________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७२
" निम्मल नाण होणा दंसणजुत्तो चरित्तगुणवंतो । तिथ्ययराणय जुत्तो बुचर णयारिसी संघो || " - संबोध प्रकरणे श्रीहरिभद्रमूरिः ।
<
નિર્માળ જ્ઞાને કરીને પ્રધાન, દર્શને કરીને યુક્ત અને ચારિત્રવાન એવા પ્રકારના જે સત્ર તે શ્રી તીર્થંકર દેવાને પણ પૂજ્ય કહેવાય છે.
"
" एगो साहू गाय साहूणी सावओ य सठ्ठीवा । आणाजुत्तो संघो सेसो पुण अद्विसंघाओ || " -संबोध प्रकरणे श्रीहरिभद्रमूरिः ।
‘ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો શ્રી જિનાજ્ઞા યુક્ત હોય તો તે પુ. શ્રી સંધ છે અને બાકીને મોટા પણ સમુદાય હાય તા પણ તે હાડકાંના સમુદાય છે. '
સંઘની વ્યાખ્યાઓ
देवा दव्व भरकण - तत्यर तह उमरंग पख्क करा | साहुजणाण पओस - कारिणं मा भगह संघ ॥ १२० ॥ अम्मापयं सारिच्छो- सिवघरथंभो य होइ जिणसंघो । जिणवर आणा षझो - सप्पुव भयंकरों संघो । १२२ ।। आणा भंगं दठ्ठे मझत्थाणु ढवंति जे तुसिणा । afar अणु माया तेसिंपिय होइ वयलेवो ॥ १२८ ॥ गन्भपवेसोविवरं भद्दकरोनरय वासपासोवि । मा जिणआणा लोव - करे वसणं नाम संघेवि ॥ १३२ ॥ संबोधप्रकरणे श्री हरिभद्रसूरीः ।
દેવાદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર, ઉન્માર્ગના પક્ષ કરારા અને સાધુજનાના પ્રદૂષ કરનારાઓને સંધ ન કહા ( ૨૦ )
શ્રી જિનતા સંધ માતાપિતા જેવે છે અને માક્ષ રૂપ ધરના સ્થંભ
For Private and Personal Use Only