________________
ભવના ભેરુ
વૃદ્ધ માતાના વિચાર આવે છે, ને દિલ તૂટી જાય છે. પણ તમે મક્કમ હા તે! હું પણ દિલ મજબૂત બનાવીને નીકળી આવું!” હરિલાલે સ્પષ્ટતા કરી.
૧૭
“ છગનભાઈ ! તમે શું વિચાર કર્યાં ?” સાંકળચંદે નાના છગનને પૂછ્યું.
“ ભાઈ ! તમે બધા મારાથી મોટા છે. જ્યારથી મુનિમહારાજશ્રી ચંદ્રવિજયજીનું ચામાસુ અમારા પીપળાશેરીના ઉપાશ્રયમાં થયુ' છે; અને તેમના પરિચયમાં હું આવ્યા : ત્યારના મને તે। ઠીક ઠીક વૈરાગ્યભાવ જાગ્યા છે. પણ માટાભાઇની બીક પણ જેવીતેવી નથી. ”
CC
પણ મગનભાઇ, તમે તેા અંગ્રેજી અભ્યાસ કર છે. તમે તે નહિ જ છૂટી શકે! !” વાડીભાઈ એ ટકાર કરી. શુ અંગ્રેજી અભ્યાસ કરે તે નાસ્તિક હાતા હશે ! મારે તે ઉચ્ચ જીવનની ભાવના છે. આ જ જાળથી છૂટવા હું તલસી રહ્યો છું. ”
C:
“ ભાઇ! મારી વાત કેઈ સાંભળશે। ? ” હરિલાલ સૂબા ’એ ઉકેલ માટે વિચાર રજૂ કર્યાં.
'
જરૂર ! જરૂર ! તમે કોઈ રસ્તા બતાવા તે તે ખેડા પાર !
""
(6
(C
વાત એમ છે, આપણા બધાના હૃદયમાં વૈરાગ્યની ભાવના તા જાગી છે. મહારાજશ્રીના ઉપદેશની અસર તા અજબ છે; પણ વૈરાગ્ય અને ખ'ધન વચ્ચે આપણે બધા મુઝાયા છીએ, એમાંથી માગ નીકળે એવા છે, ”