________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
ન ચૈન-મલદે, દત્ત વાસુદેવ, અને પ્રશ્નાન પ્રતિ વાસુદેવ, આ નવમાંનું સાતમ્ વિક છે. પ્રતિવાસુદેવ પ્રદ્ઘાટે દત્તની પાસે ઐરાવણ જેવા માટે હાથી હતા તેની માગણી કરી પણ દત્તે આપવાની ના પાડી, તેથી માટું યુદ્ધ વસ્તુ છેવટે તેનાજ ચક્રથી દત્ત પ્રજ્જાદન સાચાપી નાખ્યું. પ્રમ્હાદે જે લડાઈ કરીને ત્રણે મહતા તમને આ મનાવી હતી. તે બધાએ રાજા દત્તના તાબામાં શ્ર અને વાસુદેવ તરીકે પ્રસિદ્ધિને પામ્યા,
૧
વિકિામાંનદન નામ, જરા નામે જોવામાં આવે છે. પણ ઘણી વિટ્ટતિના ઇતિહાસને નિત્યુ મ ખમા કરી શકયા નથી. પર તુ પુરાણામાં પ્રહ્વાદ ની કથા એવા રૂપથી જોવામાં આવે છે કે-પ્રટ્ઠાદ પાતે વિષ્ણુના ભક્ત હતા, તને આપ શિવ ભક્ત હતા, તેથી વિષ્ણુ પ્રાદના પક્ષમાં ભળ્યા અને નૃસિંહના અવતાર ધારણ કરીને તેના બાપને ઘણા જીરા હાલથી માટે. અને પ્રાદને તે ઈંદ્રના અધિકાર પણે સ્થાપ્યું. આ કાના વિશેષ પ્રસંગ મારા અથથી જોઇ શકશે.
::
આમાં ટુ‘કથી વિચારવાનું કે જૈન પ્રમાણે પ્રહ્લાદ પ્રતિવાસુદેવ છે. અને દસનામના વાસુદેવના હાથથી મરાયા છે. પણ પારાણિકાએ આ ઇતિહ્રાસ ઘણા જે પા છત્તો કરીને મુકેલ છે. પ્રથમ તા થાવામાંથી જે નૃસિંહાવતાર ની ઉત્પત્તિ અતાવી છે તેજ અશ્રદ્ધેય છે. મારા વિચાર પ્રમાણે પુરુષસિષ્ઠ પાંચ આ વાસુદેવને નૃસિંહું નામ આપી ભલામાંથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે.
વળી આમાં વિશેષ વિચારવાનું કે છઠ્ઠા ત્રિકમાં-મલિ તિવાસુદેવ છે. પછી ઘણા લાંબા કાળે થએલા સાતમા-ત્રિકમાં પ્રહ્લાદ પણ પતિવાસુદેવજ છે. આ બન્ને વાસુદેશના તા શત્રુ રૂપનાજ છે. છતાં પ્રહાદ માતાના ભક્ત માની ઇન્દ્રષદે સ્થાપ્ટે, તેની રક્ષા કરવા વિષ્ણુ અલિને છળવા ચા. બીજી કલમમાં જૂતાં અલિના માટે શુક્રાચાયે પોતની આંખ ફોડાવી. કલમ ત્રિજીમાં અજ્ઞિને ધૃત્ત કરાવી સાડા ત્રણ ઘડી ઇંદ્રના આસનવાળા ઠરાવી ચાથી પ્રા દની શ્રીની ગાં ચિત્રશુસદ્દારા પ્રવેશ કરો. કલમ ચાપીમાં કૃષ્ણ અત્રિને છળચે અને ”દ્રને સાંખ્યેા. અને તે ત્રણ લેકના માલિક થઇને બેઠા. આમાં સત્ય શું છે ? અને તે કયાં હૈં? તેના વિચાર કરવાની ભલામણ કરૂ છું. આ બધું નવું નવા ઋિષઓને કયાંથી જડયું ? વિચાર કરશે! કે ?
પટ ઉપર બતાવેલા દત્ત વાસુદેવના છ માત્રિ પછી ૧૯મા તીર્થંકર થયા છે, તેમના સમયમાં કોઈ નવીન જાણવા જેવા બનાવ ગણાયા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org