખૂરે છે. આરક્ષિતે કહ્યું કે મારે તે અહિં મજા આવે છે, ભણાય છે, હું નહિ આવું. ફલ્યુરક્ષિતે કહ્યું કે એમ નહિ ચાલે, માએ મને કહ્યું છે કે લીધા વિના આવીશ નહિ અને કહેવરાવ્યું છે કે તમે આવશે તે બધાએ તમે કહેશો તેમ કરીશું. આરક્ષિતે કહ્યું કે એની ખાત્રી શી ? હું કહું તેમ તું કરે તે મને ખાત્રી થાય. ફલ્યુરક્ષિતે કહ્યું કે આપ કહે તેમ કરવાને કબૂલ છું. આયરક્ષિતે કહ્યું કે તું દીક્ષા લે તો ખાત્રી થાય. આથી તરત ફલ્યુરક્ષિત પણ સાધુ થયા.
આ સિવાય ૧૬ વર્ષની ઉપરની ઉંમરના વાલી કે સંબંધીની અનુમતિ વગર દીક્ષિત થયાના સેંકડે દાખલા ટાંકી શકાય તેમ છે અને તેમની દીક્ષાઓ આર્યરાક્ષિતસુરીની પહેલાં થયેલી છે, છતાં તેને અંગે શિષ્યરી ગણવામાં આવી નથી. કારણકે પંચકલ્પભાષ્યમાં સ્પષ્ટ જણાવેલું છે કે –
जो सो अपडप्पण्णो बिरठ्ठ परिसुण अहव अणिविहो । तं दिक्खिन्तऽअविदिण्णं तेणो परतो अतेणो तु ॥
--પંચકલ્પભાષ્ય પાનું ૧૭ “સોળ વર્ષથી ઓછો અપ્રતિપૂર્ણ અથવા નહિં વિવાહિત, તેને માબાપના આપ્યા સિવાય જે દીક્ષા આપે તો ચાર ગણી શકાય અને સોળ વર્ષની ઉપરાંત રજા સિવાય પણ જે આપે છે તે ચાર ગણાય નહિં.”
આ ઉપરથી સાબીત થાય છે કે આરક્ષિત સુરીની ઉંમર દીક્ષા પ્રસંગે ૧૬ વર્ષ અંદરની એટલે યુગપ્રધાન ગંડીકામાં જણાવ્યા મુજબની ૧૧ વર્ષની હતી.
પાનું ૨૧૨ મન શાસ્ત્રીય ખૂલસે. શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મસાર શ્લેક ૭૫ માં જણાવે છે કે –
" गीतार्थस्यैव वैराग्यं, ज्ञानगर्भ ततः स्थितम् । ઉપવા તથા ચમી તી નિશ્ચય || ૭. છે.
For Private and Personal Use Only