________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ કર્મોનો ક્ષયપશમ થઈ ગયો છે, તે આત્માને તેવીજ રીતિએ દીક્ષા યોગ્ય છે કે જેવી રીતિએ પ્રતિમાનું પાલન કરનારને વેગે છે! “શ્રી આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે
અસંખ્યાતમા ભાગના જીવોએ દેશવિતિને સ્પર્શી છે, એટલે કેદેશવિરતિને પામ્યા વિના સર્વવિરતિ દીક્ષાને સ્વીકાર કરનારા આત્માઓ અસંખ્ય ગુણ ને તે આત્માઓની અપેક્ષાએ દેશવિરતિને પામીને સર્વવિરતિ દીક્ષાનો સ્વીકાર કરનારાઓ અસંખ્યાતમા ભાગે છે.”
આ પ્રમાણેને સ્પષ્ટ ખુલાસો કર્યા છતાં પણ એ ઉપકારી મહર્ષિ વધુ સ્પષ્ટ ખુલાસે કરવા માટે ફરમાવે છે કે –
“કુવરપાડ્યું નામ:* પુરૂષ વિશેષને ઉદ્દેશીનેજ આ કમનો નિયમ છે, નહિ કે-સર્વને માટે.” " बीयाहाणत्थं पुण, गुरुपरतंताण दिति जुग्गाणं ।
રમા વરdi, ” " बीजाधानार्थ' मोक्षबीजविशेषसिद्धयर्थं पुनर्गुरुपरतन्त्राणां yછવિના જસ્ટિોતાનાં ગામ” ગળ્યમાનવાઃપારંપરિ “ના” વારિત્ર હત્યારા '
“ગુરૂને પરતંત્ર રહેનારા અને પ્રશ્ન આદિથી જેઓની યોગ્યતા જણાઈ છે તેવા આત્માઓને, મેક્ષના બીજા વિશેની સિદ્ધિ માટે આચાર્યો અભ્યાસને માટે પણ ચારિત્રને આપે છે.'
" वस्तुतः सामान्यबीजाधानार्थमपि दीक्षोपयुज्यत एव, एतस्या द्रव्यसम्यक्त्वादिक्रमेणासद्ग्रहपरित्याग धार्मिक जनानुरागविहितानुष्ठानाहितक्षयोपशमज्ञानावरणविगम बोधिवृद्धयादिगुणप्राप्तिपूर्व परमदीक्षाप्राप्तिहेतुलस्य तत्र समर्थित्वादिति दृष्टव्यम् ।"
વસ્તુતઃ સામાન્ય બીજને સ્થાપન કરવા માટે દીક્ષા ઉપયોગીજ છે કારણ કે-એવી દીક્ષા, દ્રવ્ય સમ્યક્ત્વ આદિના ક્રમે કરીને અસદ્ગહન પરિત્યાગ, ધાર્મિક અને ઉપર અનુરાગ, શાસ્ત્રવિહિત અનુષ્ઠાનના સેવનથી ઉત્પન્ન થયેલ પ્રતિબંધક કમને ક્ષયોપશમ, જ્ઞાનાવરણીય કર્મને વિનાશ અને બેધિની વૃદ્ધિ આદિ ગુણોની પ્રાપ્તિપૂર્વક પરમ દીક્ષાની પ્રાપ્તિના હેતુ તરીકે તે તે સ્થળે કહેવામાં આવી છે. અર્થાત તે તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે
For Private and Personal Use Only