________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"तम्हा उ सिद्धमेअं, जहण ओ भणियवयजुआ जोग्गा ।"
"यस्मादेवं नस्मात् सिद्धमेतत्-जघन्यतो भणितवयोयुक्ताः अ. वर्षा योग्या प्रव्रज्यायाः।"
એ વાત સર્વ પ્રકારે સિદ્ધ છે કે-જયથી અમે જે ઉમ્મર કહી આ તે એટલે આઠ વરસની ઉમ્મરવાળા શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી દીક્ષાને માટે યોગ્ય છે.”
આ ઉપરથી જોઈ શકાય છે કે બાલદીક્ષાનો ચાર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો છે, એ ચારેનાં અષ્ટ સમાધાન અપાયાં છે.
સમાધાન ૧ બાળકે દીક્ષા માટે બાળક ચારિત્ર કર્મના પરમ ભાવથી હોવાથીજ યોગ્ય નથી. ઉત્પન્ન થાય છે માટે ચારિત્રની સાથે
બાલભાવનો વિરોધ હોઈ શકે નહિ, કારણ કે-વચને અને ચારિત્ર મેહનીય
કર્મના ક્યને કોઈ સંબંધ નથી. ૨ બાળકે જે દીક્ષિત થાય તે દેશોની સંભાવનાનો સંબંધ યૌવન
યૌવનમાં તેઓ માટે અનેક પ્રકારના વય સાથે નહિ, પરંતુ અવિવેક સાથે દેષ થવાની સંભાવના છે. છે. એટલે કોઈ પણ અવસ્થામાં
- અવિવેકનો અભાવ એજ ગુણવૃદ્ધપણું છે. ૩ અર્થ અને કામ પુરૂષાર્થને પણ અર્થ અને કામ પુરૂષાર્થ સંસારના તેના તેના સમયે સેવવા જોઈએ. કારણ હોઈ અસેવ્ય છે અને ધર્મ
તથા મોક્ષ ઉપાદેય છે. શુદ્ધ ધર્મ કિમી જિનશાસનની પ્રક્રિયા દ્વારા ચારિત્ર
ધર્મ કહેવાય છે. ૪ ભુતભેગી આત્માઓજ દીક્ષા ભુક્તભોગી કરતાં અભુક્તભોગી માટે યોગ્ય છે. .
આત્માઓ દીક્ષા માટે વધારે યોગ્ય છે, કારણકે ભુતભાગીને તો ભગવેલી વસ્તુઓની સ્મૃતિ આદિ અતિશય દુષ્ટ દેપો થવાનો સંભવ છે. અને અભુત ભોગીએ તો ભેગો નહિ ભાગવેલા હોવાથી તેમજ બાલ્યકાળથીજ શ્રી જિનવચનોથી તેમની મતિ ભાવિત થએલી હાઈને તેમને વૈરાગ્યને સંભવ હોવાથી તેઓને કૌતુક એટલે વિષયોને ભોગવવાની ઉત્સુકતા આદિ દેપો પ્રાય: થતાજ નથી.
For Private and Personal Use Only