________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
જ. નેપાળ વિગેરે દેશાવરમાં રહી અભ્યાસ કર્યો. અને નોકરી કરીને
તેણે તેનું પુરૂં કર્યું. સ દીક્ષા આપી તે તમે શા ઉપરથી કહે છે? જ અમારા ગામની એક બાઈએ મને વાત કરેલી કે હું જાત્રાએ
ગયેલી. ત્યાં કરાડામાં તમારા દલપતે દીક્ષા લીધી. તે ઉપરથી મેં
જાણ્યું. સવ કાગળમાં દક્ષિા ક્યારે લીધી તે લખ્યું છે? જ ના. એ નથી લખ્યું. સ, તેનું પાકીટ છે ? જ. ના. પાકીટ નથી. સ, બાઈનું નામ જાણે છે ? જ હા. મેના, હાલ હયાત છે. સ૦ બાઈએ છોકરાને કંઈ કહેલું ? જ તે જાત્રા કરવા ગયેલ. એટલે તેને કહેવાની શી જરૂર ! મને તે
વખત વહેમ થયેલે કે સાધુ પાસે ભણવા જતો હતો અને મને કહેલું કે દીક્ષા લેવાને છું, એટલે મેં ફરીયાદ કરેલી. અત્રે વાડીલાલ વૈદે જણાવ્યું કે કરાડા અમારું તીર્થ છે. ત્યાં શ્રાવ
કોની વસ્તી નથી. સ પાછો આવે તે રાખે ખરા ? જ પાછે આવે તો દરવાજા ઉઘાડા છે. સ, કન્યા મળે ? જ પાછો આવે તે કન્યા ન મળે. કારણ કે બીજી વખત જતું રહે
માટે, એટલે કેણ કન્યા આપે!
૭
For Private and Personal Use Only