________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
મોહનલાલ હીમચંદ–પાદરાવાળાની જુબાની.
તા. ૧૨-૭-૩૨,
ઉંમર વર્ષ ૬૯, રહેવાસી પાદરા, ધંધા વકીલાત, ( રીટાયર્ડ` )
તમારી કામમાં મતભેદ છે, તે સંબંધી શું કહેા છે! ?
સ
જ॰ મતભેદ છે, તેના ઉકેલ નીકળી શકે તેમ નથી. દીક્ષા આપવાના સંબંધમાં મતભેદ છે અને તે બાબતમાં અમારી કામમાં બે ભાગલા પડ્યા છે. મોટા ભાગ એમ માને છે કે બાળ દીક્ષા અને ચારીની દીક્ષા આપવી જોએ નહિ.
સચારીની દીક્ષા એટલે શું?
જ॰ માબાપની સંમતિ વગર અને નસાડી ભગાડીને આપવામાં આવે, તેને ચારીની દીક્ષા કહેવાય.
સ બાળ દીક્ષા આપવાનું તા તમારા શાસ્ત્રમાં કહ્યું છે ને ?
૪૦
પેાતાના જ્ઞાન બળથી અને
જ હા કહ્યું છે. પણ આગળના આચાયો જ્યાતિષ માથી શ્વેતા અને તે માણસ એમ લાગે તે જ તને દીક્ષા આપતા.
સારો પ્રભાવશાળી નીકળશે આવા દાખલા ચિત્
જ છે. લગભગ ૧૦ વર્ષે પણ એક દાખલે નહ મળે, અત્યારે તેથી બૂદી રીતે દીા અપાય છે.
સ
આગળના આચાયો પાછલું જાણી શકતા ખરા કે ?
જ ના, પાછલું તો કેવળ જ્ઞાન થાય ત્યારેજ જાણી શકે. હાલ કેવી રીતે દીક્ષા અપાય છે?
સ
જ॰ દીક્ષા એ પ્રકારે અપાય છે, સ ંમતિ વગર પણ અપાય છે અને સંમતિથી પણ અપાય છે. સોંમતિથી અપાય છે, તેના પણ એ પ્રકાર છે. એક તા પૈસા આપીને અને ખીજું લાલચ બતાવીને.
સ દાખા આપી શકશે ?
હા, મારી જાતમાહિતિના દાખલા રજુ કરૂં છું–એમ કહી નીચેના દાખલાએ રજુ કર્યાં હતા.
આમેાદ તાલુકે ભરૂચની ખાઈ શીવ ઉં. વ. ૪૦ આશરેની વિધવા પાદરામાં ત્રણેક વર્ષોં ઉપર મુનિ રામવિજયજીની શિષ્યાએ લક્ષ્મીશ્રી તથા યાત્રી ચામાણુ હતા ત્યાં રહેતી. તેને જયંતિલાલ નામે એક ૧૧ વર્ષના કરા હતા. આ હેકરાને રામવિજયજી પાસે ભણવા
૨૯
For Private and Personal Use Only