________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
દીક્ષા, જિનપૂજા સામે અયેાગ્ય લખાણા પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધર્મવિધાતક સં. દી. પ્ર. નિબંધને ટેકે આપવાની તથા જૈન સિદ્ધાંતાથી વિરૂદ્ધ જે વલણ દેખાડી છે, તે સામે આ સભા ખેદની લાગણી જાહેર કરે છે અને દરેક વર્તમાન પત્રકારેને તે ન્યાયવિજયના નામ આગળ પતિત શબ્દ ઉમેરી તેમની સત્ય એળખાણ આપવા આ સભા ભલામણુ કરે છે. તા. ૨૪–૧૧–૩૧.
[ સાંજ વર્તમાન તા. ૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારે. ] -વઢવાણ શહેર
જૈન મુનિના આચાર વિચારાથી વિરૂદ્ધ વર્તન કરી, કેટલાક સમયથી ધર્માંથી ભ્રષ્ટ થયેલ ન્યાયવિજય નામની વ્યક્તિ ‘ હિન્દુસ્તાન પ્રજામિત્ર' નામના પત્રમાં તથા ધર્માવિરૂદ્ધ પ્રચારમાં આગેવાની લેનાર જૈન' વિગેરે પત્રામાં ભાગવતી દીક્ષા મા સામે જે અટત લખાણે પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધવિદ્યાતક સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટકા આપવાની જે વલણ દેખાંડી રહી છે, તે સામે ધી ય ંગ મૅન્સ જૈન સોસાયટીની આ સભા ખેદની લાગણી જાહેર કરે છે, અને પવિત્ર જૈન સિદ્ધાંતા વિરૂદ્ધ પ્રરૂપણા કરી પતિત થઈ ચૂકેલ આવા સાધુથી જૈન સમાજને ચેતતા રહેવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. તા. ૨૬-૧૧-૩૧.
[ વીરશાસન તા. ૧૧-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] --વાય
જૈન મુનિના આચાર વિચારાથી વિરૂદ્ધ વર્તન કરી, કેટલાક સમયથી ભ્રષ્ટ થયેલ તથા વાહવાહના શબ્દ લાવાના મેાહમાં મુંઝાઈ ગયેલ ન્યાવિજય નામની એક વ્યક્તિ તા. ૧૯-૨૧-૨૨ ગુરૂ, શનિ, રવિ
૧૧ ૩૧
વારના હિંદુસ્તાન પ્રામિત્ર' પત્રમાં તથા ધર્મવિરૂદ્ધ પ્રચારમાં આગેવાની લેનાર ‘જૈન’ વિગેરે પત્રામાં ભાગવતી દીક્ષા સામે જે અબિટત લખાણો પ્રસિદ્ધ કરી ગાયકવાડ સરકારના ધર્મવિધાતક નિબંધને ટેકા આપવાની જે વલણ દેખાડી રહી છે, તે સામે અત્રેની સેાસાયટી તેને ખેદની લાગણીથી જૂએ છે અને ન્યાયવિજયના નામ સાથે ‘પતિત' શબ્દ ઉમેરી વ`માન પત્રકારાને વ્યક્તિની સત્ય એળખાણ આપવા આગ્રહપૂર્વક ભલામણુ કરે છે. [ વીરશાસન તા. ૨૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] આ સિવાય બીજાં ઘણાં સ્થળાએ ન્યાર્યાવેજયને જૈન સાધુ નહિં માનવાના ડરાવા થયેલા છે.
For Private and Personal Use Only