________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ તેમના વિરૂદ્ધ કાણુ છે ?
જ॰ વલ્લભસૂરિ, ઈંદ્રસૂરિ, કૃપાચદ્રસૂરિ, ન્યાયવિજય વિગેરે વિરૂદ્ધ છે. તેએ શાસ્ત્રજ્ઞ છે અને કહે છે કે ફાવે તેને કે ફાવે તે રીતે દીક્ષા આપવી જોઇએ નહિં.
બાળ એટલે ૮ વર્ષોંથી પછીની ઉંમરવાળાને તેની ઇચ્છા હોય, વાલાની સંમતિ હોય અને શાસ્ત્રોક્ત રીતે યાગ્ય જણાય તે દીક્ષા આપી શકાય. તિકલ્પનાથી ન આપે તેા શાસ્ત્રના વિરાધક ઠરે. આ પ્રમાણે પ. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિશ્વરજી, પ. પૂ. પં. શ્રી રામવિજયજી આદિ દરેક સુવિહિત આચાય કે જૈન સાધુ કહે છે. સાક્ષીના કહેવા મુજબ વલ્લભસૂરિ, ઈ ંદ્રસૂરિ, કૃપાચંદ્રસૂરિ, જો આ જૈન સિદ્ધાંતિક માન્યતાથી વિરૂદ્ધ હાય ! સાક્ષીએ તેમની પાસે જાહેરાત કરાવવી જોઇએ, પણ તેવી જાહેરાત રજી થઇ નથી.
૪૦
ન્યાયવિજય એ પતિત છે. તેને અમુક ઉખલા સિવાય કાઈપણ સાચા જૈન સાધુ માનતાજ નથી અને તે મુજબની અગાઉ ઘણી જાહેરાતા થઇ છે.’ ખુલાસા માટે જીએ પિરિશ ન. ૨૫.
સ બીજા કાંઇ દાખલા છે ?
હા. ઉનાવાના રહીશ અમૃતલાલ મૂળચંદને શ ખેશ્વરમાં દીક્ષા આપેલી. તેના કાકા વાડીલાલ મારી પાસે પાટણ આવેલા. અમેએ યશવંત રાવ અને મધુસુદનભાઈ વકીલની સલાહ લીધેલી, તેમના કાકા મેટર લઈ રાખેશ્વર ગયેલા, પણ ત્યાંથી છેકરાને લઈ ગયેલા તેથી કાંઈ અની શકયું નહિ.
( આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસેા થઇ ગયા છે. )
સ॰ બીજે ગામ જઈ દીક્ષા લે છે તે સબંધમાં શું કહેા છો? જ જેની પાસે દીક્ષા લેવી હેાય ત્યાં જઈ દીક્ષા લે છે તે ખાટું છે, પણ ખરી રીતે તે! છુપી રીતે દીક્ષા લેવી હોય, એટલે બીજે ગામ જઇ ત્યાં દીક્ષા લે છે કે જેથી ગામવાળાઓને ખબર પડે નહિં, કારણ કે ખબર પડે તે તેમની દીક્ષા થતી અટકાવે—એ માટે બહારગામ જઈ દીક્ષા લે છે. પણ પોતાના ગુરૂ જ્યાં હોય ત્યાં જઈ દીક્ષા લેવાની ઈચ્છાથી જતા નથી.
બાઇ મણી ઉં. વ. ૩૫-૩૬. ધણી છે, છેકરાં નથી. મુંબઈમાં મારા જોડેનાજ માળામાં રહે છે. સંસારીપણામાં પોતે સાધ્વી ૨૮
For Private and Personal Use Only