________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ જ તે પ્રસંગે હાજર ન હતો એટલે જાતમાહિતિ નહિં, સાંભળેલું. સ, ધીરજલાલ ત્રીભવન જ હાજર નહોતો. સાંભળેલું. સ, બેન તારા ભાઈલાલ. જ જાત માહિતિ. સ, મારવાડી પન્નાલાલ. જ જાત માહિતિ. સ૦ બાઈ રતનને અમદાવાદમાં કેસ. જ જાત માહિતિ. સખંભાત લીલાવતી કેસ. જ જાત માહિતિ. સવ વાસદ બાઈમેના કેસ. જ જાત માહિતિ. સવ અમદાવાદ કુસુમવિજયજીનો કેસ. જ જાત માહિતિ. સ૦ જામનગરમાં ઉનાવાવાળા મોતીલાલનો કેસ. જ જાત માહિતિ.
આ બધી દીક્ષાઓ શાસ્ત્રારા મુજબ અપાયેલી છે, એટલે કરવામાં આવેલા આક્ષેપો તદન ખોટા છે. સ. આ બાબતમાં તમે ખૂબ રસ લે છે ? જ. હા, આમંત્રણ હોય તો પણ જાઉં અને જયાં દોલાના વિરોધિ ઘણું
હોય અને તોફાન કરશે એમ લાગે તે પણ જાઉં. તેવા ધર્મને વિધિ
એજ કહે છે કે “દીક્ષા બંધ કરો.” સ, એતો બંધ કરવાનું નથી કહેતા પણ તેમાં બગાડ થયો છે તે કાઢી નાં મવાનું
જ તે તેમના લખાણે જુઓ તે ખાત્રી થશે કે શાસન અને દીક્ષા વિરૂદ્ધ
કેવા હુમલા કરે છે. બધો દંભ છે. સવ વિરોધઓ શાથી છે ? જ સાધુ સંસ્થાજ ખટકે છે. મ દીક્ષા અયોગ્ય અપાય છે ત્યારે ને? જ દીક્ષા અગ્ય કહેવાય જ નહિં. સ0 અયોગ્ય દીક્ષા કોને કહેવાય? જ શાસ્ત્રકારોએ કહ્યા મુજબથી વિરૂદ્ધ જતી હોય તે,
For Private and Personal Use Only