________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(આ) (૧) વારસાઈના,
(૨) ભરણપોષણના, (૩) વહેંચણના, અગર
(૪) બીજા કોઈપણ (ઈ) કાયદેસર
(૧) હક્કને તથા (૨) જવાબદારીઓને તેવી દીક્ષાથી કોઈપણ જાતનો બાધ આવશે નહીં.
પ્રકરણ ૩ જુ.
શિક્ષા. ૫. કલમ ૩ ના ઠરાવ વિરૂદ્ધ જે કોઈ સખસ, શિક્ષા
(અ) (૧) દીક્ષા આપશે, અગર પ્રસંગ, (૨) ફેજદારી નિબંધમાં “મદદગારી કરવી” એ શબ્દોની
જે વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે દીક્ષા આપવામાં મદદગારી કરશે તો તે (આ) (૧) એક વર્ષ સુધીની
(અ) સખત, અગર પરિણામ, (આ) આસાન કેદની, અથવા
(૨) રૂપિયા એક હજાર સુધીના દંડની, અથવા
(૩) બને શિક્ષાને પાત્ર થશે. તારીખ ૨૪ માહે જુલાઈ સને ૧૯૩૧. મે. સે. દવે.
વિઘણ કૃણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી.
For Private and Personal Use Only