________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
અને માંગતો ત્યારે તેની મા તેને મારીને ઉપાશ્રયમાં ગેધી મૂકતી કે તું ભણ, સામાયિક કર. આ બધું જોઈ મને દયા આવતી. ધીઉં
પહેરતાં પણ તેને આવડતું નહોતું. સ... છોકરાની ઉંમર કેટલી હતી ? જ સ્ટેટમેન્ટમાં ૧૧ વર્ષ લખ્યા છે, પણ મને ૧૦ વર્ષની ઉંમર લાગતી હતી.
ખુદ રામવિજયજી, પૂર્વાશ્રમનું નામ ત્રભુવનદાસ છોટાલાલ. મારે ત્યાં નોકરી કરતા હતા. ગુજરાતી છ ચોપડી ભણેલા હતા. મારા દોયમ કારકુન તરિકે હતા. મહિને ત્રણ રૂપીઆ પગાર હું આપને હતો. તે વખતે તેમની ૧૨–૧૩ વર્ષની ઉંમર હતી. પાદરાની જૈન પાઠશાળામાં ત્રીભવનદાસ તથા મારે ભાણેજ મોતીલાલ બંન્ને સાથે અભ્યાસ કરતા હતા. પાડશાળાના માસ્તર ઉજમશીભાઈ કરીને હતા. તેમની પાસે તેઓએ સારો અભ્યાસ કર્યો. ત્યારબાદ દાનવિજય અને પ્રેમવિજયનું ચોમાસું પાદરામાં થયું, તે વખતે આ બે છોકરાને તેમનો અભ્યાસ સારે જોઈ
તેમની ઉપાડવાની ઈચ્છા થઈ. સત્ર દીક્ષા નથી આપીને ? જ દીક્ષા તો શી રીતે આપે છે તે તે વાલીની રજા હોય અને છોકરા
ખુશી હોય તો આપને ? સવ ઉપાડવાનું શા માટે કહો છો ? બીજે કંઈ સારે શબ્દ વાપરે
તો ઠીક ? જ સારા શબ્દોમાં કહીએ તો તેમને દીક્ષા આપવા માટે ત્યાંથી નસાડવાની
ઈચ્છા થઈ. માસ્તરને બંને છોકરાઓ ઉપર ખૂબ પ્રેમ છે, તેમની રજા સિવાય તેઓ ખસી શકે નહિં. એટલે દાનવિજયે માતરને જૈન શાળામાંથી ખસેડવાની યુતિ રચવા માંડી. એક દિવસે એક માણસે મારે ઘેર આવીને મને કહ્યું કે દાનવિજય કહેતા હતા કે બપોરના કન્યાઓ પાઠશાળામાંથી ભણીને ગયા બાદ ૪ વાગે પાઠશાળાના માતર અને એક મોટી ઉંમરની ભણનારી બાઈ બંન્ને એકલા હતા. તે જોતાં આ માસ્તરની વર્તણુંક સારી જણાતી નથી, માટે તેમને રજા આપો એમ કહેવરાવ્યું છે. આ ઉપરથી હું દાનવિજય પાસે ગયો અને હકીકત પૂછી. મને કહ્યું કે સાચી વાત છે અને આ વાત નાથાભાઈ એક જૈન છે. તથા ભગવાન એક દરજી છે, તે બે માણસો
For Private and Personal Use Only