________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
સ, દુનિયાદારીનો અનુભવ તો સાધુને નથી હોતે ને ? જ દુનિયાદારીનો અનુભવ નથી હોત, પણ જ્ઞાનદ્વારા દુનિયાદારીના
અનુભવો સમજી શકે છે. જ્ઞાનદ્વારા અમારા વ્યવહારિક વર્તન તેઓ
પારખી શકે છે. સવ પણ યોગ્ય અગ્યની ખાત્રી શી રીતે થાય ? જ. તેવી ખાત્રી કરવા માટે શાસ્ત્રને બાધ ન આવે તેમ હાલ પણ પૂછે
છે. જેવા માત્રથી કલ્પી શકે તેવી બુદ્ધિ પણ કેટલાકમાં હોઈ શકે.
મને તેનો કંઈક અનુભવ થયો છે. સ. ચાણસ્માના ચતુરદાસની જુબાની તમે સાંભળી છે ને ? જ હા. સ. તેમાં સાધુએ પૂછ્યા વગર ૧૬ વર્ષની ઉંમરનાને દીક્ષા આપી છે ને ? જ. ૧૬ વર્ષની ઉંમરનાને દીક્ષા અપાઈજ નથી. તે તે ૧૮ વર્ષની
ઉંમરનો છોકરો હતો. સસગીર ઉમરે લઈ ગયાનું બાપે લખાવ્યું છે ને ? જ લઈ ગયાનું બાપે કહ્યું નથી. સ, સાધુ ગયા ત્યારે લઈ ગયા ને? જલ સાધુ ગયા ત્યારે લઈ ગયા એમ કહ્યું નથી. સ ફરીયાદ કરી હતી ? જ હા. પિલીસમાં ફરીયાદ કરી હતી, પણ તે લઈ ગયાની ફરીયાદ
નહોતી. સવ તે બાબતના કાગળ અમે મંગાવી શકીશું, પણ ૧૬ વર્ષ પહેલાંની
ઉમરનાની સંમતિ વગર દીક્ષાઓ થયેલાના દાખલા તમે સાંભળ્યા
તે છે ને ? જ હા. અહીં નિબંધને ટેકે આપનારની જુબાનીઓમાં મેં સાંભળ્યા છે. સવ બહાર સાંભળ્યા છે કે નહિ ? જ એકલવિહારીનો દાખલો સાંભળેલો, પણ એકલવિહારીને અમે સાધુ
માનતા જ નથી, તેથી ઉહાપોહ કરેલ નહિ. સવ દીક્ષા લીધેલાઓની બૈરીઓએ રાકીની ફરીયાદ કરી હોય એવા
દાખલા સાંભળ્યા છે ? જ હાજી. સ, ત્યારે બંદોબસ્ત કર્યા વગર પણ ચાલ્યા ગયા છે અને તેથી કોર્ટ કેસ
થયા છે ને ?
For Private and Personal Use Only