________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ અપવાદ આઠ વર્ષની અંદરની ઉંમરનાને પણ દીક્ષા આપી શકાય
उवसंते व महाकुले णातिवग्गे व सन्निलिञ्जतरे । વજ્ઞાાના નાતે વા વનડywથા |
--પંચકલ્પ ભાષ્ય પાનું ૯. જેનું આખું કુળ દીક્ષા લેવા તૈયાર હોય, પણ બાળકને લઈને અટકતું હોય અને સંબંધીને ત્યાં મૂકવા ઈચ્છા ન હોય અગર સંબંધી રાખે નહિં, તો બાળક સહિત કુટુંબને દીક્ષા અપાય. આખું કુટુંબ મરી ગયું હોય અને સાચવનાર કોઈ ન હોય તે બાળકને દીક્ષા અપાય. વિદ્યા વિગેરેથી બળાત્કારે સંભોગ કરતાં ગર્ભ રહ્યો હોય, તે બાળકને દીક્ષા અપાય. બાલદીક્ષા હામે કરવામાં આવતી દલીલ
વિરોધના પ્રકારોનું દિગદર્શન કરાવતાં પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે—
જે મતિ વાણી,
किल एए वयजुआ विजे भणिया । खुड्डगभावाउ च्चिय,
ન હૃતિ વણસ ગુપુરિ III” “વન મતિ, તત્રાની શાસ્ત્રો “વાણા જિજ एते' के इत्याह 'वयोयुक्ता अपि ये भणिता' अष्टवर्षा अपि ये उक्ताः, यत श्चैवमतः 'क्षुल्लकभावादेवं' वालवादेव किमित्याह-न सम्भवन्ति 'चरणस्य योग्या' इति न चारित्रोचिताः।"
કઈક એટલે વૃદ્ધ આદિ અન્ય શાસનના અનુયાયિઓ કહે છે કે–વતને વેગ એવા આઠ વરસના બાળકે તમે કહ્યા તે પણ ચારિત્ર માટે યોગ્ય નથી. કારણ કે-જેમ આક્ની અંદરના ચારિત્ર માટે બાલ છે, તેમ આઠ વરસની ઉમ્મરના પગ ચારિત્ર માટે બાલ જ છે.”
વળી બીજા ત્રિવેદ્યવૃદ્ધો' એમજ ઈચ્છે છે, એટલે અંગીકાર કરે છે કે – "अन्ने उ भुतभोमाणमेव, पयजमणहमिच्छति । संभाणिज्जदोसा बयम्मि जं खुड्डगाहोंति ॥ २ ॥"
For Private and Personal Use Only