________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરાંત પ. પૂ. પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજશ્રીએ પણ નિબંધ ઉપર ચાર વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન પાટણમાં તા. ૪-૧૧-૩૧ થી તા. ૭–૧૧–૩૧ ના દિવસોમાં આપેલાં છે. તે બધાં શ્રી જૈન પ્રવચનના વિષે ત્રીજાના તા. ૨૨-૧૧૩૧, તા. ૨૯-૧૧-૩૧, તા. ૬-૧૨-૩૧ તથા તા. ૧૩–૧૨–૩૧ ના અંક ૨૭-૨૮-૨૯-૩૦ ના અંકોમાં પ્રસિદ્ધ થયેલાં છે. તે બધાં વાંચી જવા અમારી ખાસ ભલામણ છે.
ખાસ અધિવેશન-શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી ધર્મ વર્તનની સ્વતંત્રતાના રક્ષણ અર્થે યોજાએલા ખાસ અધિવેશનને વિસ્તૃત અહેવાલ અધિવેશનના ચાર સુંદર બ્લોકો સાથે ઉપરોક્ત સમાજ તરફથી સં. ૧૯૮૭ના આસો વદ ૧૩ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં પણ અહેવાલ ઉપરાંત રા. મોહનલાલ પી. શાહ, રા. અમીચંદ ગો. એડવોકેટ વિગેરેનાં નિવેદનો અને કેટલાક વક્તાઓનાં વિકતા પૂર્ણ ભાષણો આપેલાં છે, તે વાંચવા અમારી ખાસ ભલામણ છે.
For Private and Personal Use Only