________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ દ્રષ્ટિવાદ ભણીને આવો. આ ઉપરથી પાછો તે દ્રષ્ટિવાદ ભણવા માટે ગુરૂની શોધમાં નીકળે. ગામની બહાર તેલીપુત્ર આચાર્ય મળ્યા, તેમને કહ્યું કે મને દ્રષ્ટિવાદ ભણાવશો! આચાર્યે કહ્યું કે દ્રષ્ટિવાદ તો અમારા જેવાં કપડાં પહેરે ત્યારે જ ભણાય. છોકરાએ કહ્યું કે ભલે ખુશીથી તેવી દીક્ષા આપો. આચાર્યે કહ્યું કે, તારાં માબાપની રજા લઈને આવ્યો છું? મારી માએ તો મને ભણવા મોકલ્યો છે, એટલે ગર્ભિત તો તેમની રજા છે જ, પરંતુ અહિંના રાજાને મારા ઉપર પ્રેમ બહુ છે, એટલે કદાચ તે ઉપદ્રવ કરે તેમ બને. આ ઉપરથી તેમને બીજે સ્થળે જઈ દીક્ષા આપી. આ દીક્ષાને પરવાનગી વગરની કહેલી છે અને તે પહેલ વહેલી દીક્ષા થઈ.
(ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૨૯) સ. આ દીક્ષા કેવી કહેવાય ? જ બાપની તેમજ સંધની પરવાનગી વગરની હતી, એટલે ચોરીની કહેવાય.
(નીચેનો એક પ્રશ્ન રા. કડીઆની ચીક્રિથી પૂછાયો હત) સ આર્યરિક્ષિતની ઉંમર ૨૨ વર્ષ છે એમ કહી શકે છે ? જ ગણધરસાર્ધશતકમાં ૨૨ વર્ષની ઉમર સાબીત કરેલી છે. કેઈ એમ
કહેતા હોય કે તે ઉંમર ખોટી છે તો હું તે સાબીત કરી આપવા
તૈયાર છું. સ, માબાપની પરવાનગી લેવી જોઈએ ? જ કપટ–પ્રપંચ-છળ-જુને પ્રયત્ન પરવાનગી લેવા માટે કરે, છતાં ન
મળે તો છોડીને દીક્ષા લે. પરવાનગીને આટલું બધું મહત્ત્વ અપાયું
છે, એજ બતાવી આપે છે કે પરવાનગી લેવી જ જોઈએ. સ સ્થાનકવાસીઓ શી રીતે કરે છે ? જ સ્થાનકવાસીઓને પણ મત એવોજ છે અને હમણુજ લીંબડીમાં
તેમના સાધુઓનું સંમેલન મળેલું તેમાં ઠરાવ્યું છે કે સાધુ તથા શ્રાવક મળી તપાસ કરે અને તે માટે અમૂક સાધુ તથા શ્રાવકેની એક કમીટી નીમી છે. કમીટીએ તપાસ કર્યા બાદ આચાર્ય પાસે
જાય, તે પરિક્ષા કરે અને યોગ્ય લાગે તો દીક્ષા આપે. સ. ઉંમર ઠરાવેલી છે ? જએ ઠરાવ છે કે નાના ભાઈ બહેનને દીક્ષા આપવી નહિ, ઉંમર
ઠરાવી નથી. સ૦ દીગંબર સંબંધી કાંઈ જાણે છે ? જ દીગંબરના આખા હિંદુસ્તાનમાં દશ સાધુઓ નથી. તેમનામાં ચાર
For Private and Personal Use Only