Page #1
--------------------------------------------------------------------------
________________
R[
GUESI
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
• રમતો પાક
બુદ્ધિ નું ઘડતર અને ચાહવાઢ નો ઉઘાડ
GESI
૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુતolભાળ] સૂરીશ્વરજી મ.સા.
અનેક STયોનો સમggય કરતું શ્રી જિ 61શાસન છે. શિલ્પી પત્થરમાંથી યાળાવયુક ભાગ ટાંકણાથી દૂર કરી જેમ પ્રતિમાને બહાર લાવે છે. તેમ સગુરૂ મનાવશ્યક એકાંતવાદી કુળયો ને સમ્યગજ્ઞાન ની ટાંકણાથી દૂર કરી અનેકાંતવાદી-સ્થાવાદ પ્રતિમાનું નિર્માણ કરે છે.
આ રીતે સ્યાદવાદમર્યાજિનશાસન ભગુજીવા ની હદયમાં સ્થાન પામે છે, જેના દ્વારા પદાર્થોમૂળ સ્વરૂપે ઓળખાય છે. શિલ્પી સમાન ગુરૂ પુણકૃતકૃત્યા થાય છે યાને પાનેક નય-નિક્ષેપથી પૂરપૂર્ણ ન્યાયુમાર્ગે જ ળહળતો બનીને dqપ્રકાશ ને પાથરે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
GREREREREREDERERE DEN
AURLAYALAYAYAYAYAYAYAYAYAYAYI
ન્યાયભૂમિકા
રચિયતા
CIT
ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.
: પ્રકાશક :
દિવ્યદર્શન ટ્રસ્ટ C/o. કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, કલિકુંડ તીર્થ પાસે, ઘોળકા, (જિ. અમદાવાદ)
FEDEREREREREREREREREREREREREDEREREDERERERE DEDEY
પ્રકાશન લાભાર્થી -
શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ જય આદિનાથ ચોક કરમચંદ જૈન પૌષધશાળા ઈરલા – વિલેપાર્લા (પશ્ચિમ), મુંબઈ – ૫૬ ÖRKRURURURURURURURURURUAUKURURUR
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન દિવ્યદર્શન ટ્રસ્ટ કલિકુંડ તીર્થં પાસે, ઘોળકા (જિ. અમદાવાદ)
ગુજરાત
-
આવૃત્તિ પહેલી – વિ.સં. ૨૦૪૪ આવૃત્તિ બીજી વિ.સં. ૨૦૬૦
-
કીમત – ૬૦/- રૂપિયા
અવતરણકાર
પૂ. મુનિરાજ શ્રી, હીરચન્દ્ર વિ. ગણિવર
આર્થિક લાભાર્થી -
આવા સુંદર સ્વાધ્યાયના ગ્રન્થનું પ્રકાશન કરવાનો આર્થિક લાભ અમારા શ્રી. સંઘને જ્ઞાનખાતામાંથી મળ્યો તે બદલ અમે ખુબ હર્ષ અનુભવીએ છીએ.
-
લિ. શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી પ્રમુખ હર્ષદભાઈ સંઘવી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
ઘણા
જ વર્ષોથી જિજ્ઞાસુ અભ્યાસીએ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ન્યાય ભૂમિકા નામના મૂલ્યવાન ગ્રન્થ પ્રકાશિત કરતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ.
જૈન દનમાં ઈતર સઘળા દર્શનેાના સિદ્ધાન્ત સાપેક્ષભાવે સમાઈ જતા હૈાવાથી, જૈન દનના સાંગેાપાંગ અભ્યાસમાં અન્ય નાના સિદ્ધાન્તાના અભ્યાસ પૂરક બની રહે છે. આ અન્ય નામાં છેલ્લા કેટલાક શતકામાં ન્યાય દર્શનના અભ્યાસ માખરે રહેતા આવ્યા છે અને તેમાં પણ નવ્ય ન્યાયને ખૂબ જ મહત્ત્વ મળતુ આવ્યું છે. એમ સાંભળ્યુ' છે કે આ નન્ય ન્યાયમાં મૂન્ય ગણાતા તત્ત્વચિન્તામણિ ગ્રન્થના અભ્યાસ કરવા પૂજ્ય જગદ્ગુરૂ હીરસૂરિ મહારાજ દક્ષિણ તરફ ખાસ પધારેલા. તેમજ મહાપાધ્યાય ચશેાવિજય મહારાજે પણ વારાણસીમાં નવ્યન્યાયનું ખૂબ જ સૂક્ષ્મતાથી અધ્યયન કરેલું'. તે પછી તેઓ શ્રીમદે પાતે પણ નવ્યન્યાયની શૈલીમાં અનેક ગભીર ગ્રન્થાની રચના કરી છે.
આ પ્રાચીન-નવીન ન્યાય ગ્રન્થાના અભ્યાસ એક જટિલ સમસ્યા છે. હવે તેને ભણાવનાર પહેલાના જેવા પ્રબુદ્ધ પડિતા પશુ મળવા દુર્લભ થયા છે. ખીજી ખાજુ શ્રી સંધમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા યુવાન સાધુએની સંખ્યામાં
Page #6
--------------------------------------------------------------------------
________________
સારી એવી વૃદ્ધિ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં પ્રખર મેધાવી પરમપકારી અપકારિવર્ગક્ષેમકુશલ–ચિંતક તપે-- નિધિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે “ન્યાય-ભૂમિકા” ગ્રન્થની રચના કરીને શ્રીસંઘ ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેઓ શ્રીમદને, તથા ન્યાય–ભૂમિકાના સંપૂર્ણ મેટરનું અવલોકન કરી અતિમુગ્ધ. થનારા સંયમમૂતિ ૬૦૦૦૦ શ્લેક પ્રમાણ નવ્યકર્મ સાહિત્ય નિર્માતા પૂ. આચાર્યશ્રી વિજય જગશ્ચન્દ્રસૂરિજી મહારાજ તથા પ્રખર ન્યાયાદિરશનવેત્તા સર્વતોમુખી–પ્રતિભાસંપન્ન: પૂ. મુનિરાજશ્રી જયસુન્દરવિજયજી મહારાજનો ઉપકાર શે. ભૂલાય? તેમજ વાચનાવતરણ લઈ પ્રેસકેપી કરી આપનાર અથાગશ્રમી પૂ. મુનિશ્રી હરચંદ્રવિજયજી મ. ન. તથા પ્રફ તપાસવામાં મદદ કરનાર ગણિ શ્રી પાસેનવિજયજીને આ તકે અણનિર્દેશ કરીએ છીએ.
આવા ઉત્તમ અધ્યયન-ગ્રન્થના પ્રકાશનનો લાભ અમને આપવા બદલ અમે પૂજ્યશ્રીના અત્યંત ઋણું. છીએ. શ્રી શાહપુરી . મૂ. જૈન સંઘે તેમના જ્ઞાનખાતામાંથી આ ગ્રન્થ છપાવવા માટે પૂર્ણ આર્થિક સહયોગ આપેલ છે. ખરેખર તેઓ જ્ઞાનદ્રવ્યના સુંદર વિનિયોગ માટે ધન્યવાદને પાત્ર છે.
* શ્રી દિવ્યદર્શન દ્રસ્ટના - . ટ્રસ્ટીઓના જયજિનેન્દ્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
* કયા પાને શું વાંચશે?
૦.
૦
છ
જ
૩૨
પ્રકાશકીય પ્રસ્તાવના ન્યાય-ભૂમિકા ૭ નય શાસ્ત્રોની ત્રિવિધ પરીક્ષા એકાતવાદ-અનેકાન્તવાદ ન્યાય પરિભાષા પદાર્થ બે જાતના સાપેક્ષ-નિરપેક્ષ સવિષયક પદાર્થના દાખલાઓ સપ્રતિયોગિક પદાર્થના દાખલાઓ સાપેક્ષ ધર્મો : નિરૂપ્ય–નિરૂપક આદિ વિષય ૩,-વિશેષણ વિશેષ્ય, સંસર્ગ ઉદેશ્ય-વિધેય વિશિષ્ટ-વૈશિસ્ત્રાવગાહી બુદ્ધિ 'दण्डिमान् देशः,' 'शीतजलवान् घटः' સંબંધઃ ૪ જાતના જ એ સંબંધ બને સંબંધ શોધવાની ચાવી અવચ્છેદક ઃ ત્રણ અર્થ 'નિયંત્રક, વ્યવરછેદક, જ્ઞાપક અભાવવિશિષ્ટ પ્રતિયોગિમાં અવરછેદકતા. પ્રતિયેગી–અનુયાગી લક્ષણ છે - કાર્ય-કારણુભાવ
૪૭
૫૦
૫૦ ૫૭.
૭૮
૭૮
૧૦૧
૧૦
૧૨૦
Page #8
--------------------------------------------------------------------------
________________
અન્યથાસિદ્ધ કાય ૨૪ ભાવાત્મક–અભાવાત્મક અવય-વ્યતિરેક વ્યાયવ્યાપક
- ૧૩ ર કારણ ૩:
૧૩૪ (૧) સમવાયી કાર
- ૧૩૫ (૨) અસમવાયી કારણ
૧૩૮ (૩) નિમિત્તકારણ
૧૪૪ કારણુતા
૧૪૪ વ્યાપ્યવૃત્તિ-અધ્યાપ્રવૃત્તિ
૧૪૫ “અવછેદકાવચ્છેદેન' એટલે ?
૧૫૦ ફલે પધાયક અને સ્વરૂપાગ્ય કારણ
૧૫૨ સાધારણ—અસાધારણ કારણ
૧૫૬ જૈનમતે અસાધારણ કારણઃ અરિહંત
૧૬૨ જૈનમતે ભવિતવ્યતાદિ ૫ કારણ
૧૬૫ વૈશેષિક મતે ૭ પદાર્થ
૧૭૨ ૧. દ્રવ્ય
૧૭૪ ૨. ગુણ
૧૭૮ • જનમતે ભેદ સંબંધ : ન્યાયસમીક્ષા ૧૮૧ ૩. કર્મ
૧૯૩ ૪. સામાન્ય
૧૯૩ ૫. વિશેષ ૬. સમવાય ૭. અભાવ અભાવના ચાર પ્રકારે પ્રતિયોગી–પ્રતિયોગિતા અવચછેદક
خ
૦
۱
-
به
و
-
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૩
२२७
સંસર્ગભાવના ત્રણ પ્રકાર (i) પ્રાગભાવ (ii) દવંસ (iii) અત્યતાભાવ J અત્યન્તાભાવ/અન્યોન્યાભાવ તફાવત ન્યાયમતે અભાવ અલગ પદાર્થ અભાવ અંગે જનમત પ્રમાણ [૧] પ્રત્યક્ષ પ્રમાણ - સનિષ : લોકિક-અલૌકિક અલૌકિક સનિકર્ષ ૩ જાતનાં ચક્ષુ પ્રાપ્યકારી/અપ્રાપ્યકારીની ચર્ચા ન્યાયમતે અભાવ-પ્રત્યક્ષના કારણે
ગ્યાનુપલબ્ધિ. [૨] અનુમાન પ્રમાણ
પચાવયવ વાક્ય : એના અંગો "હેવાભાસ
સાધ્યસિદ્ધિ પ્રતિબંધક વાર્થ-પરાર્થ અનુમાન . [૩] ઉપમાન પ્રમાણ • [૪] શબ્દ પ્રમાણ પર જ પ્રકારે યૌગિક, રૂઢ, ગરૂટ, યૌગિકરૂઢ શાખ બોધ થવાના ૪ કારણે આકાંક્ષા, આસક્તિ, યોગ્યતા, તાત્પર્ય પ્રામાણ્યવાદ જ્ઞાન સ્વગ્રાહ્ય/પરગ્રાહ્યા ચિંકી. . પ્રયત્ન ત્રણ પ્રકારે
૨૩૩ ૨૩૫ ૨૪૧ २४७ ૨૫૨ ૨૫૬ ૨૬૫ ૨૭૨ २७६ ર૭૮ ૨૮૩ ૨૮૬ ૨૯૪ ૩૦૪
સ:
૩૧૧ ૩૧૩ ૩૧૫
૩૨૨
૩૨૫
૩૨૮ ૩૩૦ ૩૩૯ ૩૧
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અનેક ભવેની પરમ્પરાથી કઠોર આત્મસાધનાને આત્મસાત્ કરનારા શ્રી તીર્થકર ભગવતેએ આત્મકથાણને યથાર્થ માગ પ્રકાશિત કરીને આપણા ઉપર અપ્રતિમ ઉપકાર કર્યો. શ્રી ગણધર ભગવંતેએ શ્રી તીર્થકરોનાં મુખે સર્વસમસ્યાઓનું સમાધાન કરનારી ત્રિપદીનું શ્રવણ કરીને દ્વાદશાંગીની રચના કરી. દુનિયામાં પ્રચલિત એવો કઈ સિદ્ધાન્ત નથી કે જેનું એક યા બીજા રૂપે આ દ્વાદશાંગ જિનાગમરૂપી દર્પણમાં પ્રતિબિંબ જોવા ન મળે. આજે જેટલા આગમ વિદ્યમાન છે તેમાંથી પણ સવદર્શનેના સિદ્ધાન્તની બીજરૂપે ઉપલબ્ધિ અશક્ય નથી. ખાસ કરીને શ્રી સૂત્રકૃત અંગમાં સ્વ–પર દર્શનના અનેક સિદ્ધાન્તની પૂર્વપક્ષ–ઉત્તરપક્ષરૂપે ચર્ચા જાણવા મળે છે. - પૂર્વકાળમાં એવી પ્રથા હતી કે દરેક સૂત્રનું ચારે ચ પ્રકારના (દ્રવ્યાનુયેગ, ચરણકરણુંનુગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુગ) અનુગદ્વારથી વિવેચન–વ્યાખ્યાન કરવું. તે કારણે પૂર્વધર મહષિઓના કાળમાં કઈ સ્વતન્નપણે દાર્શનિક ગ્રન્થની રચના થઈ હોય તેમ પ્રાયઃ જણાતું નથી. પણ પાછળથી જ્યારે જુદા જુદા સૂત્રોનું જુદા જુદા નિયત અનુયાગદ્વાર વડે વ્યાખ્યાન કરવાની પદ્ધતિ સ્થપાઈ, તે પછી દ્રવ્યાનુયોગના સરળ સ્પષ્ટીકરણ માટે વિશિષ્ટ પ્રકારના તત્વભરપૂર દાર્શનિક
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થાની પણ રચના સ્વતન્ત્રપણે થવા માંડી. પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિષ્કૃત બત્રીશીએ તથા સન્મતિ—તર્ક પ્રકરણ, પૂ. મલ્લવાદીસૂરિષ્કૃત દ્વાદશાર નયચક્ર, પૂ. હરિભદ્રસૂરિજી કૃત અનેકાન્ત જયપતાકા, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય વગેરે, પૂ. વાદિદેવસૂરિજીકૃત સ્યાદ્વારત્નાકર, પૂ હેમચન્દ્ર સૂકૃિત પ્રમાણમીમાંસા, પૂ. મલ્ટિમેણસૂરિજીકૃત સ્યાદ્વાદમજરી, તથા પૂ. ઉપા, યશેાવિજયજીકૃત અનેકાન્તવ્યવસ્થા વગેરે ગ્રન્થા, જૈન દાનિક સાહિત્યમાં ચમકતા સિતારા જેવા છે.
આ બધા ગ્રન્થાની અંદર સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ નામના મૂર્ધન્ય જૈન દાનિક સિદ્ધાન્તનુ' તેમજ ખીજા પણ અનેકાનેક જૈન સિદ્ધાન્તાનુ સવિસ્તર સ્પષ્ટી કરણ ઉપલબ્ધ થાય છે, તેમજ જનેતર દાનિક સિદ્ધાન્તા વિષે પણ આ ગ્રન્થામાં પુષ્કળ ચર્ચા અને માહિતી ઉપ લબ્ધ થાય છે.
જયાંસુધી સર્વ આગમા ઉપલબ્ધ હતા, ત્યાંસુધી જૈનેતર દેનાના અથવા દુનયાના પરિચય મેળવવા માટે જનેતર ગ્રન્થાના અભ્યાસ કરવાની જરૂર હતી નહીં, કારણ કે દ્વાદશાંગીમાં તમામ ઈતર દૃષ્ટિઓના અભ્યાસ સમાઈ જતા હતા. પરંતુ કાલક્રમે આગમાના અધિકાંશ જ્યારે ક્ષીણ થઈ ગયા, ત્યારથી જન સાધુએ જનેતર ગ્રન્થાના પણ અભ્યાસ કરવા માંડયા. એમાં મુખ્યતયા એ દૃષ્ટિ રાખવામાં આવતી. ૧.-જૈનેતર ગ્રન્થામાં જે કાંઈ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રાકૃતિક સિદ્ધાન્તાથી અથવા સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તાથી ઊઢું લખાયુ' હોય તેને સૂલટુ બનાવવું. ર.- જૈનેતર ગ્રન્થામાં જે કાંઈ અનાગ્રહીપણે માર્યાંનુસારી પ્રતિપાદન થયું હાય તેા એ પણ પરમ્પરાએ સનમૂલક હેાવાથી તેના અનાદરમાં દ્વાદશાંગીનેા અનાદર છે” આવી વિશાલ. ઉદાર દૃષ્ટિથી અપનાવી લેવું. ટૂંકમાં, જૈનેતર સિદ્ધાન્તાના જૈન સિદ્ધાન્તામાં કાઈ ને કાઈ રૂપે અવતાર કઈ રીતે છે તે માટે સતત અન્વેષણ ચાલતું હતું. પૂ. ઉપા. શ્રી યશેાવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં કહ્યું છે કે—
t
स्वागमेऽन्यागमानां तु शतस्यैव परार्द्धके । नावतार - बुधत्व' चेत् न तदा ज्ञानगर्भिता || અર્થાત્–જેમ સામાન્ય માણસ પણ પરાધ' જેવી માટી સંખ્યામાં ‘સે' જેવી નાની સખ્યાના સમાવેશ. કઈ રીતે થાય તે સમજાવી શકે છે, તેમ જૈનાગમમાં જૈનેતર દૃષ્ટિએના કઈ રીતે સમાવેશ છે તે જો (જાતે ન સમજી શકે અને) બીજાને ન સમજાવી શકે, તેા તેનામાં જ્ઞાનગતિ વૈરાગ્યની ખામી છે, એમ માનવુ રહ્યું.
આ રીતે જૈન સાધુઓના જીવનમાં જ્ઞાનમાગે પ્રગતિ કરવા માટે સ્વસિદ્ધાન્તાના અભ્યાસ સાથે જૈનેતર દાનિક સિદ્ધાન્તાના અભ્યાસની કેટલી આવશ્યકતા. છે તે સહેજે સમજી શકાય છે.
જૈનેતર દનામાં છેલ્લા કેટલાક સૈકાએથી ન્યાયદ ન’વધારે ગાજતું રહ્યુ છે. તેમાંય નન્યન્યાયના નામે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ઓળખાતા ગ્રંથ મહત્વનું સ્થાન ભોગવી રહ્યા છે. અહી એક વાત સમજી લેવા જેવી છે, કે “અમુક વ્યક્તિ ન્યાય. ભણેલી છે એવો જે વ્યવહાર થાય છે, તેમાં ન્યાયને અર્થ છે યુક્તિશાસ્ત્ર અથવા તર્કશાસ; પછી તે ગમે તે. દર્શનનું હોઈ શકે છે; જ્યારે ન્યાયદર્શન એ એક સ્વતંત્ર દર્શન છે. એના તર્કગ્રગે પણ સ્વતન્ત્ર છે. જો કે આજકાલ તે પ્રારમ્ભમાં ન્યાયદર્શનના ન્યાયને જ વિશેષ અભ્યાસ થાય છે; અને એનું કારણ સામાન્ય રીતે એ છે કે એમાં નિપુણતા આવ્યા પછી બીજા વૈદિક કે અવૈદિક દર્શનોના તર્કગ્રન્થનો અભ્યાસ સરળ થઈ જતો હોવાનું મનાય છે.
સામાન્ય રીતે ન્યાયને વિષય કઠિન ગણાતે આવ્યા છે, અને તેમાંય નવ્ય ન્યાયની જટિલતાના કારણે તેને અભ્યાસ કરનારા ખૂબ ગણ્યા-ગાંડ્યા મળી આવે છે. પરિણામે પૂ. ઉપાધ્યાયજી મહારાજે નવ્ય ન્યાયની શૈલીથી રચેલા જૈન વાયગ્રન્થોના અભ્યાસથી જિજ્ઞાસુ વર્ગ વંચિત જ રહી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે તેમજ પ્રાચીન જૈન-જૈનેતર ન્યાયશાસ્ત્રના અધ્યયનથી શ્રીસંઘ વધુ ને વધુ લાભાન્વિત બને તે માટે સંઘહિતચિંતક એકાન્તવાદતિમિરતરણિ પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સુંદર “ન્યાયભૂમિકા નામના ગ્રન્થની રચના કરી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
ન્યાય ભણનારા માટા ભાગે તર્કસંગ્રહ-મુકતાવલિ વગેરે ક્રમથી ન્યાયના અભ્યાસ કરે છે; પરંતુ તેની પરિ ભાષા અને નવ્યન્યાયની શૈલીથી પરિચિત ન હેાવાના કારણે મુક્તાવતિ ભણતાં ભણતાં થાકી જાય છે, અને પછી ન્યાયના અભ્યાસ છેાડી દે છે. વષઁપૂર્વ પૂજ્ય ગુરુદેવશ્રીના શુદ્ધ અન્તઃકરણમાં એક સાનેરી વિચાર પ્રગટથેા કે ન્યાયગ્રંથાના અભ્યાસ કરાવતા પહેલાં જિજ્ઞાસુને જો તેની મુખ્ય મુખ્ય પરિભાષાએ વગેરેથી માહિતગાર કરી દેવામાં આવે તા પછી ન્યાયગ્રન્થાનુ અધ્યયન સરળ બની જાય. અરસામાં પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ સધકૌશલ્યાધાર શ્રીસ ધ—હિતદશી' સિદ્ધાન્તમહેાધિ પરમગુરુદેવ. આચાય વ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વવરજી મ. સાહેબે તેમને એલાવીને ભલામણ કરી કે ‘ભાનુવિજય ! તું આ જયદેાષ વિજય વગેરે મુનિએને ન્યાયના અભ્યાસ કરાવ.'
તે વખતે ન્યાયના વિષયમાં પૂ. ભાનુવિજયજી મ. ને નખર સારા આગળ પડતા હતા. પૂ. મુક્તિવિજયજી મ. અને પૂ. વિવિજયજી મ. જેવા પણ ન્યાયના કેટલાય ગહનતત્ત્વ સમજવા તેમની મદદ લેતા હતા. આ પૂ. ગુરુદેવશ્રીએ મુનિશ્રી જયūાષ વિ. વગેરે શિષ્યાને બહુ ટૂંકા ગાળામાં ન્યાયની ભૂમિકા સમજાવી, અને તે ભૂલી ન જાય માટે ઉપયેગી નાંય લખાવી. તે પછી તા એછામાં ઓછા ૨૫ થી ૫૦ જેટલા મુનિઓએ તેમની પાસે આ ન્યાયભૂમિકાથી પ્રારંભ કરીને મોટા મોટા તર્ક ગ્રન્થાના અભ્યાસ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
કર્યો (જેમાં મારું પણ સૌભાગ્ય છે.) આ ન્યાય ભૂમિકાને ચમત્કાર એવો હતો કે એ કર્યા પછી તર્કસંગ્રહના અભ્યાસની પ્રાયઃ જરૂર રહેતી ન હતી. સીધો જ મુક્તાવલિગ્રન્થ ભણી. શકાતે હતે. પ્રખર મેધાવી કુશાગ્રબુદ્ધિ પૂ. ગુરુદેવશ્રીએ આ ભૂમિકાનું આલેખન એટલી સરળ રીતે કર્યું હતું કે પછીના ન્યાયગ્રન્થના અધ્યયનમાં લગભગ કેઈને કંટાળો. આવતે નહી. અન્ય સમુદાયના મુનિઓને આની જાણ થતાં તેઓ પણ તેમની પાસે ન્યાયને અભ્યાસ કરવા . આવતા હતા, અથવા તો તેમણે લખાવેલી નોટનું આલમ્બન લેતા હતા. તેમાંથી ઘણાની એવી માંગણી હતી. કે આપ રજા આપો તે અમે આ ગ્રન્થને (નેટને) મુદ્રિત કરાવી દઈએ, જેથી અનેકોને તેનો લાભ મળે ! પણ પૂ. ગુરુદેવશ્રી કહેતા કે ભાઈ છપાવવું હોય તે તે. પહેલાં તેનું બારિકાઇથી અવલોકન અને જરૂર હોય ત્યાં સુધારા-વધારા બધું કરવું પડે. એમાં કયાંય ક્ષતિ રહી. જાય તે ન ચાલે. (કેવી પૂજ્યશ્રીની ચીવટ !) . પૂ. ગુરુદેવશ્રીને મોટા ભાગને સમય શાસ્ત્રાનુસારી. સંઘહિત-સાધક અનેક નાની-મોટી પ્રવૃત્તિઓમાં જ લગભગ પસાર થાય છે. રાત્રે અ૫નિદ્રા માટે તેઓ શ્રીસંઘમાં સુપ્રસિદ્ધ છે. દિક્ષાના પ્રારંભથી જ તેઓશ્રીનું જીવન અત્યંત અપ્રમત્ત રહેતું આવ્યું છે. તેમજ એક મુદ્રાલેખ બનાવ્યો છે કે શાસ્ત્રીય પ્રવૃત્તિઓમાં જેમ બને તેમ વધુ ને વધુ સમય ગાળવે. અરે! જ્યારે પિતે ન્યાયનું અધ્યયન.
Page #16
--------------------------------------------------------------------------
________________
પંડિતજી પાસે કરતા હતા ત્યારે પંડિતજી તો વર્ષમાં વેકેશનના મહિના-બે મહિના ભણાવવા આવે, તે તેને - વધુ ને વધુને લાભ ઉઠાવવા માટે, અધ્યયનમાં વધુ સમય ફાળવવા માટે પૂનામાં તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા, અને પારણું પણ જલદીથી પતાવી દઈને ઊભા થઈ જતા અને પિતાના પૂ. ગુરુદેવશ્રીને ભક્તિ-સેવાના કાર્યો પતી જાય એટલે તરત જ અધ્યયનમાં ગુંથાઈ જતા. લગભગ દરેક વર્ષે કેઈ ને કઈ તરફથી પૂજ્યશ્રીને વિનંતી આવતી કે પેલુ ન્યાયભૂમિકાનું મેટર બરાબર તપાસી આપો તો મુદ્રિત કરાવીએ. છેવટે વિ. સં. ૨૦૪૩ ના કોલ્હાપુરના ચોમાસામાં લગભગ ચાલીસ વર્ષે એ બધાનું સૌભાગ્ય જાગ્યું. એમની વિનંતીએ સફળતાને વરવા માંડી પૂ. ગુરુદેવશ્રીએ અનેક શિને નવેસરથી ન્યાયભૂમિકાની વાચનાઓ આપવાનું ચાલુ કર્યું. સાથે સાથે ૫. જગચંદ્રવિ.મ. ના પ્રશિષ્ય મુનિશ્રી હીરચન્દ્ર વિ. ને અલગ સમય ફાળવીને પ્રેસમેટર લખાવવા માંડયું. લખાવતી વખતે પણ પૂ. ગુરુદેવશ્રી તેને વારંવાર પૂછતા “સમજાય છે કે નહિ? જો એ ના પાડે કે “ના બરાબર નથી સમજાતું', તો પૂ. ગુરુદેવશ્રી તે વાતને વધુ ફેડ પાડીને સ્પષ્ટ કરીને સમજાવતા, અને પછી તે લખાવતા. આ રીતે આ ચોમાસામાં વર્ષોથી બાકી રહેતું કામ પૂરું થયું. આ ન્યાયભૂમિકાની વાચનામાં કેટલાક શ્રાવકે પણ બેસતા હતા. તેઓએ સંઘમાં અનેકને વાત કરી કે પૂ. ગુરુદેવ કેટલું સરસ તત્વ સમજાવે છે!
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી શાહપુરી જૈન સંઘના ટ્રસ્ટીઓને કાને આ વાત પહોંચતા વાર લાગી નહીં. તરત જ તેઓએ ભેગા થઈને આ ઉત્તમ ગ્રન્થ શાહૂપુરી જૈનસંઘના જ્ઞાનખાતામાંથી મુદ્રિત કરાવવા માટે ભારપૂર્વક વિનંતી કરી. શરૂઆતમાં તે પૂજ્યશ્રીએ તેના પર ખાસ ધ્યાન આપ્યું નહિ, પણ વારંવાર ટ્રસ્ટીઓની વિનંતી પછી પુ. ગુરુદેવે તે માટે સંમતિ આપી. પ્રકાશન-વ્યવસ્થા દિવ્યદર્શન દ્રસ્ટે સંભાળી લીધી. આ બધાના શુભ પ્રયત્ન આજે આ ઉત્તમ ગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે તે ઘણું આનંદની વાત છે. - જે કે એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે તીક્ષણ
બુદ્ધિવાળા વિદ્યાર્થી જા આ ગ્રન્થ વાંચીને પણ આગળ વધી શકે છે –છતાં પણું ન્યાયને વિષય જ એવો છે કે સ્વયં અભ્યાસ કરવાને બદલે ગુરુગમથી અભ્યાસ કરવામાં જ વધુ લાભ છે. કેટલાક ન્યાય ભણ્યા પછી પણ બીજાને
ભણાવવાનું આવે ત્યારે ઘણી મુંઝવણ અનુભવતા - Rય છે. તેવાઓને માટે આ ન્યાયભૂમિકા એક સુંદર . આશ્વાસનરૂપ બની રહેશે. કારણ કે નવ્ય ન્યાયમાં વારંવાર વપરાતા વિષયતા, પ્રતિયોગિતા, પ્રકારતા, વિશેષતા,
સગતા, અવછેદક, નિરૂપક, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અન્યથાસિદ્ધ, સનિકર્ષ, લક્ષણ, જ્ઞાન, ભ્રમ, હેતુ, સાધ્ય, પરામર્શ...વગેરે અનેકાનેક શબ્દોના પારિભાષિક અર્થનું એટલું સ્પષ્ટ અને સુંદર વિવેચન આ ગ્રંથમાં પૂજ્યશ્રીએ ૨જુ કર્યું છે, કે જે અન્યત્ર લગભગ પ્રાપ્ત થવું અશકય
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રાયઃ છે. વળી જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં તે તે વિષયાના સ્પષ્ટ ચિત્રા આ બૂકમાં દાખલ કર્યો છે જેનાથી વિષયનું સ્પષ્ટીકરણ, વધુ થાય છે.
•
પૂ. ગુરુદેવની ઉપર ાણે સરસ્વતી માતાની અમાલકુપા છે! વિદ્યાદેવી એમના ઉપર જાણે તુષ્ટ છે,- એટલે. જે વિષયનું વિવેચન હાથ પર લે છે તે ખૂબ · જ ચમકી ઊઠે છે. વળી ખૂબી એ છે કે ક્યાંય પણ. શામર્યાદાના ભંગ તે થવા દેતા નથી. પૂજ્યશ્રી ખરેખર શાસ્ત્રોના અદ્ભુત જ્ઞાતા છે, એટલું જ નહિ, પરંતુ. શાસ્ત્રોના આધારે ઉચિત દેશ–કાળ પારખવાની તેમનામાં ઊંડી સૂઝ છે, અને તેથી જ આજ સુધી શ્રીસ'ધના હિતમાં તેઆશ્રીએ જે મક્કમ પગલા ભર્યાં છે, તેને શાપ્રેમી સુનઃ વગે ખૂબ ખૂબ આવકાર્યો છે. અજ્ઞાનીઓનાં તાફાન સામે અડગ રહેવાની ક્ષમતા તેઓએ આત્મસાત્ કરેલી છે, અને તેથી જ દિન પ્રતિદિન તેમની પ્રતિભામાં વધારા થતા આન્યા છે. પૂજ્યશ્રી આવા અનેક ગ્રન્થાના નિર્માણ દ્વારા શ્રીસઘ ઉપર ખૂબ ઉપકાર ચિરકાળ પર્યન્ત કરતા જ રહે, અને અધિકૃત જિજ્ઞાસુ વગ તેમના રચેલા ગ્રન્થરતાના સ્વાાયથી સતત લાભાન્વિત થતા રહે, એ જ શાસનદેવને પ્રાર્થના.
:
*
વિ.સં. ૨૦૬૦
.
લિ.
આચાર્ય વિજય જયસુંદર સૂરિ
Page #19
--------------------------------------------------------------------------
________________
‘ન્યાય’ ભૂમિકા
जयइ सुआणं पभवो तित्थयराणं अपच्छिमो जयइ । जयह गुरू लोगाणं जयह महप्पा महावीरो ॥१॥
શ્રી નંદીસૂત્ર આગમમાંની પ્રાર`ભની આ મ`ગળ ગાથા છે. એના અથ એ છે કે શ્રુતેાનુ' અર્થાત્ આગમાનું ઉત્પત્તિસ્થાન એવા શ્રી મહાવીર સ્વામી જયવ'તા વર્તે છે. ચાવીસ તીર્થંકરામાં એ અતિમ તીર્થં‘કર જયવતા વતે છે. લેાકેાના એ ગુરુ જયવતા વર્તે છે. સ વાતે મહાનતાને જેમના આત્માએ ધારણ કરી છે એવા એ મહાન આત્મા મહાવીર સ્વામી ભગવાન જયવંતા વર્તે છે.
આમાં ભગવાનના ચાર અતિશય બતાવ્યા છે. શ્રુતાનું ‘મૂળ ઉત્પત્તિસ્થાન' એટલે ‘એ શ્રુતને મૂળમાં પ્રકાશનાર કેવલજ્ઞાનને ધરનારા', એમ કહેવામાં (૧) ‘જ્ઞાનાતિશય’ બતાવ્યા: અતિમ તીર્થંકર’ અર્થાત્ ‘તીને (શાસનને) કરનારા' એમ કહીને (૨) ‘વચનાતિશય’ સૂચન્યા. લેાકાના એટલે કે ઈન્દ્રાદિ સહિત લેાકેાના પૂજ્ય એમ કહીને (૩) ‘પૂજાતિશય’ સૂચવ્યેા, અને મહાન આત્મા એટલે કે સ દોષથી રહિત એમ કહીને (૪) ‘અપાયાપગમ' અતિશય સૂચવ્યા. હવે અહીં પ્રશ્ન છે કે,
પ્ર૦–મહાવીર ભગવાન સુગાળ વમવો અર્થાત્ શ્રુતાનુંઆગમાનું ઉત્પતિ સ્થાન છે એમ બહુવચનથી શા માટે કહ્યું ? મુઅસ પમવો એમ કહીને શ્રુત-એટલે કે સકલશ્રુત સમૂહનું ઉત્પત્તિ-સ્થાન એમ એકવચનથી કેમ ન કહ્યું ? ‘મુબાળ-શ્રુતાનાં’ એમ બહુવચન શા માટે ?
Page #20
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા ઉ૦-એમ તે જોવા જઈએ તો શ્રુત–અર્થાત્ દ્વાદ- શાંગી આગમના સૂત્રોના રચયિતા તો ભગવાન નહિ, પણ ગણધર મહારાજ જ હોય છે; તેથી એ શ્રુતનું ઉત્પતિ–સ્થાન તે ગણધર ગણાય, પણ ભગવાન કેવી રીતે ગણાય છે પરંતુ અહીં એ સમજવાનું છે કે ગણધરો (શ્રતથી) દ્વાદશાંગી સૂત્રની રચના, ત્યારે જ કરી શકે છે કે જે પહેલાં એમને તીર્થકર ભગવાન આખી દ્વાદશાંગીના સારરૂપે “qન્ને વા? વિખે ” “પુરૂ વા” એવા ત્રિપદી સૂત્ર આપે છે. એ સાંભળતાં ગણધર મહારાજાને શ્રુત જ્ઞાનાવરણને ઉતકૃષ્ટ પશમને પ્રગટ થાય છે, સાથે
ત્પાતિક, કાર્મિકી, નિચિકી, અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિના સહકારથી સૌથી પહેલાં મહાસાગર જેવા ચોદ “પૂર્વ શાસ્ત્રોની રચના કરે છે. માટે જ એને પૂર્વ એવું નામ આપવામાં આવ્યું છે. એની સાથે પૂર્વગત’ વગેરેની રચના કરે છે, જે કુલ મળીને “ષ્ટિવાદ' નામનું ૧૨ મું અંગ કહેવાય છે. અને પછી આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે ૧૧ અંગ આગમોની રચના કરે છે. આમાં બારમું અંગ “દષ્ટિવાદ' નામનું છે, અને એમાં ઉપરોક્ત ચૌદપૂર્વ શ્રુતને સમાવેશ થાય છે. - આ દ્વાદશાંગી આગમએ સમ્યકુશ્રુત કહેવાય છે. આમ એ ગણધરની રચના છતાં એનું મૂળ ઉત્પત્તિ સ્થાન જેમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી વગેરે છે, તેમ જગતમાં પ્રવર્તતા મિથ્યાશ્રુતેનું મૂળ ઉત્પત્તિસ્થાન પણ તીર્થકર
Page #21
--------------------------------------------------------------------------
________________
સુતનું ઉદ્ભવસ્થાન ભગવાન જ છે, દા. ત. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલા, બીજા, ત્રીજા આરાના યુગલિક કાળ સુધી ધર્મ, શાસનનું અસ્તિત્વ જ નહોતું. તે ત્રીજા આરાને છેક છેડે વીતરાગ સર્વજ્ઞ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાને ધર્મશાસન સ્થાપ્યું, પછીથી એ ધર્મશાસનમાંથી મનફાવતા એક એક અંશ યાને નયને લઈને બીજા બીજાઓએ પિતાના મિથ્યા ધર્મો પ્રવર્તાવ્યા, અને મિથ્યાશાસ્ત્રો રચ્યા. એટલે આ મિશ્યા શ્ર–શાસ્ત્રોનું ખરેખર મૂળ ઉત્પત્તિસ્થાન જોઈએ તે ઋષભદેવ ભગવાનને જ કહેવા પડે. તેથી ભગવાનને “સુર” શ્રુતના નહિ, પણ “
તેના ઉપનિઅન એમ બહુવચન કર્યું. . પ્ર-તીર્થકર ભગવાન એક મિથ્યાશ્રુતનું ઉ૫ત્તિ સ્થાન એમ કહેવું એ અજુગતું નથી લાગતું? એમાં ગવાનનું ગૌરવ ન હણાય - ઉ–ના, ગભરાઈ ઉઠવાની જરૂર નથી, કેમકે
કર ભગવાનની વાણું સર્વ નથી સમન્વિત હોય છે. નય એટલે કે વસ્તુને જોવાની દ્રષ્ટિનો કે જયારે ક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા અનેક ધર્મો હોય છે, અને તે તે ધર્મ જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા હોય છે, ત્યારે એમ કહેવાય કે વસ્તુમાં વિરુદ્ધ પણ દેખાતા તે તે ધર્મો, તે તે નયથી, તે તે અપેક્ષાથી રહેલા છે. જુદા જુદા જનેતર ધર્મદર્શનકારાએ આમાંથી પોતાની સ્કૂલ બુદ્ધિને બેસે એવા એક એક નયને પકડીને તત્ત્વ-વ્યવસ્થા
'
Page #22
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા ગોઠવી.એનું જ નામ બૌદ્ધદર્શન, ન્યાયદર્શન વગેરે. માત્ર એક એક નય-દષ્ટિના હિસાબે એ એકાત દર્શન તરીકે પ્રસિદ્ધ થયા. એમાં મોટી ખેડ એ રહી કે એમણે અમુક અમુક જ ધર્મ લીધા, અને એ જ વસ્તુમાં રહેલ એનાથી વિરુદ્ધ દેખાતાં બીજા ધર્મ ન લીધા. ઉપરથી આ ધર્મોનું એમણે ખંડન કર્યું, અર્થાત્ ઈન્કાર કર્યો. ' દા.ત. ગુણને દ્રવ્યથી ભિન્ન એટલે કે એકાંતે ભિન્ન . માન્યા, પણ એમાં તે એને સંબંધ જુદો માન પડે એ પણ ભિન્ન મનાય એટલે એનેય જુદો સંબંધ...એમ અનવસ્થા ચાલે ! અર્થાત્ સંબંધેની કલ્પનાને અંત જ ન આવે. તેથી વાસ્તવમાં ગુણને પહેલેથી જ ભિન્ન-ભિન્ન માનવે યુક્તિયુક્ત છે. એટલે જ, માત્ર જૈન દર્શન જ સભ્યશ્રુત બન્યું.'
અન્ય દર્શનીઓએ મિથ્યાશ્રુતેમાં પોતે જે ઈષ્ટ અને એનાથી સિદ્ધ થતા ધર્મને ગ્રહણ કર્યા–માન્યા, તે મૂળ તે તીર્થકર ભગવાનની વાણીમાંથી જ લીધેલા, માટે મિથ્યાશ્રુતનું મૂળ ઉત્પત્તિ-સ્થાન ભગવાન બન્યા. છતાં આમાં કાંઈ ભગવાનને લાંછન નથી; કેમકે એમણે તે અનેક દૃષ્ટિએ અને અનેક દૃષ્ટિથી સિદ્ધ થતા બધા ધર્મોને પ્રકાશ આપેલે; પરંતુ પછીથી વસ્તુના કેઈ કે ધર્મને પાછળવાળાએ એકાંતે પકડવાં, અને તે એકાંતવાદથી જ એમનું દર્શન એમનું શ્રત મિશ્યા બન્યું. એમાં દેષ તે તે તે દશનકારાનો છે. એટલે મિથ્યાશ્રુત પ્રવર્તવામાં ગુનેગાર તે વસ્તુને એકાંતે પકડનાર તે તે શનકાર છે,
Page #23
--------------------------------------------------------------------------
________________
મિથ્યાશ્રુતના ઉદ્ભવ
પશુ ભગવાનના વાંક નહિ. જેમકે દાળ બનાવનારે ઢાળ સારી બનાવી.... પણ કોઇને માળી લાગી અને એમાં એણે વધુ મીઠુ નાખ્યુ. તેથી દાળ ખારી ખની. તા અહી દાળ ખારી થઈ એમાં વાંક કેાના ? તે કે મીઠું નાખનારને વાંક છે, નહિ કે દાળ બનાવનારના
સારાંશ, આ અવસર્પિણી યુગમાં જગત જ્યારે મેહ અને અજ્ઞાનની નિદ્રામાં ધારતું હતુ. અને એને જ્યારે ધર્મ”, ‘તત્વ', ‘શાસ્ત્ર', 'ચેાગ', ‘માક્ષ’...વગેરે શબ્દનીય ગમ નહાતી ત્યારે શ્રી ઋષભદેવ પ્રભુએ પહેલ પહેલુ ધર્મ અને તત્વ આદિ સંબધી સમ્યક્ શ્રુતજ્ઞાન આપ્યું, અને જગત એ સમજતુ થયુ. ‘તત્વામાં' જીવ, અજીવ આદિ નવ તત્ત્વા તથા ધર્માસ્તિકાયાદિ ષડ્ દ્રવ્યા; અને ધર્મ માં સમ્યક્ દન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ તથા દાન-શીલ—તપ-ભાવનાંરૂપ ધર્મ, તેમજ અધ્યાત્મ–ભાવનાધ્યાનાદિ ચેાઞસ્વરૂપ ધર્મના પ્રકાશ આપ્યા. એમાં પણ વિશેષે કરીને આ ધર્મ-તત્વને અને વિશ્વના પદાર્થાને, દ્રવ્યષ્ટિ અને પર્યાયદૃષ્ટિ, એમ એ દૃષ્ટિએ ઓળખાવ્યા. દા.ત. જો પૂછવામાં આવે કે વિશ્વ શું છે? તા કહેવાય કે વિશ્વ એ ષડ્વન્મ્યાના સમૂહ છે,' અને વિશ્વનુ સંચાલન શી ચીજ છે? તા કહેવાય કે આ ષડ્ દ્રગૈાનાં ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાએ યાને પલટાતા પર્યાયના ઉત્પત્તિ-વિનાશ છે.
હવે આમાં દ્રવ્ય—દૃષ્ટિએ જોઈએ તે આત્મા, આઓકોશ આદિ પદાર્થો ‘નિત્ય' છે. અનાદિના છે, અને સકાળ
Page #24
--------------------------------------------------------------------------
________________
ન્યાય? ભૂમિકા રહેવાના છે. જ્યારે પર્યાય-દૃષ્ટિએ જોઇએ તેમાં એ ‘અનિત્ય' છે. સત્ત ભગવાને તે! વિશ્વના પદાર્થોના વિચાર યાને પદાર્થોની ઓળખ, દ્રવ્ય-દૃષ્ટિએ અને પર્યાય-દૃષ્ટિએ એમ દ્રવ્ય—પર્યાય ઉભય દૃષ્ટિએ આપી. પરતું મિથ્યાદર્શનવાળા કાઈએ: એકલી દ્રવ્યદૃષ્ટિ લીધી અને આત્મા પરમાણુ વગેરેને એકાંતે નિત્ય કહ્યા. દા.ત. ન્યાયદર્શનાએિ. ત્યારે ખીજાએ એકલી પર્યાયષ્ટિ લીધી ને વિશ્વના સમસ્ત પદાર્થાને એકાંતે ક્ષણિક કહ્યા, દા.ત. બૌદ્ધદ ને.
આમ વિશ્વના તત્વાનુ નિરૂપણ મૂળ સર્વાંગ ભગવાને બતાવેલ વિશ્વના પદાર્થોમાંથી ખીજા દ્રુનાએ કર્યુ”, છતાં • તે મિથ્યા એટલા માટે છે કે એમણે, એજ પદાર્થાના બીજી દૃષ્ટિએ જે વિચાર હતા, તેને અવગણ્યા અને એનું ખંડન કર્યું.... દા.ત. તર્જની આંગળી મધ્યમા તર્જની અનામિક કનિષ્ઠાથી લાંબી છે અને
કનિષ્ઠ
મધ્યમાથી ટૂંકી છે. હવે આ બેમાંથી એક જ ષ્ટિએ મડન કરે કે તર્જની આંગળી ટૂંકી જ છે, તેા તે ખાટું મ"ડન
છે; કેમકે એજ આંગળી ટૂંકીની સાથે ખીજી આંગળીની અપેક્ષાએ લાંખી પણ છે. એમ આત્મા ખરેખર દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, પણ પર્યાચદૃષ્ટિથી અનિત્ય પણ છે, કેમકે એની અવસ્થા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. મનુષ્ય-આત્મા
Page #25
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત ઉદ્દભવ મરે છે ત્યારે એ જ દેવ–આત્મા તરીકે જન્મે છે. એ વળી લાંબે ગાળે મરે છે, અને પછી તિર્યંચ-આત્મા તરીકે જન્મે છે. આમ આત્મા નિત્ય પણ છે ને અનિત્ય પણ છે; અને બનને હકીકત યાને નિત્યતા–એનિત્યતા નિત્યાનિત્યતા પ્રમાણુસિદ્ધ છે. છતાં એકાંત દર્શનવાળા અલબત વસ્તુને પ્રમાણસિદ્ધ એક અંશને સ્વીકાર કરે છે, એ એમની લાયકી છે; પરંતુ પ્રમાણસિદ્ધ બીજા અંશને વિરોધ કરે છે, ખંડન કરે છે, એ એમની મોહ-મૂઢતા છે. તાત્પર્ય,
ન્યાય-વૈશેષિક વગેરે દર્શને આત્માને માત્ર દ્રવ્યદષ્ટિએ જોઈ એકાંતે નિત્ય કહે છે, અને પ્રમાણસિદ્ધ, યાને પર્યાયાષ્ટિથી સાબિત થતી, અનિત્યતાનો વિરોધ કરે છે એ એમની મૂઢતા છે. - સારાંશ...મિથ્યાદર્શનના મૃત(ત્રશાસ્ત્ર) કેઈ એક
કેત દષ્ટિથી પદાર્થનું નિરૂપણ કરી શકયા, તે એ કયાથી કરી શકયા ? તે કે મૂળમાં તીર્થકર ભગવાને અનેક સત્ દષ્ટિથી વિશ્વના પદાર્થોને પ્રકાશ આપે ત્યારે જે એ કરી શકયા. એટલે કહેવાય કે મિથ્યા તે પણ મૂળ ઉત્પત્તિ-સ્થાને તીર્થકર ભગવાને છે.
" ભગવાને અનેક નયમય સમ્યકશ્રુત પ્રવર્તાવ્યું, એમાંથી. એકાદ એકાદ નયને લઈને મિથ્યાશ્રુત પ્રત્યે એટલે જ આન દઘનજી મહારાજે ગાયું કે ષડ્રદર્શન જિને–અંગ, ભણજે અર્થાત્ જૈનેતર દર્શને એ જિનના એટલે કે જનદર્શનના અંગ કહેવાય.
Page #26
--------------------------------------------------------------------------
________________
ન્યાયઃ ભૂમિકા
આમાં, જેવી રીતે અગમય શરીરમાં હાથ-પગ વગેરે અંગેા રહેલા કહેવાય, પરંતુ હાથ કે પગ વગેરે એક એક અંગને શરીર ન કહેવાય; એ રીતે અ ંગભૂત તે તે મિથ્યાદના જૈનદર્શનમાં ભળેલા ગણાય; પરંતુ તે તે દર્શનમાં જૈનદન ભળેલું ન ગણાય. જેમકે સાગરમાં નદીએ ભળેલી છે પરંતુ નદીએમાં સાગર ભળેલા નથી.
પ્ર૦-જો મિથ્યાશ્રુત સભ્યશ્રુતમાં ભળેલુ છે તે તે અમાન્ય કેમ ?
ઉ~જૈનદર્શને વાસ્તવમાં અપેક્ષાવિશેષથી માન્ય કરેલ વસ્તુધમ ના બીજા દર્શનકારી વિરાધ કરે છે. માટે તે અમાન્ય ઠરે છે.
૭. નયં
જૈન દર્શન ૭ નય માને છે. નય એટલે વસ્તુને અમુક અશે જોવાની દૃષ્ટિ. દા. ત. વસ્તુને સામાન્ય રૂપે પણ જોઈ શકાય અથવા વિશેષ રૂપે પણ જોઈ શકાય. દા.ત. કાઈ ઉદાર માણુસ કહે કે ભાઈ ! આપણા તરફથી માનવશહત કરી; ‘માસ બ્રાહ્મણ છે ? કે વૈષ્ણવ ” એ કાંઈ જોશેા નહિ, લેવા આવેલા માણસ છે ને ? એટલુ જ જો એ' આ એણે ‘માનવ' વસ્તુના મનુષ્યપણારૂપી સામાન્ય અશને લઈને દાન પ્રવર્તાવ્યુ. ત્યારે કાઈ એમ કહે આપણે જે તે માણસને રાહત નથી કરવી, કિન્તુ બ્રાહ્મણને જ રાહત કરેા' તા એણે માનવવસ્તુમાં બ્રાહ્મણત્વ રૂપ વિશેષ અંશ લઈને દાન પ્રવર્તાવ્યું.
Page #27
--------------------------------------------------------------------------
________________
સાતે નય
" ના ૭ છે. (૧) મગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (8) જુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭) એવુંભૂતઆમાં નિગમનય સામાન્ય અને વિશેષ બને અંશને લઈને પ્રતિપાદન કરે છે. સંગ્રહનય સામાન્ય અંશને લઈને પ્રતિપાદન કરે છે વ્યવહારનય વિશેષ અંશને " , , ઋજુસૂત્રનય માત્ર વર્તમાન અંશને
શબ્દનય વસ્તુના નામ(શબ્દ)ની દષ્ટિએ વ્યવહાર કરે છે. ત્યારે સમભિરૂઢનય શબ્દની વ્યુત્પત્તિના આધારે વ્યવહાર કરે છે. એટલે સમભિરૂઢનયથી ઇંદ્ર જુદો અને પુરંદર જુદો. એવંભૂત નય શબ્દની વ્યુત્પતિ જે કાળે લાગુ થઈ રહી યાને કામ કરી રહી હોય, તે કાળે જ તેને તે તરીકે વ્યવહાર કરે છે. | દા. ત. ઈન્દ્ર સભામાં સિંહાસન પર બેઠા હોય ત્યારે જ ઈન્દ્ર, અર્થાત્ એ ઇદ્રપણાની અશ્વયં શભા સહિત હોય છે, માટે એ જ વખતે એ ઇંદ્ર કહેવાય, બાકી સિંહાસન પરથી ઉતરી ગયા પછી એવંભૂત નયથી ઈન્દ્ર ન કહેવાય. - બીજી રીતે જોઈએ તે બળે નયન જેડકા પણ છે. દા. ત. દ્રવ્યાર્થિક નય-પર્યાયાર્થિક નય; જ્ઞાનનયક્રિયાનય; શબ્દનય–અર્થનય; નિશ્ચયનય-વ્યવહારનય. વસ્તુને દ્રવ્યદષ્ટિએ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયદષ્ટિએ જુએ તે પર્યાયાર્થિક નય. દા.ત. રાજાના બે બાળપુત્ર, એમાં એક બહાર ખેલવા ગયે છે, અને બીજે જે મહેલમાં
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૦
“ન્યાય ભૂમિકા બેઠે છે એ જક પકડે છે કે મારે આ સેનાને હાથી રમવા ન જોઈએ, મારે તે સેનાને ઘોડે જોઈએ. રાજાએ માણસ સાથે તેની પાસે એ લઈને મેક. તરત એ ઘેડે બનાવડાવી લાવ્યા. એ બાળક ખુશી થયો, પરંતુ જે બહાર હતું તે અંદર આવી રોવા લાગ્યા “મારે હાથી કયાં ગયો?' આ પ્રસંગમાં બે બાળકોની વસ્તુના પર્યાય ઉપર દષ્ટિ છે તેથી ઈચ્છિત પર્યાય ઘેડ મેળવનાર બાળક રાજી થયો. અને એને નહિ ઈચ્છનાર બાળક એ જતાં નારાજ થયા, હરખશોકમાં - બનેની પર્યાય-દષ્ટિ છે. ત્યારે રાજાને હરખ-શોક નથી; કેમકે એની દ્રવ્યદષ્ટિ છે. સુવર્ણના હાથી-ઘોડાના રમકડામાં મુખ્ય જે સુવર્ણ દ્રવ્ય, એ સેનું કાયમ છે. જુનું ગયું નથી નવું આવ્યું નથી, તેથી રાજને મધ્યસ્થભાવ છે, ન શોક, કે ન હરખ. માટે જુદી જુદી લાગણીના જુદા જુદા કારણે હોવા જોઈએ, એ હિસાબે એક જ વસ્તુમાં દ્રવ્ય અને પૂર્વ ઉત્તરે પર્યાય એમ ત્રણેય માનવા જોઈએ. '
જ્ઞાન-ક્રિયાનયમાં જ્ઞાન નયવાળ કહે છે કે “ક્રિયા ક્રિયા શું કરે છે? જ્ઞાન વિનાનું બધું ધૂળ. આંધળા ગમે તેટલું ચાલે, ઈષ્ટ સ્થાને છેડે જ પહોંચે ? માટે જ્ઞાનનું જ મહત્વ છે.” ત્યારે ક્રિયાનયવાળો કહે છે “જ્ઞાન. જ્ઞાન શું કરો છો? મોટી નદીમાં તણાતા માણસ પાસે કેમ તરાય? એવું જ્ઞાન ઘણું હોય પરંતુ એ જે તરવાની કિયા ન કરે તો, ડૂબી મરે એકેક નર્યા આમ તાણે છે,
Page #29
--------------------------------------------------------------------------
________________
ાવાદ
પરંતુ જેના દર્શન બંને નયને માન્ય કરે છે, અને તે તે અપેક્ષાએ એને લાગુ કરે છે. દા.ત. જીવે અનંતકાલમાં ચારિત્રની ક્રિયાઓ બહુ કરી, છતાં એનો નિસ્તાર કેમ ન થયે? તે કહેવાય કે એનામાં સભ્યજ્ઞાન યાને સમ્યગદર્શન યુક્ત જ્ઞાન ન હતું માટે એને મેક્ષ ન થયે.. અહીં જ્ઞાનની મુખ્યતા કરી. શ્રેણિક-કૃષ્ણ જેવા આત્મામાં સમ્યગ્ગદર્શન–જ્ઞાન તે હતા, છતાં કેમ અટકી ગયા? તે કહેવું પડે કે એમનામાં વિરતિ(પાપત્યાગની પ્રતિજ્ઞા -- ની ક્રિયા નહતી માટે અટક્યા. આમાં ક્રિયાની અગત્યતા બતાવી. આમ જૈનદર્શન સ્યાદવાદી–અનેકાંતવાદીદર્શન છે.
' - તત્ત્વ-મેક્ષમાર્ગ બંનેમાં સ્યાદવાદ
ઈતર દશનેમાં તત્ત્વ-વ્યવસ્થા જેમ વસ્તુના અમુક અમુક અંશને લઈને છે. દા.ત. દ્રવ્યઅંશ–પર્યાયઅંશ, શબ્દ
શ–અર્થ અંશ, જ્ઞાનઅંશ-કિયાઅંશ, વગેરેને લઈને છે, તેમ મોક્ષમાર્ગ પણ ઈતર દર્શનેમાં માત્ર એકાદ એકાદ. ષ્ટિને આગળ કરીને નક્કી કરવામાં આવે છે. તાત્પર્ય, દા. ત. ન્યાય વૈશેષિક દર્શન કહે છે કે “તત્વજ્ઞાનથી મોક્ષ થાય. સાંખ્ય-ચોગદર્શન કહે છે કે “જ્ઞાન અને વૈરાગ્યથી મિક્ષ થાય.” એમાં જ્ઞાન તરીકે પ્રકૃતિ-પુરુષના ભેદનું- હું પ્રકૃતિથી જુદો છું” એવું જ્ઞાન ખાસ કારણ છે. મીમાંસા દર્શન માત્ર ક્રિયાકાંડ પર જ ભાર મૂકે છે. વેદાન્તદર્શન “તત્વમસિ' એ વેદાનત વાક્યના શ્રવણ-મનન
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨
ન્યાય ભૂમિકા નિદિધ્યાસન દ્વારા આત્મદર્શનથી મોક્ષ માને છે. બૌદ્ધદર્શન “સર્વ–ક્ષણિકત્વ અને વૈરાગ્યની વાસનાથી મેક્ષ માને છે, ત્યારે જનદર્શન સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીથી મોક્ષ માને છે.
જૈનેતર દશનેની તત્ત્વ વ્યવસ્થા કદાચ ઉપલક દ્રષ્ટિએ આકર્ષક અને સાચી લાગે, પરંતુ એને કષ છેદ અને તાપની પરીક્ષાના મેદાનમાં ઉતારવામાં આવે ત્યારે પૂરેપૂરી ઉત્તીર્ણ થતી નથી, નપાસ થાય છે.
શાની ત્રિવિધ પરીક્ષા જેમ સોનાની ત્રિવિધ પરીક્ષા થાય છે. (૧) કષકસોટીના પત્થર પર સોનાને ઘસી જવામાં આવે છે, પછી વહેમ પડતાં (૨% છીણથી એને છેદીને જોવામાં આવે છે, એમાંય વહેમ પડતાં, (૩) છેલે અગ્નિમાં નાખીને તપાસી જોવામાં આવે છે, એમ શાસ્ત્રોની અથવા ધર્મોની કષ, છેદ અને તાપ એમ ત્રણ પરીક્ષા થાય છે.
. (૧) કક્ષ પરીક્ષા – આ પરીક્ષામાં એ તપાસવાનું કે તે તે ધર્મના શાસ્ત્રમાં યા ધર્મમાં ચોગ્ય વિધિ નિષેધ છે કે નહિ? જે હોય તે એ કષ પરીક્ષામાં પાસ ગણાય. દા. ત. “તપ: સ્વાધ્યાયાદિ વર્તવ્ય (વિધિ વાકય)
“હિંસાદિ ન વર્તમ્' (નિષેધ વાય) તપ-સ્વાધ્યાય આદિ સત્કૃત્ય કરવા હિંસા ( જુઠ
Page #31
--------------------------------------------------------------------------
________________
શાસપરીક્ષા
૧૩. અનીતિ) આદિ અપકૃત્ય નહિ કરવા. આ બધું જન દર્શનમાં છે, માટે એ “કલ પરીક્ષામાં પાસ ગણાય. " (૨) છેદ પરીક્ષા – આ પરીક્ષામાં એ તપાસવાનું કે ઉક્ત વિધિ–નિષેધને અનુરૂપ આચાર એટલે કે એનું પિષણ સમર્થન કરે એવા આચારો બતાવ્યા છે ? કે ઊલટું એનું ખંડન થાય એવા આચારે બતાવ્યા છે? અર્થાતુ એ વિધિ-નિષેધના બાધક બને એવા આચારની પ્રવૃત્તિ બતાવી છે ? વિધિ-નિષેધના પાલનને અનુકૂળ આચારચર્યા બતાવી હોય, તે તે છે પરીક્ષામાં પાસ ગણાય. * દા. ત. વેદશાસ્ત્રમાં પહેલાં નિષેધ તે કર્યો કે “ના હિંચતું સર્વમૂરિ” “કેઈપણ જીવની હિંસા નહિ કરવી એટલે કષ પરીક્ષામાં એ પાસ થયા ગણાય પરંતુ પછી એની ચર્ચા યજ્ઞ-યાગનદીનાન–હેમ ઈત્યાદિની એવી બતાવી કે જેમાં હિંસા થવા દ્વારા ઉપરોક્ત નિષેધ–આજ્ઞાને ભંગ થાય છે, માટે તે વેદશાસ્ત્ર છેદ-પરીક્ષામાં નાપાસ ગણાય. જ્યારે જૈનદર્શનના શાસ્ત્રોમાં સમિતિ– ગુપ્તિ વગેરે ચર્ચા એવી બતાવી કે જે વિધિ નિષેધની આ ઉપષ્ટભક સમર્થક બને છે. માટે તે છેદ પરીક્ષામાં પાસ થઈ જાય છે.
(૩) તાપ પરીક્ષા :-આ પરીક્ષામાં એ તપાસવું કે વિધિ નિષેધ અને ચર્યા સાથે સંગત થાય એવી તરવ-વ્યવસ્થા અને સિદ્ધાને એમાં માનવામાં આવ્યા છે કે કેમ ? જનેતર દશામાં એકાંતવાદને એવો
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪
ન્યાય? ભૂમિકા
સૈદ્ધાન્તિક આગ્રહ રાખવામાં આન્યા છે કે એના પર વિધિ-નિષેધ-ચર્યા સંગત જ ન થાય, ઘટી જ ન શકે. હવે જુઓ, પાત`જલ ચેાગદર્શન જેવા કદાચ એવા હિંસક -યજ્ઞ વગેરે. પાપમય આચાર ન માનેં તાપણું એના “એકાંતવાદના સિદ્ધાન્ત પર એ મિથ્યા બની જાય છે. પૂછે, પ્ર૦-એક્રાન્તવાદના સિદ્ધાન્ત પર તત્ત્વવ્યવસ્થા કેમ
=
-બાટી ?
-આત્મા એક જ છે” એવા સિદ્ધાન્ત માનવામાં હિસા ાની ? આત્મા એકાંતે નિત્ય છે' એવા સિદ્ધાન્ત માનવામાં હિંસા કરી જ કેવી રીતે શકે ? કેમકે આત્મા એકાન્ત નિત્ય જ હાવાથી એની હિંસા એટલે કે એના નાશ–પરિવર્તન થઈ જ ન શકે. તેમજ હિંસા કરનારા આત્મા પણ એકાંતે નિત્ય છે તેથી એમાં કશે। ફેરફારજ ન હાય. એટલે અહિંસક ભાવમાંથી હિંસક ભાવનું પરિ વતન પામી શકે જ નહિં, તેમ હિંસાનું નરકાદિ ફળરૂપ પરિવર્તન પણ્ નિત્યમાં ન આવી શકે, જ્યારે જૈનદશનની આદર અનેકાંતવાદના સિદ્ધાન્ત હાવાથી બધુ ઘટી શકે છે. અહી' પ્રશ્ન થાય,
પ્ર૦- આ ત્રિવિધ પરીક્ષા-વિધિમાં જૂનશાઓ અને • જૈનધમ જ કેમ પાસ થાય છે ? ને બીજા ધર્મ કૅમ નહિ ? ઉ– જૈનધમ નાં તત્ત્વા સિંદ્ધાન્તા અને મેાક્ષમાર્ગ ભગવાનના કહેલા છે, તેથી એમનાં વચનમાં અને એમણે કહેલી વસ્તુમાં મીનમેખ ફરક ન પડે. આ સર્વજ્ઞ
સ્વ
Page #33
--------------------------------------------------------------------------
________________
એકાન્ત-અનેકાન્ત ઔપચારિક નહિ અર્થાત્ “ઘણું જાણે માટે સર્વ” એમ નહિ, કિંતુ વાસ્તવિક સર્વજ્ઞ હોય છે, અર્થાત્ સર્વજ્ઞતા યાને કેવળજ્ઞાનથી ભૂતકાળના અને ભવિષ્યના પણ અનંત અનંતકાળના સમસ્ત જગતના, સમસ્ત દ્રવ્યોના, સમસ્ત પર્યાયે જાણે છે, પ્રત્યક્ષ જુએ છે અને એવું જ્ઞાન પ્રગટયા પછી જ એ તત્વો અને માર્ગને ઉપદેશ કરે છે. તેથી એમાં લેશ પણ અસત્ય આવવાને સંભવ નથી. બીજા ધર્મમાં કઈ જ. આવ સર્વજ્ઞ અનંતજ્ઞાની હતા જ નથી, પછી એ તત્ત્વવ્યવસ્થા કેટલી બધી અપૂર્ણ અને પરસ્પર, વિસંવાદી બતાવે વળી શુભાશુભ વાણું– વિચાર-વર્તાવથી શુભાશુભ કર્મ બંધાય છે; પરંતુ એ અનીન્દ્રિય છે, બાહ્ય ચક્ષુ વગેરે ઈદ્રિથી દેખાય-જણાય નહિ. પછી એના અંગે કાંઈ બેલવું એ માત્ર તુક્કાબાજી જ હોય. ત્યારે વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે ત્રિકાળનું સમસ્ત જગત સંપૂર્ણ જ્ઞાનથી. યથાવસ્થિત પ્રત્યક્ષપણે જુએ છે, એટલે કહી શકે છે કે આવા આવા કૃત્યથી આવાં આવાં શુભાશુભ કર્મ બંધાય. વળી જીવે જાણે અજાણ્ય કલા પાક તેમ, એનાથી બંધાતા કર્મ પણ અનંતજ્ઞાની પ્રભુ પ્રત્યક્ષ દેખે છે. માટે સવજ્ઞના શાસનમાં તલ્લે કાળી સત્ય છે,
એકાંતવાદ અને અનેકાંતવાદ * જિનદર્શન અનેકાંતવાદી છે. જ્યારે ઇતર દર્શને એકાંતવાદી છે. અનેકાંતવાદ એટલે વસ્તુમાં જુદી જુદી
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૬
‘ન્યાય' ભૂમિકા
***
અપેક્ષાએ રહેલા પરસ્પર વિરુદ્ધ દેખાતા અનેક ધર્મોના સ્વીકાર કરવા તે. જો આમાંથી એકજ ધમના સ્વીકાર કરાય અને વિરુદ્ધ દેખાતા ધમ ના અપલાપ કરાય, નિષેધ કરાય, તેા તે એકાંતવાદ બની જાય છે. દા.ત. માટીને ઘડા સત્ છે' એમ કહીએ તે ભૃણ્મય તરીકે સત્ કહેવાય પરંતું સુવર્ણમય તરીકે અસત્ ગણાય. એ ઘડા સુવર્ણમય તરીકે સત્ નથી પણ અસત્ છે, એમ કહેવુ' પડે. તેથી અહીં ઘડો સતૂ પણ છે અને અસત્ પણ છે. એમ અનેકાંતાષ્ટિથી કહેવું પડે. ત્યારે જો ઘડા સત્ જ છે, અસત્ છે જ નહિ' એમ કહેવામાં આવે તે તે એકાંત પ્રરૂપણા કરી કહેવાય, અને તે ખાટી છે. વસ્તુની સાચી પ્રરૂપણા અપેક્ષાને ધ્યાનમાં લઈને થાય છે. દા. ત. જો કહા કે રામ પિતા છે, તેા તે પુત્ર લવણુ–અ કુશની અપેક્ષાએ પિતા કહેવાય છે. પર’તુ દશરથની અપેક્ષાએ રામ પિતા નથી એટલે કે રામ અપિતા છે, આમ રામમાં પિતૃત્વ અને અપિતૃત્વ અને ધર્મો આવ્યા. અલબત્ આ એ ધર્મ પરસ્પર વિરુદ્ધ દેખાય છે, કેમકે સવાલ થાય છે કે તે પિતૃત્વ છે તેા પછી ત્યાં અપિતૃત્વ શાનુ હાય ?' છતાં અપિતૃત્વ પણ છે. એ હકીકત છે માટે કહેવુ જોઈએ કે એકજ ઠેકાણે એકજ અપેક્ષાએ પિતૃત્વઅપિતૃત્વ અને ન હેાય, પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એ બંને હાઈ શકે છે.
:
"
આ અનેકાંતના હિસાબે આત્મા આત્મત્વના હિસાબે નિત્ય છે, પરંતુ મનુષ્યત્વ-દેવત્વની અપેક્ષાએ અનિત્ય છે
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૭
નિત્યાનત્ય આત્મા ] તેથી આત્માને નિત્યાનિત્ય માન જોઈએ. જનેતર દર્શનવાળા અહીં ભૂલા પડે છે. કેઈ તે આત્માને એકાંત નિત્ય માને છે, એને તે અર્થ એ, કે એ અનિત્ય નથી. તે પછી એનામાં મનુષ્ય–દેવ વગેરેના પરિવર્તન શી રીતે માની શકાય? કેમકે એમાં તે મનુષ્ય જ્યારે દેવ થાય ત્યારે મનુષ્ય-આત્માને નાશ (મૃત્યુ) અને દેવ આત્માની ઉત્પત્તિ (જન્મ) થઈ માનવું જોઈએ. એમ માનવા જતાં આત્મા અનિત્ય ઠર્યો! એ બતાવે છે કે આત્માને એકાંત નિત્ય માની શકાય નહિ, પરંતુ એક અપેક્ષાએ નિત્ય પણ છે, ને બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે, એમ માનવું જોઈએ. - ત્યારે આત્માને એકાંતે અનિત્ય યાને ક્ષણિક માનનાર બૌદ્ધ પણ એમ ભૂલા પડે છે કે ક્ષણિક મનુષ્યઅવસ્થા, દેવ અવસ્થા વગેરે જુદી જુદી અવસ્થાએ તે ખરી, પરંતુ એ કેની ? એ જોવું ભૂલી જાય છે. જે કહે કે આત્માની, તે એ બધી અવસ્થામાં આત્મા કાયમ રહ્યો, એટલે એને નિત્ય પણ માન જોઈએ.
નેતર દશને એકાંતવાદી હેવાથી પરસ્પરની વિરુદ્ધ માન્યતાઓને સમન્વય કરી શક્તા નથી, તેથી જ પરસ્પરના જોરદાર ખંડન મંડન કરે છે. ત્યારે જૈનદર્શન અનેકાંતવાદી હોવાથી વિવિધ અપેક્ષાઓને ન્યાય આપીને પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનેસમન્વય કરે છે.
ન કરે છે નથી, તેથી
જ છેવાથી
Page #36
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા પ્રવે- જે જૈનદર્શનમાં ઈતર ધર્મોને સમન્વય છે, તે પછી આવા જૈનેતર દર્શનનું અલગ અધ્યયન શા માટે કરવાનું? જૈનદર્શનના અધ્યયનમાંજ એ ઈતર દશનેનું જ્ઞાન આવી જાય ને? . .
ઉ– જૈનદર્શને અનેક નય-દષ્ટિએ બતાવી છે. તેમાંથી એક એક નયદષ્ટિ લઈને જુદાં જુદાં જૈનેતર દર્શન નીકળ્યા છે. તે તે દર્શનને અભ્યાસ કરતાં તે તે નય–દષ્ટિ વિસ્તારથી જાણવા મળે છે, તેથી અનેક દષ્ટિમય જૈનદર્શનને વધારે વિસ્તાર અને ઊંડાણથી સમજી શકાય છે. માટે જૈનેતર દશને અભ્યાસ જરૂરી છે.
આ પ્ર – જૈનદર્શન જે સઘળાય દશને પિતાનામાં સમાવી જ લેતું હોય, તે પછી માત્ર જૈન દર્શનના જ અભ્યાસથી કામ ન ચાલે?
ઉ– જૈનદર્શનમાં સઘળાય દર્શને સમાઈ જાય છે એ વાત સાચી, પરંતુ જેનદર્શનમાં સમાવિષ્ટ તે તે ઈતર દશનેને ઓળખી કાઢતાં આવડવું જોઈએને. એમ તે સામાયિક સૂત્રમાં ૧૪ પૂર્વો (=પૂર્વશાસ્ત્રો) સમાયેલા છે, પરંતુ એકલા એના અધ્યયનથી ચૌદ પૂર્વ ચેડા જ હાથમાં આવે? એ તે જુદા ભણવા જ પડે છે. તેવી રીતે (૧) અહીં દર્શને જુદા ભણવા પડે છે, ત્યારે જ એ જુદી જુદી નયદષ્ટિને વિસ્તાર હાથમાં આવે છે. અથવા તે કહો કે (૨) જૈનદર્શન એ, જુદા જુદા દર્શનેએ પકડેલી એકાંત નયદષ્ટિ ઉપર નક્કી કરેલા કાલ્પનિક ત
Page #37
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થ નામાભિધાન
૧૯
અને સિદ્ધાંતાનું, ખંડન કરે છે. એ ખંડન ત્યારે જ સમજવામાં આવે કે જ્યારે એ દુ નાનુ પેાતાનુ વક્તવ્ય શુ' શું છે એના ખ્યાલ હોય. માટે જુદા જુદા દનાના અધ્યયનની જરૂર છે.
પ્ર૦~ તા પછી એમાં પહેલા ન્યાય—દનનું જ અધ્યયન શા માટે ?
– કાશી (બનારસ)માં ખીજા દને સમજવા માટે ન્યાયન ચાવીરૂપ મનાય છે માટે ન્યાયદર્શનનુ અધ્યયન પહેલું કરાવાય છે. એનુ કારણ એ છે કે કેાઈ પશુ દેન સમજવા માટે એના પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષ યાને ખંડન—મ`ડન સમજવા - પડે; ને તે તર્ક–યુક્તિ પદાર્થ - વિશ્લેષણ વગેરે દ્વારા સમજાય. આ સમજવા માટે ન્યાય દન એ ભૂમિકાનું કામ કરે છે, ને એની પદ્ધતિ સમાવે છે.
ન્યાય-દશ નનુ અધ્યયન તર્ક સ`ગ્રહ, મુક્તાવલિ– દિનકરી, ન્યાય—કુસુમાંજલિ, તત્ત્વ-ચિંતામણિ વગેરે પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાયના અનેક ગ્રંથાથી કરાય છે. એ અધામાં સરળતાથી પ્રવેશ કરવા માટે ન્યાયની પરિભાષા સમજવી જોઇએ. તેથી અહી' ન્યાયની પરિભાષાનેા વિચાર કરવામાં આવે છે. માટે આ ગ્રંથનું નામ પ્રાય ભૂમિકા રાખવામાં આવ્યુ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
ન્યાય પરિભાષા જગતમાં પદાર્થ બે જાતના હોય છે,
(૧) અસંબંધિક યાને નિરપેક્ષ, અને (૨) સસંબંધિક યાને સાપેક્ષ.
(૧) કેટલાક પદાર્થ એવા છે કે જેનું નામ લેતાં જ એ પદાર્થ સમજાઈ જાય. દા. ત. “ઘડે” નામ લેતાં જ તુંબડાકાર વસ્તુ ખ્યાલમાં આવી જાય છે. આવા પદાર્થો નિરપેક્ષ યાને અસંબધિક પદાર્થ કહેવાય.
(૨) જ્યારે કેટલાક પદાર્થ એવા હોય છે કે જેનું નામ લેવા માત્રથી એ ચોક્કસ રૂપમાં નથી સમજતા, કિન્તુ એની સાથે એને સંબંધી જોડવામાં આવે ત્યારે જ એ સમજાય છે. દા.ત. જ્ઞાન, ઈરછા, સંચાગ, અભાવ વગેરે...આવા પદાર્થ સાપેક્ષ યાને સસંબંધિક પદાર્થ કહેવાય. એ શી રીતે ? એ સમજીએ,
કોઈ કહે “મને જ્ઞાન થયું તે સાંભળનારને એ જાણવાની અપેક્ષા (જિજ્ઞાસા) ઊભી રહે છે કે “શાનું જ્ઞાન થયું ?” તે કે “ભાઈ! તત્ત્વનું જ્ઞાન થયું. અહીં “જ્ઞાન” પદને “ત' પદની અપેક્ષા છે માટે તત્તવને જ્ઞાનને સંબંધી કહેવાય.
એમ ઈચ્છા થઈ તે શાની ઈચ્છા? તે કે મોક્ષની તે મેક્ષ એ ઈચ્છાને સંબંધી કહેવાય. ઈરછા કઈ ? તો કે મેક્ષ સંબંધી ઈચ્છા છે.
એમ “ઘડામાં સંગ છે તે શેને. સંયોગ? તે
Page #39
--------------------------------------------------------------------------
________________
-
ર૧
સાપેક્ષ-નિરપેક્ષ પદાથ] કે “જલનો,” અર્થાત ઘડામાં જલસંબંધી સંગ, જલ સાગ છે, એમ કહેવાય.
એમ “ભૂતલ પર અભાવ છે તે શેને અભાવ? તે કે ભૂતલ પર “ધટનો અભાવ, ઘટ સંબંધી અભાવ છે.
આમ આ જ્ઞાન-ઈચ્છા-સંગ-અભાવ વગેરે પદાર્થોને સમજવા માટે એના સંબંધીને જાણવાની અપેક્ષા રહે છે. અર્થાત સંબંધી પદાર્થને જ્ઞાન વિના જે પદાથેનું જ્ઞાન અસ્પષ્ટ રહેતું હોય તેવા પદાર્થોને સાપેક્ષ અથવા સસંબંધિક પદાર્થ કહેવાય.
આને વધારે સ્પષ્ટ કરીએ. કોઈ કહે મને ખાંસી થઈ તો ત્યાં ખાંસી શું ? તે ઝટ સમજાય છે. ' એટલે કે શાની ખાંસી? એવો પ્રશ્ન નથી ઊઠતો. અર્થાત - ખાંસીના સંબંધીને જાણ્યા વિના ખીસી ન સમજાય એવું
નથી, માટે ખાંસી એ નિરપેક્ષ અસંબંધિક વસ્તુ ગણાય. , પરંતુ જો એમ કહે કે મને જાણ થઈ એ સાંભળતાં
જ પ્રશ્ન યાને વિકલ્પ થાય છે કે ભાઈ! શાની જાણ?” ત્યાં * સામે કહે કે “ધંધાની જાણ થઈ ત્યારે જ “જા પદાર્થ ' ાલમાં આવે કે “ધંધા સંબંધી જાણ” માટે “જાણ એ
સસંબંધિક પદાર્થ કહેવાય. - હવે કઈ એમ કહે કે “અહીં ગરમી છે તે તરત આ જ સમજાય કે “અહીં ઠંડક નથી ઘામ છે.” એટલે ગરમી - એ નિરપેક્ષ=અસંબંધિક પદાર્થ થયે. અહીં પ્રશ્ન નથી
થતે કે “શાની ગરમી ? પરંતુ જો એમ કહે કે “અહીં - અભાવ છે તે તરત જ પ્રશ્ન થાય કે “શાને અભાવ ?
Page #40
--------------------------------------------------------------------------
________________
૬૨
ન્યાય ભૂમિકા
ઉત્તરમાં અહી... ‘પવનના અભાવ છે', ઠંડકના અભાવ છે’ એમ કહે ત્યારે એ અભાવ પદાર્થ ખરાખર સમજાય. માટે ‘અભાવ’ એ સાપેક્ષ યાને સસંબંધિક પદાથ થયા.
હવે, આમાં સસંધિક પદાર્થના સંબંધી એ જાતના હાય છે. કાઇ સંબધી ‘વિષય’ અને કેઇ સંબધી ‘પ્રતિયેાગી' ‘કહેવાય છે.
ન્યાયની પરિભાષા મુજબ ‘જ્ઞાન-ઈચ્છા-કૃતિ(=પ્રયત્ન) દ્વેષ-સ'સ્કાર' એ પાંચની સ'ખ'ધીને વિષય’ કહેવાય છે.
ત્યારે ‘અસાવ-સંચાગ-આધારતાદિ' ના સંબધીને પ્રતિયેાગી’ કહેવાય છે. ધ્યાનમાં રહે કે વિષય અને પ્રતિચેાગી છે તે સખ'ધી જ, પરંતુ
જ્ઞાનાદિનો સ’બધી તે વિષય, અને અભાવાદિના સંબંધી તે પ્રતિયેાગી. આ હિસાબે સસંબધિક પદાથ બે જાતના હાય છે. (૧) સવિષયક (૨) સપ્રતિયેાગિક
(જ્ઞાનાદિ) (અભાવાદિ) આમાં બન્ને છે તેા સસંખ`ધિક, દા. ત. ઘટ સ`ખ'ધિક જ્ઞાન, ઘટ સ ́ખધિક અભાવ; પરંતુ જ્ઞાનાદિ પાંચની વાત આવે ત્યારે સ...બધી' પદની જગ્યાએ ‘વિષય’પદ્મ મૂકવાનું, અને અભાવાદિની વાત આવે ત્યારે સંબધી' પદની જગ્યાએ ‘પ્રતિયેાગી' પ મૂકવાનું. આ હિસાબે ઘટ સંબંધિક જ્ઞાન
= घटविषयकं ज्ञानम्
-ઘટસિયાવિશ્વ: મા. ગાલાય.
Page #41
--------------------------------------------------------------------------
________________
સવિષયક-સપ્રતિયોગિકના દાખલા ]
૨૩ ઘરનું જ્ઞાન, અને ઘટને અભાવ, એ બનેમાં ઘટ એ સંબંધી છે, એટલે કે જ્ઞાન પણ ઘટસંબંધિક છે, - અને અભાવ પણ ઘટસંબંધિક છે, કિન્તુ ઉપરોક્ત ન્યાય પરિભાષામાં જ્ઞાન એ ઘટવિષયક કહેવાય, અને અભાવ એ ઘટપ્રતિયોગિક કહેવાય. '
- (૧) સવિષયક પદાર્થના દાખલા () કેઈ કહે “મને જ્ઞાન થયું! (ii) એજ રીતે કોઈ લે કે
તે પુછાય કે “ભાઈ ! | “મારો તપને પ્રયત્ન છે”
શાનું જ્ઞાન થયું ? | =તપ સંબધિક પ્રયત્ન છે =શા સંબંધિક જ્ઞાન થયું ? | =વિષચક્ર પ્રયત્ન તે કે તત્વનું ઘટનું જ્ઞાન એમ, “મૂર્તિપૂજાને પ્રયત્ન
=मूर्तिपूजाविषयकः =તત્વ સંબં- =ઘટ સંબં. प्रयत्न ધિક જ્ઞાન | ધિક જ્ઞાન =त्तवविषयक घटविषयक જ્ઞાનમ્ | જ્ઞાનમ્
| (iv) મને પાપને દ્વેષ છે
=પાપસંબંધિક ઠેષ છે (i) કેઈ એમ કહે- “ |
____ =पापविषयकः द्वेषः મને વ્રતની ઈચ્છા છે' | | =વત સંબંધિક ઈચ્છા છે
=વિચિા છે ! (૫) વેરાગ્યના સંસ્કાર એમ, “મોક્ષની ઈચ્છા | | =વૈરાગ્ય સંબંધિક સંસ્કાર . . =મોક્ષયિષચિ રૂછા | =ા વિષય: સંરક - ગોવિચળી પુછ |
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૪
ન્યાય ભૂમિકા
અહીં ધ્યાનમાં રાખવાનુ` છે કે જ્ઞાન આત્મામાં રહ્યું છે પણ એ જ્ઞાનના સબંધી વિષય ‘ઘટ’,‘તત્ત્વ’,...વગેરે મહા ૨માં છે. એટલે એમ કહેવાય કે आत्मनि ज्ञानं, किन्तु घटविषयकं, तत्त्वविषयकं ।
ઘટ
(૨) સપ્રતિયેાગિક પદાર્થોના દાખલા
અભાવ, સચાગ, આધાર-આધેય, પિતા–પુત્ર, હવ—દીધ, કાર્ય-કારણ, પ્રતિપાદ્ય-પ્રતિપાદક, સ્વામિ–સ્વ, વાસ્થ્ય-વાચક, પ્રતિમધ્ય-પ્રતિમ ધક,...વગેરે સપ્રતિચેાગિક પદાર્થો છે. (૧) અભાવ :-અભાવના સ‘બધીને પ્રતિચેાગી કહેવાય છે. તા જ્યાં માલ્યા કે ભૂતલ પર અભાવ છે તે પ્રશ્ન થાય કે શાના અભાવ ?” તેા કે ઘટના અભાવ;’ અર્થાત્ ઘટસ ંબ ંધિક અભાવ. તે અહીં અભાવ માટે એના સંબધીને ‘પ્રતિયેાગી’ કહેવાય. તેથી કહેા,घटसंबंधिकः अभावः =घटप्रतियोगिकः अभावः
ધ્યાનમાં રહે કે અભાવ રહ્યો ભૂતલ પર, પરંતુ એ અભાવ છે કેાના ? તા કે ઘટના. માટે કહેા કે અભાવ એ પટવધિ અમાવઃ છે.
(૨) સંચાગ :– કોઇ એમ કહે કે—ભૂતલમાં સચાગ છે. તેા અહી. પ્રશ્ન ઊઠે કે શાના સંચાગ ? '
Page #43
--------------------------------------------------------------------------
________________
આધાર-આધેય]. તે જવાબ મળે “ઘટને સંગ' અર્થાત્ “ઘટસંબંધિક સંયોગ એટલે કે ઘટપ્રતિયોગિક સંગ. આમાં ઘટ એ સંયોગને સંબધી છે, માટે ઘટ એ સંગને પ્રતિયેગી કહેવાય. (કારણ કે અભાવ સંયોગ વગેરેના સંબંધીને પ્રતિયોગી કહેવાય છે.) અહી સંયોગ રહ્યો તે ભૂતલમાં, પરંતુ સંયોગને ઘટ પ્રતિયેગી ઘટ બ...
સંગને આધારભૂતલ . બન્યું; પણ ઘટ એ સંયોગને
- પ્રતિયોગી બ. કેમકે શાને
સલ સંગ? તે કે ઘટને. માટે -બટએ સાગને સંબંધી બજે અર્થાત્ ઘટ એ સંગને પ્રતિયોગી બને. એટલે કહેવાય –
भूतले घटप्रतियोगिकः संयोगः હવે, એક નિયમ છે કે ચઃ તસ્મિન
=જે જે હેય તેમાં તેપણું હેય. છે. તે ચિત્ર આર્ય છે | રામ પિતા છે. તે સાધુ છે - માટે રોત્રમાં માટે રામમાં | માટે તેનામાં - આર્યવ છે | પિતૃત્વ છે | સાધુતા છે. * જ્યાં રહે તે “આધાર =(રાખનાર) કહેવાય, અને જે રહે તે “આધેય” (=વૃત્તિ-નિષ્ઠ–રહેનાર) કહેવાય. દા. ત. રામમાં પિતૃત્વ છે, માટે રામ એ પિતૃત્વને આધાર કહેવાય, અને પિતૃત્વ એ આધેય કહેવાય.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૬
ન્યાય ભૂમિકા (૩) આધારતા-આધેયતા - ઘટને ભૂતલ એ આધાર છે માટે ભૂતલમાં આધારતા છે. કેની આધારતા ? તે કે ઘટની. માટે કહેવાય કે ભૂતલમાં ઘટની આધારતા. એટલે કે –
घटसंबंधिक आधारता अर्थात् घटप्रतियोगिक आधारता. કયાં ? તે કે ભૂતલમાં. માટે મૂતનિઝા ઘરતિયોજિવાધારતા અહીં આધારતા રહી ભૂતલમાં, અને આધારતાને સંબંધી અર્થાત્ પ્રતિયોગી બન્યો “ઘટ. એટલે એમ કહેવાય કે
घटप्रतियोगिकाधारता भूतलनिष्ठा । ...
घटप्रतियोगिकाधारतावत् भूतलम् ।
હવે, જેવી રીતે ઘટની અપેક્ષાએ ભૂતલ આધાર છે, એમ ભૂતલની અપેક્ષાએ ઘટ આધેય છે. માટે ઘટમાં. આધેયતા છે. ધનિષ્ણા માતા કહેવાય. કોની ? કોના. સંબંધમાં આધેયતા ? તે કે ભૂતલ–સંબંધિક આધેયતા =મૂતwાતિથાિઘેચતા ક્યાં રહી છે? તે કે ઘટમાં.
घटनिष्ठा =भूतलप्रतियोगिकाधेयता घटनिष्ठा =भूतलप्रतियोगिकाधेयतावान् घटः
નિયમઃ જેને “ર કે “' લગાડીએ એમને રહેલ એ ધર્મ કહેવાય. દા. ત. “માર્ચ” ને “7” લંગાડીએ એટલે આર્યમાં રહેલો ધર્મ “શાસ્ત્ર કહેવાય. એમપિતાને.
Page #45
--------------------------------------------------------------------------
________________
-તેનો અર્થ ]
ત્વ' લગાડીએ એટલે પિતામાં રહેલો ઘમ “પિતૃત્વ ન કહેવાય. આ “ત્ર-તત્રં પ્રત્યાયના યોગમાં ષષ્ઠી આવે; તેથી
અહીં વકીને અર્થ “માં” થાય. I પિતૃત્વ
પુત્રત્વ રામ પિતા છે
લવણ અને અંકુશ પુત્ર છે , માટે રામમાં પિતૃત્વ છે માટે લવણ-અંકુશમાં પુત્રત્વ છે રામમાં કેનું પિતૃત્વ? તે કે કોનું પુત્રત્વ? તો કે લવણ-અંકુશનું પિતૃત્વ રામનું , = લવણ અંકુશ સંબંધિક = રામસંબંધિપુત્રત્વે જીવનપિતૃત્વ
કુરાયો . = ઢાળ ગુજરાતિપિતૃત્વ | = રામપ્રતિયોનિ-પુત્રવે
- સ્ટarijશયો: = रामस्य लवणांकुशप्रतियोगि- = ઝવળાંકુરો રમતો -- પિતૃ’
* गिकपुत्रत्वम् = ઝાળાંરા-પ્રતિયોજિ- . * | = રામપ્રતિયોનિપુત્રવવન્ત पितृत्ववान् रामः
लवणांकुशौ
I
!
'
હસ્વત્વ :
દીઘવ મધ્યમા કરતાં તર્જની આંગળી | તર્જની કરતાં મધ્યમા આંગળી. હસ્વ છે
દીર્ઘ છે =મધ્યમા કરતાં તર્જનીમાં = તર્જની કરતા મધ્યમામાં હસ્વત્વ
દીઘત્વ હવે ઉલટાવીને બોલો- | ઉલટાવીને બેલો
Page #46
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા તર્જનીમાં મધ્યમા કરતાં | મધ્યમામાં તર્જની કરતાં હસ્વત્વ
દીર્ઘવ =તર્જનીમાં મધ્યમા–સંબંધી | =મધ્યમામાં તર્જની–સંબંધી હસ્તવ
દીઘવ =ાનીમા મધ્યમા–પ્રતિયો- ] =મધ્યમામાં તર્જની પ્રતિગિક હવત્વ
ગિક દીર્ઘવ = મધ્યમાતિચા-દૂરવવ- | = તર્જનીતયોજિવીત્વ- વતી તર્જની
રતી મધ્યમાં
કાર્યાત્વ
| , કારણત્વ વતિનું કાર્ય ધૂમ” ધૂમનું કારણ વહ્નિ' એટલે અહીં ધૂમ કાર્ય છે એટલે વહિં કારણ છે. માટે ધૂમમાં કાર્યતા. માટે વહિંમાં કારણતા. કેના સંબંધમાં કાર્યતા? કોના સંબંધમાં કારણતા ? તે કે કારણના સંબંધમાં તે કે કાર્યના સંબંધમાં કાર્યતા
કારણતા. માટે કારણ વદ્ધિની સંબંધી માટે કાર્ય ધૂમની સંબંધી કાર્યતા .
કારણુતા =વહિ–સંબંધિક કાર્યતા = ધૂમસંબંધિક કારણતા - =વહિપ્રતિગિક કાર્યતા 1 = ધૂમપ્રતિયોગિક કારણતા કયાં? તો કે ધૂમમાં. માટે ક્યાં? તે કે વહિંમાં. માટે वहिप्रतियोगिककार्यता धूमे धूमप्रतियोगिककारणता वहूनौ =वनिप्रतियोगिककार्यतावान् =धूमप्रतियोगिककारणतावान् ધૂમ:
Page #47
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ ધર્મો]
પ્રતિપાધ ગ્રન્થનો ન્યાય (મેઢાનેन) = ग्रन्थप्रतिपाद्यः न्यायः તે ન્યાય શું કહેવાય? તો કે ન્યાય ગ્રન્થથી પ્રતિપાદ્ય
डेवाय. = ન્યાયમાં પ્રતિપાદ્યતા કેની પ્રતિપાઘતા? =ीना समधी प्रतिपाता? તે કે ગ્રન્થસંબંધિક પ્રતિપાઘતા = ग्रन्थप्रतियोगिक प्रतिपाद्यता કયાં? તે કે ન્યાયમાં = न्यायनिष्ठा ग्रन्थप्रतियोगिक
પ્રતિપાદક
ન્યાયને ગ્રંથ = ग्रन्थः न्यायप्रतिपादकः = ग्रन्थे न्यायप्रतिपादकता = ग्रन्थे न्यायसंबंधिकप्रति
पादकता = ग्रन्थे न्यायप्रतियोगिकप्रति
पादकता = ग्रन्थः न्यायप्रतियोगिक--
प्रतिपादकतावान् = न्यायप्रतियोगिकप्रतिपादकतावान् ग्रन्थः
प्रतिपाद्यता
તે ન્યાય કે? = ग्रन्थप्रतियोगिकप्रतिपाद्यता.. वान् न्यायः સ્વામી
સ્વ चैत्रः धनस्वामी
ધન ચૌત્રનું સ્વ કહેવાય चैत्रे धनरवामित्वम् धनं चैत्रस्व-धने चैत्रस्वत्वम् चैत्रे धनसंबंधिकस्वामित्वम् = धने चैत्रसंबंधिकस्वत्यम् चैत्रे धनप्रतियोगिकस्वामित्वम् = धने चैत्रप्रतियोगिकस्वत्वम् = धनप्रतियोगिकस्वामित्ववान् । = चैत्रप्रतियोगिकस्वत्ववत्
धनम्
चैत्रः
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦
વાચ્ય
પદ(=શબ્દ) એ પત્તા ના યાને વસ્તુના વાચક કહેવાય. ઘટ' શબ્દ એલીએ તે પદ છે, ‘ઘટવસ્તુ’ એ પદાર્થ છે. દા.ત. ‘ઘટ’ પદ એ તુ બડાકાર ઘટપદાનુ' વાચક કહેવાય = घटपदं घटवाचकम् માટે ઘટરે ઘટવાપરતા આવી
=
શાની ? શેના સ''ધી વાચકતા ?
તા કે સવધિવાવતા घटप्रतियोगिकवाचकता
=
કાં ? તા કે ઘટ પદ્મમાં
= ઘટવરે પટપ્રતિયોનિષ્ઠ
वाचकता
घटपदं घटप्रतियोगिक
वाचकतावत्
( ઘટપટું ઘટવાનામ્ )
ન્યાય ભૂમિકા
વાચક
પદાર્થ એ શબ્દનું વાચ્ય કહેવાય.
દા.ત. ઘટ પદાર્થ” એ ઘટ પદ્મના વાચ્ય કહેવાય. = ઘટઘટનાખ્ય = घटे घटपद-वाच्यता શેના સબધી વાંચ્યતા घटपदसंबंधिकवाच्यता = घटपदप्रतियोगिक वाच्यता કાં? તા કે ઘટમાં = ટે પદ્ધતિયોનિઃ
. वाच्यता
= ટ: ઘટ પ્રતિયોનિન્જ
वाच्यतावान्
(ઘટ: ઘટપાયઃ)
Page #49
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ ધર્મો ] .
૩૧ પ્રતિબધ્ય • " - પ્રતિબંધક * અગ્નિથી દાહ થાય, પરંતુ પાસે ચંદ્રકાન્ત મણિ હેય તે દાહ ન થાય, દાહ અટકી જાય છે ત્યાં મણિથી દાહ પ્રતિબધ્ધ બન્ય, અને મણિ દાહને પ્રતિબંધક બન્યો. दाहः मणिप्रतिबध्यः
मणिः दाहप्रतिबंधक = दाहे मणिप्रतिबध्यता = मणौ दाहप्रतिबंधकता = दाहे मणिसंबंधिकप्रति- = મ વંવિતિबध्यता
. बंधकता । = 2 મણિબત્તિથવિ- 1 = મને તારોજિકવિતા .
प्रतिबंधकता = મણિબતિયોનિજાતિ- | = મઃિ રિચાર न बध्यतावान्
। प्रतिबंधकतावान् - સારાંશ - પદાથે બે જાતના (૧) સાપેક્ષ | (૨) નિરપેક્ષ = સસંબધિક
| = અસંબંધિક પદાર્થ દા. ત. જ્ઞાન, સંગ....વગેરે. દા.ત. ઘટ, મકાન, વસ્ત્ર વગેરે
સ સંબધિક પદાથ () સવિષયક ' | (i) સપ્રતિયોગિક જ્ઞાન
અભાવ ઈચ્છા
સંગાદિ–સંબંધ કૃતિ (=પ્રયત્ન)
પિતૃત્વ-પુત્ર -
આધારતા આધેયતા
- હસ્વત્વ-દીર્ઘ વ સંસ્કાર
કાર્યવ-કારણ વગેરે
Page #50
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા - સાપેક્ષ ધર્મે નિરખ્યનિરૂપક
નિરૂપક એટલે ઓળખાવનાર. વસ્તુમાં સાપેક્ષ ધર્મો હોય છે એ કોઈની અપેક્ષાએ હોય, એટલે કે એ સાપેક્ષા ધર્મને ઓળખાવનાર બીજે કઈ હોય. દા. ત. રામમાં પિતૃત્વ છે એ સાપેક્ષ ધર્મ છે, કેમકે રામને પુત્ર છે, તે જ રામમાં પિતૃત્વ છે. એટલે આ પિતૃત્વ પુત્ર (લવણઅકુશ)ની અપેક્ષાવાળું બન્યું. રામમાં પિતૃત્વ કેની અપેક્ષાએ છે? તે કે લવણ-અંકુશની અપેક્ષાએ. એટલે જેની અપેક્ષાએ એ પિતૃત્વાદિ હોય તે પુત્રાદિ એના ઓળખાવનાર યાને નિરૂપક કહેવાય. લવણની અપેક્ષાએ.
મનિષ્ઠ પિતૃત્વ છે.પિતૃત્વ રહ્યું રામમાં, અર્થાત્ પિતૃત્વને. આધાર રામ, પરંતુ પિતૃત્વને ઓળખાવનાર (નિરૂપક) પુત્ર લવણ છે. એ પિતૃત્વ લવણ-અંકુશની અપેક્ષાએ છે. તેથી પિતૃત્વને “નિરૂપક' લવણ-અંકુશ કહેવાય, અને પિતૃત્વ એ લવણ-અંકુશથી ઓળખાયેલું યાને “નિરૂપિત” કહેવાય = મનિષ્ઠ પિત્ત પુર૪રપાનિતમ્ |
___रामनिष्ठपितृत्व-निरूपको लवणांकुशौ ।
હવે, સાપેક્ષ ધર્મને ઓળખાવનાર જેમ બીજે કઈ ધમી હોય છે, એમ એ ઘમીમાં રહેલ સાપેક્ષ ધર્મ પણ પેલાને ઓળખાવનાર હોય છે. દા. ત. મનિષ્ટપિતૃત્વને એળખાવનાર યાને પિતૃત્વને નિરૂપક છે પુત્ર લવણઅકુશ; એમ નિરૂપક પુત્રત્વ પણ છે. અવળાંકુરનિષ્ઠપુત્ર પિતૃત્વનિ છે, કેમકે જેમ લવણાંકુથ પુત્ર છે તે જ રામ
યાને વનિ અને
જ
જિજે ઉર
Page #51
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ ધર્મોના આધારે નિરૂપક]
૩૩ પિતા છે, એટલે કે રામમાં પિતૃત્વ છે, એમ લવકુશમાં પુત્રત્વ છે. તે જ રામમાં પિતૃત્વ છે, કેમકે આ લવણકુશમાં પુત્રત્વ જેમ “ધમી રામની અપેક્ષાઓ છે એમ “મનિષ્ઠપિતૃત્વધર્મની અપેક્ષાએ પણ છે. કારણ કે આ બન્નેના ધર્મ=પિતૃત્વ-પુત્રત્વ એ પરસ્પર સાપેક્ષ છે. અર્થાત ધર્મ એ ધમીને સાપેક્ષ છે. એમ ધમીમાં રહેલ ધર્મનેય સાપેક્ષ છે. દા. ત. પિતૃત્વ એ પુત્રની અપેક્ષાએ છે, એમ પુત્રત્વની અપેક્ષાએ પણ છે.
તાત્પર્ય, પુત્ર (ધર્મ) જેમ પિતૃત્વને નિરૂપક છે તેમ પુત્રત્વ (ધર્મ) પણ પિતૃત્વને નિરૂપક છે.
“વજ્ઞાન હવે, ઘટનું જ્ઞાન કર્યું તે ત્યાં ઘટ એ વિષય છે. : ઘટમાં વિષયતા રહી
= નિઝા વિષચંતા (નિષ્ઠા એટલે “માં રહેલી) છે. આ વિષયતા સાપેક્ષધર્મ છે. કેમકે વિષયતા કઈ જ્ઞાનાતિની અપેક્ષાએ છે. અલબત, આ વિષયતા છે તે ઘટમાં, પણ વિષયતા કેની અપેક્ષાએ? તો કે જ્ઞાનની અપેક્ષાએ વિષયતા.
તો નિયમ છે કે-“સાપેક્ષ ધર્મ જેની અપેક્ષાએ હોય તે નિરૂપક બને
દા. ત. જ્ઞાનની અપેક્ષાએ ઘટ એ વિષય છે માટે વાનની અપેક્ષાએ ઘટમાં વિષયતા આવી. તેથી નિયમ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૪
ન્યાય ભૂમિકા મુજબ જેની અપેક્ષાએ વિષયતા હોય, તે વિષયતાને) નિરૂપક બને.” અહીં, જ્ઞાનની અપેક્ષાએ વિષયતા છે માટે જ્ઞાન એ વિષયતાને નિરૂપક બન્યાં. વિષયતાને આધાર કે? તે કે વિષય, ને વિષયતાને નિરૂપક કેણ? તે કે જ્ઞાન.
એટલે અહીં એ વાત આવી (૧) વિષયતાને આધાર કોણ? તે કે વિષચ (ઘટ) (૨) નિરૂપક કોણ? તે કે જ્ઞાન
એટલે વિષયતા (૧) ઘનિષ્ઠા અને (૨) જ્ઞાનનિધિ થઈ. આ વિષયતાને નિરૂપક જ્ઞાન છે માટે શાને કેવું? તે કે ઘનિષ્ઠવિષયનાનિસપ શાનના અહીં વિચરા નિકપ ને બદલે વિષય પણું, બોલાય. (દં=નિરપવા)
હવે, ઘટ વિષય છે, તે જ્ઞાન વિષયવાળું છે
જ્ઞાન સવિષયક છે. =જ્ઞાન વિષય છે. આ માટે જ્ઞાનમાં વિષયિતા આવી.
અર્થાત્ જ્ઞાનનિષ્ઠા વિચિત થઈ. અહી વિયિતા રહી જ્ઞાનમાં, પણ કોની અપેક્ષાએ? તે કે ઘટની અપેક્ષાએ, માટે ઘટ એ વિષયિતાને નિરૂપક બન્યા. એટલે અહીં બે વાત આવી.
(૧) વિષચિતા નો આધાર કોણ? તે કે જ્ઞાન શિ7 (૨) વિષમતાને નિરૂપક કેણ તે કે ઘટ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૫
નિરૂપ્ય-નિરૂપક
એટલે.વિષયિતા (i) જ્ઞાનનિ ને (i) ઘનિપિકતા બની. તેથી જ્ઞાનનિષ્ઠવિચિતરિક ઘર
જ્ઞાનનિષ્ટવિથિત પદા હવે, એ જુઓ કે ઉપર કહ્યું તેમ સાપક્ષ ધર્મની સામે જેમ ધમી નિરૂપક તરીકે આવે, તેમ એ ધમીને ઘર્મ પણ નિરૂપક તરીકે આવે. દા. ત. પિતૃત્વ – પુત્રત્વ
રામ લવણકુશ ધર્મ એ પ્રતિસ્પધી ધર્મને સાપેક્ષ છે.
એમ ધર્મ એ પ્રતિસ્પધી ધર્મના ઘુમીનેય સાપેક્ષ છે. (પણ ધમ ધર્મને સાપેક્ષ નહિ) પિતૃત્વ એ પુત્રત્વને સાપેક્ષ છે, એમ પિતૃત્વએ પુત્રને પણ સાપેક્ષ છે. પિતૃત્વ સામે પુત્ર હોય તે જ પિતૃત્વ આવે, એમ પિતૃત્વ સામે પુત્ર હોય તે જ પિતૃત્વ આવે. અને જે બે સાપેક્ષ ધર્મ હોય તે પરસ્પર નિરૂપ્ય-નિરૂપક બને.
દા.ત. રામમાં પિતૃત્વ છે, અને લવણ-અંકુશમાં પુત્રત્વ છે. હવે, આ મનિષ્ઠપિતૃત્વ જેમ લવણાંકુશને સાપેક્ષ છે, એમ “લવણાંકુશનિષ્ઠ પુત્રને પણ સાપેક્ષ છે. માટે સનિષ્ટપિતૃત્વ અને વળાંકુરનિષ્ઠપુત્રત્વ પરસ્પર નિરૂપ્ય–નિરૂપક બને. એટલે એમ બોલાય કે-રાનિgपितृत्व-निरूपको लवणांकुशौ। या लबणाकुशनिष्ठ-पुत्रत्वनिरूपितं रामनिष्ठपितृत्व। . આમાં તે, એક ધર્મ અને ધમી લીધે, પરંતુ બંનેના ધર્મપિતૃત્વ-પુત્ર પણ લઈ શકાય; કેમકે એ પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૬
ન્યાય ભૂમિકા પરસ્પર સાપેક્ષ છે. એટલે એમ ખેલાય કે રામનિષ્ઠતિસ્વનિવિત જીવળાંકુધાનિષ્ઠપુત્રત્વમ્ । એને ઉલટાવીને પશુ ખેલી શકાય-જીવાયુરાનિષ્ઠપુત્રત્યનિષદ રામનિતૃિત્વમ્ સારાંશ, પિતૃત્વ-પુત્રત્વ આદિ સાપેક્ષ ધર્મો ૫૨સ્પર નિરૂપ્ય-નિરૂપક બને, પણ ધી માત્ર નિરૂપક જ મને.
એવા સાપેક્ષ ધર્મમાં પરસ્પર નિરૂપ્ય-નિરૂપકભાવ હાય છે. સાપેક્ષ ધર્માં આ,—
વિષયતા—વિષયિતા આધારતા આધેયતા પતિત્વ-પત્નીત્વ
કાર્ય તા–કારણુતા પ્રતિબયતા-પ્રતિબન્ધકતા
વિષયતા–વિષયિતા
‘ઘટનું' જ્ઞાન થયું” તા એમાં ઘટ એ વિષય છે, અને જ્ઞાન એ વિષયી છે. માટે ઘટમાં વિષયતા, અને જ્ઞાનમાં વિયિતા આવી. આ વિષયતા—વિયિતા પરસ્પર સાપેક્ષ છે. કેમકે ઘટ વિષય છે, તા જ જ્ઞાન વિષયી છે. એટલે ઘટમાં વિષયતા છે, તેા જ જ્ઞાનમાં વિષયિતા છે. એ સાપેક્ષ છે માટે પરસ્પર નિરૂપક-નિરૂપિત છે. भेटंबे घटनिष्ठविषयता -निरूपिता-ज्ञाननिष्ठ विषयिता
निरूपक
""
વાચ્યતા-વાચકતા
પ્રતિપાદ્યતા-પ્રતિપાદકતા વિશેષ્યતા-પ્રકારતા
સ્વત્વ-સ્વામિત્વ *નિરૂપ્યતા—નિરૂપકતા
""
ܕ
',
Page #55
--------------------------------------------------------------------------
________________
નિરૂપ્ય-નિરૂપક
આધારતા–આધેયતા
‘ઘટમાં જલ છે,' તે એમાં ઘટ આધાર છે, જલ આધેય છે. કારણ કે રાખનાર એ આધાર કહેવાય, અને રહેનાર એ આધેય કહેવાય.
ઘટ આધાર છે તે જ જલ આધેય છે. જલ આધેય છે તે જ ઘટ આધાર છે. એટલે ઘટમાં આાધારતા છે તા જ જલમાં આધેયતા છે. માટે આધારતા-આધેયતા પરસ્પર સાપેક્ષ બન્યા; માટે પરસ્પર નિરૂપ્ય-નિરૂપક બન્યા. માટે ટનિધિારત નિલમ્,
= घटनिष्ठाधारता निरूपिका जलनिष्ठाधेयता = जलनिष्ठाधेयता निरूपकः घटः
निरूपिका घटनिष्ठाधारता
23
,,
૩૭
પતિત્વ-પત્નીત્વ
રામ સીતાના પતિ છે'
राम निष्टपतित्वनिरूपिका सीता प्रेम रामनिष्टपतित्व निरूपक સીતાનિવૃત્તિત્વ પણ છે.
અને ‘સીતા રામની પત્ની છે” सीतानिष्ठपत्नीत्व निरूपकः रामः भ सीतानिष्ठपत्नीत्व निम्પ' રામનિટપતિત્વ' પણ છે.
= रामनिष्ठपतित्व निरूपक पत्नी | = सीतानिष्ठपत्नीत्वनिरूपक
ત્યવતી સીતા છે.
(કારણકે પત્નીત્વવર્તી સીતા કહા કે સીતામાં પત્નીત્વ
કહૈ!)
પતિવાન રામઃ છે. (કારણકે પતિવવાનું રામઃ કહા કે રામે તંત્ર કહેા, એ સરખું છે).
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૮
ન્યાય ભૂમિકા તેમ સીતા જનકની પુત્રી છે અહીં જનક પિતા છે, સીતા પુત્રી છે. ' માટે જનકમાં પિતૃત્વ છે, સીતામાં પુત્રીત્વ છે. = =નવનિ પિતૃત્વમ્ ; સીતાનિષ્ઠ પુત્રીવત્ માટે અહી સતા કેવી ? તે કે નનિ:પિતૃત્વ-નિરપત. પુત્રીત્યવતી સીતા ! હવે, સીતા રામની પત્ની થઈ એટલે કે રામનિઝતિત્વ, નિતિપત્નીત્વવત જ્ઞાતા હવે, બનેને ભેગું બેલીએ તે અર્થ એ થાય કે–જનકની પુત્રી સીતા રામની પત્ની થઈ =ાનનિટપિતૃત્વનિપિત્તપુત્રીત્વાતી સીતા મિનિgqતિનિપિતqત્નીવતી વાતા
કાર્યતા ' – કારણુતા કાર્યની અવશ્ય પૂર્વવતી હોય તે “કારણ' કહેવાય. દા. ત. વઢિમાંથી ધૂમ જન્મે છે, તે વહિ કારણ છે, અને ધૂમ એનું કાર્ય છે. કેમકે વતિ ધૂમકાર્યની અવશ્ય પૂર્વવતી હોય છે માટે વહિં કારણ કહેવાય.
ધૂમ કાર્ય છે ! “વહિં કારણું છે એટલે ધૂમમાં કાર્યતા છે. એટલે વહ્નિમાં કારણતા છે. = धूमनिष्ठकार्यता. = वहिननिष्ठ कारणता
કાર્ય કારણે પરસ્પર સાપેક્ષ છે, કેમ કે કારણ હોય તે જ કાર્ય થાય; અને કાર્ય થઈ શકતું હોય તે જ એ કારણ કહેવાય. એમ કાર્યતા–કારણતા પણ પરસ્પર સાપેક્ષ
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૯
નિરૂ-નિરૂપક] છે. એટલે ધૂમમાં કાર્યતા છે એ નિમાં રહેલી કારણતાને લઈને છે. માટે ધૂમમાં કાર્યતા વનનિષ્ઠશાળતાથી ઓળખાય છે. એમ વનિનિષ્ઠાળ ધૂમનિષ્ઠ#ાર્યતાથી ઓળખાય છે. તે અહીં ધૂમ કે? તે કહેવાય કે
वनिनिष्ठकारणतानिरूपित रे कार्यता, तद्वान् धूमः मेम वहूनि ॥ १ त धूमनिष्ठकार्यता निरूपित रे कारणता, तद्वान् वनिः ।
પ્રતિબધ્ધતા – પ્રતિબંધકતા
અગ્નિથી દાહ થાય એમાં અગ્નિ એ કારણ, ને દાહ એ કાર્ય. પરંતુ જે ત્યાં ચંદ્રકાન્ત મણિ હાજર હોય તે શાહ ન થાય, દાહ અટકી પડે. ત્યાં દાહ પ્રતિબધ્ધ બને અને મણિને પ્રતિબંધક કહેવાય. ત્યાં મણિએ શું કર્યું? આ, કે અગ્નિમાં રહેલી કારણતાને દબાવી, કારણશક્તિને તેડી, તેથી દાહ સ્વરૂપ કાર્ય અટક્યું. એટલે દાહ એ પ્રતિબધ્ધ બન્ય; એને અટકાવનાર મણિ એ પ્રતિબંધક બન્યો.
' પહેલાં, નિનિષ્ઠાઈનાનિષિતતાવાન રા: (= अग्निनिष्ठकारणतानिरूपिता दाहनिष्ठकार्यता) - હવે, મણિનિતિ નિરપિતાવિગતવાન : :
- (...નિકવિતવાનિઝ તિવધ્યતા) એમ, =રાનિઝઘતિવધ્યતાનિતિતિવધવાનું મળિઃ કે
, , નિરપિતા મણિનિટરિન્યાતા !
Page #58
--------------------------------------------------------------------------
________________
- ન્યાય ભૂમિકા વાસ્થતા-વાચકતા. આપણને કઈ પદ (શબ્દ) સાંભળતાં તેના અર્થરૂપ વસ્તુ સમજાય છે. કેઈ “ઘટ' બોલે ત્યાં ઘડે સમજાય છે. કેમકે “ઘટ'પદ ઘડાનું વાચક છે. એમ ઘડો ઘટપદથી વાય છે
घटपद घटवाचकम् । घटी घटपदवाच्य :
વાચ્ય પદાર્થ હોય છે, ને વાચક પદ (=શબ્દ) હોય છે. દા. ત. “ઘટ' શબ્દથી ઘટવસ્તુ વાચ્ય બને છે.
( વકથનીચ=fમવેય) એટલે ઘટ ઘટપવાચઃ માટે ઘરે ઘટવાથતાં ,
घटनिष्ठ घटपदवाच्यत्वम् =घटनिष्ठं घटपदनिरूपितवाच्यत्वम् એમ ઘ ઘટવસ્તુવાવનું =घटपदे घटवस्तुवाचकता
=घटपदनिष्ठा घटवस्तुवाचकता અર્થાત્ ઘટપદ
ઘટવસ્તુ
વાચકતા
વાચ્યતા =घटपदनिष्ठवाचकता-निरूपिता घटवस्तुनिष्ठवाच्यता
2 ) વાચૅરાવત વતુ !
Page #59
--------------------------------------------------------------------------
________________
નિરૂ-નિરૂપક]
૪૧ - પ્રર્તિપાઘતા -પ્રતિપાદકતા તે તે વિષયના ગ્રન્થ હોય છે, અર્થાત્ ગ્રન્થ એ વિષયનું પ્રતિપાદન કરનારા હોય છે. ત્યાં ગ્રન્થ એ પ્રતિપાદક કહેવાય, અને વિષય એ પ્રતિપાદ્ય કહેવાય. એટલે ગ્રન્થમાં પ્રતિપાદકતા રહે. વિષયમાં પ્રતિપાદ્યતા રહે. (એ પરસ્પર સાપેક્ષ છે માટે પરસ્પરથી નિરૂપિત છે, અને પરસ્પરના નિરૂપક છે). એટલે અનિષ્ટપ્રતિપાનિ વિવિઘનિષ્ઠરિપસ્થિત બની. દા.ત. “ન્યાયને ગ્રન્થ એ ન્યાયને પ્રતિપાક કહેવાય; અર્થાત્ ગ્રન્થ એ પ્રતિપાદક છે, ત્યાં ન્યાય એ પ્રતિપાદ્ય છે.
હવે, આમાં પ્રતિપાદકને મુખ્ય રાખવો હોય તે આમ બોલાય,
न्यायनिष्ठप्रतिपाद्यतानिरूपितप्रतिपादकतावान् ग्रन्थः । હવે પ્રતિપાઘને મુખ્ય રાખવો હોય તે આમ બેલાય
ग्रन्थनिष्ठप्रतिपादकतानिरूपितप्रतिपाद्यतावान् न्यायः । .
વિશેષ્યતા-પ્રકારતા આ ધર્મો પણ પરસ્પર સાપેક્ષ છે. કેઈમાં વિશેષતા છે તે બીજામાં પ્રકારતા છે, કેમકે સવિકલમશાનમાં - કોઈ વિશેષ બને છે તે ત્યાં બીજે કઈ પ્રકાર હોય છે.
તાત. જલવાન ઘટા” એમ જ્ઞાન કર્યું. ત્યાં ઘટ વિશેષ્ય છે અને એમાં રહેલે ધર્મ જલ” એ પ્રકાર છે, વિશેષણ છે. આ હિસાબે ઘનિષ્ઠવવ્યા છે, તે ઘનિષ્ટકારા
Page #60
--------------------------------------------------------------------------
________________
કર
ન્યાય ભૂમિકા છે. પરસ્પર સાપેક્ષ ધર્મો એ પરસ્પરને ઓળખાવનારા અને છે, નિરૂખનિરૂપક બને છે. આમાં આમ બોલાય,
घटनिष्ठविशेष्यतानिरूपित-प्रकारतावत् जलम् । जलनिष्ठप्रकारतानिरूपित-विशेष्यतावान् घटः।
વિષય કેટલી જાતના? આત્મામાં જ્ઞાન થાય છે તે કેઈ ને કોઈ વિષયને લઈને થાય છે. એ વિષય શુદ્ધ એકરૂપ હેય ત્યારે એને માત્ર “વિષય” કહેવામાં આવે છે. પરંતુ વિષય કેઈ બીજી વસ્તુ સાથે સંકળાઈને થયો હોય ત્યારે એને વિશિષ્ટ વિષય” કહેવામાં આવે છે.
તા.૫ – એક વસ્તુવાળી બીજી વસ્તુ તરીકે જે ભાસે એ વિષય વિશિષ્ટ વિષય છે. દા. ત. એકલા ઘડે જોઈએ ત્યારે ‘યં પદ = આ ઘડો છે એવું જ્ઞાન થાય. પરંતુ, ઘડાને પાણીવાળા તરીકે જોઈએ ત્યારે “ગઢવાન પર નવિશિષ્ટઃ ઘરઃ એવો વિશિષ્ટ બોધ થાય. એ ધ્યાનમાં રહે કે આમાં પાણી અને ઘડે એવું જ્ઞાન ન થતાં “પાણવાળે ઘડે”, “રવિશિષ્ટ : એવું ઘટમાં જલવૈશિવનું જ્ઞાન થાય છે. એ સૂચવે છે કે આમાં જલ અને ઘટા ઉપરાંત બન્ને વચ્ચેનો કઈ સંસર્ગ (=સંબંધો પણ વિષય તરીકે આવ્યું છે. આ હિસાબે વિષય ૭ પ્રકારે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
વિષય ૩ પ્રકારે આમાં વિશેષને વિશેષણથી વિશિષ્ટ તરીકે જોવામાં ત્રણ વસ્તુ સામે આવે છે. (૧) વિશેષ્ય, (૨) વિશેષણ, ( પ્રકાર) અને (૩) સંસર્ગ ત્રિવિશેષ–વિશેષણનો સંબંધ]
નિયમ છે કે- વિશિષ્ટ બુદ્ધિ અર્થાત્ “વિશિષ્ટ પર એવી બુદ્ધિ આ બે (વિશેષ્ય-વિશેષણ) ઉપરાંત સંસર્ગાવગાહિની (સંબંધને ય વિષય કરનારી) હેય છે. દા. ત. પાણીવાળો ઘડો (“વવાનું ઘર:') એ કયા સંબંધથી ? તે કે સંગ સંબંધથી =ો સંવન સ્ટિવાન પર
અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે વિશેષણ કોણ બને? તે કે વિશેષ્ય પોતે જ વિશેષણ ન બને. જલવાન ઘટઃ” એમાં “જલવાન” એ વિશેષણ નહિ. કેમકે જલવાન તે ઘટ પોતે જ છે એટલે એ વિશેષ છે. આ વિશેષ્ય એટલે વિશેષિત થવાને યોગ્ય કેનાથી ? તે કે વિશેષણથી. હવે વિશેષણ એટલે વિશેષને વિશેષિત કરનાર.” દા. ત. “પાણીવાળો ઘડો એમાં પાછું આ ઘડાને ખાલી ઘડા કરતાં વિશેષિત કરે છે અર્થાત્ ઘડાને જરાક જુદા પ્રકારનો દર્શાવે છે. માટે વિશેષિત કરનાર પાછું એ વિશેષણ કહેવાય.
પ્ર– વિશેષણ એટલે “વિશેષિત કરનાર, એ અર્થ શી રીતે થાય ? કેમકે “મન” પ્રત્યય ભાવમાં આવે છે. દા. ત. ગમન, નયન, ભ્રમણ.
ઉ– વિશેષણમાં “મન” પ્રત્યય કર્તા અર્થ માં આવે. છે. દા.ત. રમણ એટલે રમનાર, નંદન એટલે આનંદ
Page #62
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા પમાડનાર. (રમતે તિ મળ, નતે રૂતિ ) જેમ આમાં “ક” પ્રત્યય કર્તા અર્થમાં છે, એમ વિશેષણમાં “' પ્રત્યય કર્તા અર્થમાં થાય, પરંતુ “વિશિષ્યતે ન રુતિ વિશેષ ” એ પણ કરણ અર્થમાં આવી શકે. વિશે. - ષણનો અર્થ વિશેષક એ થઈ શકે. એટલે આ આવ્યું કે–વિશેષ્યમાં રહેલે ધર્મ વિશેષ્યને બીજા કરતાં વિશે'ષિત કરે છે. માટે એને વિશેષણ કહેવાય.
તે જેમ ‘જલવાન્ ઘટ માં ઘટને ધર્મ જલ એ વિશેષણ છે. એવી રીતે “નીટો ઘટ માં ઘટનો ધર્મ નીત્ર
એ વિશેષણ છે. આ હિસાબે વઢવાનું ઘટઃ એ જ્ઞાન કસ્ટાર વિશે કહેવાય. ' ' એમ નીટો ઘટ એ જ્ઞાન નીઋત્વ(નીસ્ટવ) પ્રકાર પવરવું , ર ગઢમ્ ,, ca( 1) વાર લવિદા , दण्डिपुरुषः ।,,, दण्डप्रकारकं (दण्डि)पुरुषविशेष्यकं , वह्निमान् पर्वतः ,, ,, वह्निप्रकारकं पर्वतविशेष्यकं છે, પતન (ક્રિયા)વત ૧૮મ્ ,, ,, પતનગર વિધ્ય કહેવાય. - આ બધા જ્ઞાન કેવા છે? તે કહેવાય કે–સંચોગાદિ સંસર્ગક છે. એટલે કે “ગઢવાજૂ ઘટઃ' એવું “જ્ઞાન” જેમ સામાન્યથી પવિચરું કહેવાય એમ વિશેષથી સંયોગસંવ ના ઘવિરોષચરું કહેવાય.
એનો જરાક વિસ્તાર કરીએ તે સંયોનિ 4संसर्गताक, जलनिष्ठप्रकारताकं, घटनिष्ठविशेष्यताकं ज्ञानम् કહેવાય. અર્થાત્ “પંચોન વઢવન ઘટ. એ તે અંતરમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
વિષય ૩ પ્રકારે ]
૪૫
સ્કુરાયમાન જ્ઞાના આકાર છે (=જ્ઞાનને અપાયેલા શબ્દદેહ છે) અને ચોરસદ વગેરે એ જ્ઞાનમાં વિષયરૂપે ભાસતા માહ્ય પદાર્થો છે.
આમાં બહુવ્રીહિ સમાસના હિસાબે જે ‘’ પ્રત્યય લાગ્યા છે તેના અર્થ ‘નિરૂપ’ થાય..
એટલે વિશેષ્યમ્ જ્ઞાનમ્ =ઘટાત્મક વિશેષ્યનું નિરૂપક જ્ઞાન. [પ્રારમ્ જ્ઞાનમ્ = જલાત્મક પ્રકારનું સંચોળસતા દર્ જ્ઞાનમ્=સયાગાત્મક સ'સર્ગ'નું,,,,
99 ,,
એ ધ્યાનમાં રહે કે પરસ્પર સાપેક્ષ ધમ એક ખીજાની ઓળખ કરાવનારા છે એટલે કે એક બીજાના નિરૂપક છે. હવે, ઘટ જો વિષય છે. તા એનામાં વિષયતા આવી. કથારે આવી ? તા કે જ્ઞાન થયું ત્યારે આવી. આમ એક બીજાને સાપેક્ષ હાવાથી વિષયતા અને જ્ઞાન પરસ્પર નિરૂપ્યુ ( નિરૂપિત )– નિરૂપક બને. એટલે આમ ખેલાય.
જ્યાં ઘટ:' એટલું જ જ્ઞાન થયું ત્યાં .
घटनिष्ठविषयतानिरूपकं ज्ञानम् ज्ञाननिरूपितघटनिष्ठ विषयता
અને જ્યાં સયોનેન નવા ઘટ' ઇત્યાકારક જ્ઞાન થયું. त्यां संयोगनिष्ठसंसर्गतानिरूपितजलनिष्ठ प्रकारतानिरूपित घटनिष्ठविशेष्यतानिरूपक'
ज्ञानम्
Page #64
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા પ્ર. વિષયતા અને જ્ઞાન પરસ્પર સાપેક્ષ છે માટે એ તો નિરૂપ્ય-નિરૂપક બને, પરંતુ પ્રકારતા-વિશેષ્યતા પરસ્પર નિરૂપ્ય–નિરૂપક શી રીતે બને ?
ઉ–એ પણ પરસ્પર સાપેક્ષ છે માટે નિરૂપ્ય– નિરૂપક બને. કારણ કે ચોખી વાત છે કે એક વિશેષ્ય છે, તે જ બીજો પ્રકાર છે. દા.ત. “ઘટ' વિશેષ્ય છે તે -જ જલ પ્રકાર છે. તેથી ઘટમાં વિશેષ્યતા છે, તે જ જલમાં પ્રકારેતા આવી. એથી ઊલટું જે પ્રકાર છે તે જ ધટે વિશે છે. તેથી જલમાં પ્રકારના છે તો જ ઘટમાં વિશેષ્યતા આવી; તેથી પ્રકારતા-વિશેષ્યતા એ એક બીલમા ઓળખાવનાર યાને નિરૂપક ગણાય, અને એક -બીજાથી ઓળખાયેલ=નિરૂપિત પણ ગણાય. " માટે “પ્રવાતા નિપિંત વિખ્યા ” બની શકે. એટલે ઘનિષ્યિતા–નિવકિસાનિતगैतीनिरूपकं ज्ञानं આમાં, ઘનિષ્ઠવિશેષ્યતાનિરતિકનિષ્ઠતા બની.
= શસ્ત્રનિષ્ટકારતાનિ પિત્તપનિષ્ઠશિષ્યા બની. આ ત્રણેની ઓળખ આ રીતે થાય - v૦-સંયોજક શીદાર?
Go-ज्ञाननिरूपितघटनिष्ठविशेष्यता-निरुपितजलनिष्ठप्रकारता-निरूपितसंसर्गतावान् संयोगः ।
આમાં વિશેષ્યતા, પ્રકારતા, સંસર્ગતા, બધા શાનથી એાળખાયેલ છે, તેથી હવે ઘટમાં રહેલી વિશેષ્યતાથી
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ્ય વિધેય ]
૪૭
નિરૂપિત જલમાં રહેલી પ્રકારતા છે અને સ`સગતા પણ છે, અને એ સંસગતાવાળા સયાગ છે, તેમજ અહી. પરસ્પર વિશેષ્યતાથી પ્રકારતા આળખાયેલી છે અને પ્રકારતાથી વિશેષ્યતા ઓળખાયેલી છે, તે રીતે સંસગતા પણ એ અનેથી આળખાયેલી છે.
પ્ર- ઘટ: દેશ !=હવે આપણને ઘડાનેા બેષ કર્યા પ્રકારના થશે ?
ॐ० - ज्ञान निरूपित संयोग निष्ठसंसर्गतानिरूपितजलनिष्ठं अंकारतानिरूपित विशेष्यतीवान् घंटः । પ્ર-નમ્ દાદાનું ?
७० - ज्ञाननिरूपितसंयोगनिष्ठसंसर्गता निरूपितघटनिष्ठ विशेष्यतानिरूपितप्रकारतावद् जलम् ।
*
“ઉદ્દેશ્ય વિધેય”
જેને ઉદ્દેશીને કાંઈક કહેવું હોય તે ‘ઉદ્દેશ્ય’ અને સાંઈકને ઉદ્દેશીને જે કહેવુ હાય તે વિધૈય’ કહેવાય,
જ્ઞાન કરવામાં એકને ઉદ્દેશીને એમાં બીજી વસ્તુનુ વિધાન કરવામાં આવે ત્યાં ઉદ્દેશ્ય વિધેયભાવ બને છે. દા.ત. કર્યું કે,
(૧) નીપટો નવાન્ (૨) પીત્તઘટસ્તુ ધૃતવાન્ આમાં, (૧) નીલલટને ઉદ્દેશીને એમાં જલનુ વિધાન કર્યું, અને (૨) પીતલટને ઉદ્દેશીને એમાં શ્રુતનુ વિધાન કર્યું. આ હિસાબે ‘નીષદ:’એ ઉદ્દેશ્ય બન્યા અને હ્લ’
Page #66
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
૪૮
એ વિષય બન્યા. એમ ‘ીતષટ’ એ ઉદ્દેશ્ય બન્યા અને ‘ધૃત’=ધી વિધેય બન્યુ..
આને ન્યાયની ભાષામાં કહીએ તા‘નીટોચ નવિષેચ' જ્ઞાનમ્' થયું. પીતષટો થવૃત્તવિષયે ાનમ્ થયું", भेटसे नील पटनिष्ठोद्देश्यतानिरूपितज लनिष्ठविधेयता निरूपक જ્ઞાનમ્ થયું. કહેવાય. એમ, પીત્તષનકો,યતાનિ પિતવૃત્તનિષ્ઠવિધેયતાનિ પજ જ્ઞાનમ્ થયું કહેવાય.
અહી' ખાસ જોવાનું છે કે ‘નીહષતો નવાન્” એમાં ‘ન એ પ્રકાર છે, પણ એ વિધેય તરીકે પ્રકાર છે, જ્યારે નીષટનું ‘નીરુત્વ’ (=નીલરૂપ) એ પણ પ્રકાર છે, કિન્તુ વિશેષ્ય નીલઘટના વિશેષણ ધમ યાને વિશેષ્યતાવચ્છેદક તરીકે પ્રકાર છે.
સારાંશ: પ્રકાર બે જાતના
(૧) વિશેષ્યતાવરછેઠક સ્વરૂપ પ્રકાર (૨) વિધેય સ્વરૂપ પ્રકાર
જ્ઞાન કરીએ ત્યારે એ ચાક્કસ કરવુ જોઇએ કે વિશેષ્યતાવચ્છેદક કાણુ છે ? અને વિષય 'કાણુ છે ? એ માટે એ જોવુ જોઈ એ કે કાને ઉદ્દેશીને કાનુ વિધાન છે, દા. ત. ‘નીપટો ગણવામ્' એમાં ‘નૌરુષ' ઉદ્દેશ્ય અન્ય અને જ્ઞ' વિષય બન્યા, પરંતુ જે એમ ખેલાય કે નજીવ ટો: નીરુ તા એમાં ઉદ્દેશ્ય થયા નવર્ટ: અને વિધેય થયા. ‘નીત્વ' કેમકે ઘટમાં નીલત્વનું વિધાન ક" છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ્ય-વિધેયઃ વિશિષ્ટશિય]
૪૯ હવે જે એમ કહેવામાં આવે કે “ઘરો નીસ્ટર ૪' તે ત્યાં માત્ર “દ” ઉદેશ્ય બન્યો, અને “નીઝ” તથા “સ્ટ એ બે વિધેય બન્યા. એટલે આ જ્ઞાન હોય, નીરવવિધે, નવિચ થયું. જે એમ કહે-“
રીનોમવાનું ઘર તે એ જ્ઞાન નીલત્વ-જલ ઉભયવિધેયક કહેવાય. અર્થાત “પદો ની વઢવાં” આમાં અલગ-અલગ વિધેય થયા, જ્યારે “રજીસ્વાહોમવાન્ ઘરમાં સમૂહરૂપે વિધેય થયા.
“ધનવાન મનુષ્ય અભિમાની હોય છે. આમાં “ઘનવમનુષ્ય ઉદ્દેશ્ય છે અને ‘મિનિ વિધેય છે. પરંતુ જે એમ કહેવામાં આવે કે અભિમાની મનુષ્ય ધનવાન હોય છે તે ત્યાં ઉદેશ્ય “અભિમાની મનુષ્ય છે અને “ધન” એ વિધેય છે. પરંતુ આ જ્ઞાન સાચું નથી.
બધા વિધેય એ પ્રકાર અવશ્ય હોય, પરંતુ બધા પ્રકાર વિધેય હાય જ એવું નહિ. આ રીતે વિધેયનું ઘણું મહત્વ છે. કેમકે પ્રકાર હોવા છતાં એને વિધેય કરવામાં વાક્ય સાચું અગર બેટું થાય છે. દા.ત. “ધનવાન મનુષ્ય અભિમાની હોય છે એ બહુધા સાચું છે, પણ “અભિમાની મનુષ્ય ધનવાન હોય છે. એવું પ્રતિપાદન ખેંચ્યું છે. આ ફરક વિધેયસ્વરૂપ વિશિષ્ટ પ્રકારથી જ પડે છે. નહિતર સામાન્યથી તો બન્નેય પ્રકાર મનુષ્યમાં રહેલાજ છે, તે કેમ બીજું વાકય ખોટું? કહો કે એમાં “ધન વિધેય કર્યું” માટે ખોટું કેમકે દરેક અભિમાની મનુષ્ય પાસે ધન
Page #68
--------------------------------------------------------------------------
________________
પિ૦.
ન્યાય ભૂમિકા હાથ જ એ નિયમ નથી, તેથી અભિમાની મનુષ્ય ધનવાન હોય છે. એ કથન ખોટું કરે છે. ' - હવે જુઓ, જ્ઞાનની જેમ કૃતિ (પ્રયત્ન)ને પણ ઉદેશ્ય વિધેય હેય છે. દા. ત. કુંભાર માટીમાંથી ઘડે બનાવે ત્યાં બોલાય,માન ઘટન્દરા ગૃત્તિવાચાં કૃત્તિ વિધી અહીં કૃતિને ઉદ્દેશ્ય ઘટ છે, અને કૃતિને વિધેય મૃત્તિકા છે. તેથી કૃતિ મુસ્તિકામાં થઈ, પણ ઘટમાં નહિ; કેમકે ઘટ તે હજી ઉત્પન્ન જ નથી થયા. હા, કૃતિનું ફળ ઘટ છે એટલે કૃતિને ઉદ્દેશ્ય ઘટ કહેવાય.
વિશિષ્ટશિયાવગાહી બુદ્ધિ
જેમ વિશેષ્યમાં વિશેષણ જોડાઈ જે જ્ઞાન થાય તેને “વિશિષ્ટ બુદ્ધિ' કહે છે. દા. ત. “જન પર “નીસ્ટર દર “જ્ઞાનવન ગરમા'...વગેરે, એ વિશિષ્ટ બુદ્ધિ છે એવી રીતે જ્યાં આ વિશિષ્ટ પદાર્થ વિશેષણ તરીકે બીજા વિશેષમાં જોડાય, ત્યાં થતું જ્ઞાન એ “વિશિષ્ટ વૈશિષ્ટ્રચાવા જ્ઞાન (= “બુદ્ધિ) છે. દા. ત. “ઝવધવત્ મૂતમ્' આમાં “ગઢવી એ આખો વિશિષ્ટ પદાર્થ નવા વિશેષ “ભૂતલ'માં જોડાયે. તે ભૂતલમાં વિશિષ્ટનું વૈશિજય આવ્યું (વૈશિવ એટલે સંબંધ).
એ બીજો દાખલો બ્દિમાન રેશ' એવી વિશિષ્ટવૈશિયાવગાહી બુદ્ધિનો છે. અહીં “પપુએ વિશિષ્ટની બુદ્ધિ છે. કેમકે પુરૂષ વિશિષ્ટ ભાસે છે. પરંતુ પછી
માન રે' એવી બુદ્ધિ કરીએ ત્યારે એ વિશિષ્ટ વૈશિષ્ટ્ર
Page #69
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ શિષ્ય૨૦ ]
૫૧ થાવગાહી બુદ્ધિ છે; કેમકે વિશિષ્ટ છે , એનું દેશમાં વશિષ્ટય ભાસે છે આમાં મુખ્ય વિશેષ દેશ છે, દેશમાં ડી પ્રકાર છે, પછી દંડીને વિશેષ ગણીએ ત્યારે એમાં ડ પ્રકાર છે, વળી દંડને વિશેષ્ય ગણુએ ત્યારે એમાં હવ પ્રકાર છે. એટલે અહીં આખે પદાર્થ આમ નીચે બતાવ્યા પ્રમાણે ગોઠવાય.
વિષ્ય વેશો વચ્ચે दण्डत्व दण्ड टण्डी देश
આમાં, દુનિરાનિતિ નિઃવિશે વાત બની. હવે, “અહી” વિશેષ્યના હિસાબે દંડમાં પ્રકારના પણ છે, તે તનિપિત્ત-નિશ્ચિત બની. હવે શિ વિશેષ્યના હિસાબે દંડીમાં પ્રકારતા પણ આવી છે, તે નિતિ-શનિgવિશેષતા બની. - હવે, નિયમ છે કે- “એક વસ્તુમાં એકજ જ્ઞાનની બે વિષયતા હોય તે તેનું અકા (=અભેદ) ગણાય છે. આ હિસાથે અહીં નું” અને “દ માં જે ડબલ વિષયતા છે, એને અભેદ ગણું આમ બેલાય –
दण्टुनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारता છે. એમ જિનિgવિશે વામનકારતા. બની
જ આમ બોલવાનું કારણ એ છે કે-agનિષ્ટ વિશ્વનાથી શરુ કરી સંબંધની ગાડી આગળ ચલાવવી છે. જે અહીં
Page #70
--------------------------------------------------------------------------
________________
પર
ન્યાય ભૂમિકા વિશેષતાએ અટકી જવાય તે આગળ ગાડી ન ચાલે, પણ વિશેષ્યતાથી અભિન્ન પ્રકારના લઈએ તે ગાડી. આગળઆગળ ચાલે.
હવે ઇટમાં જે પ્રકારતા છે, તે દંડીમાં વિશેષતા આવે જ. કેમકે એ બને પરસ્પર સાપેક્ષ છે. તેથી બને એકબીજાથી નિરૂપિત બને છે. એ હિસાબે એમ બાલાય.. दण्डत्वनिष्ठप्रकारता-निरूपितदण्डनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारतानिरूपित - दण्डिनिष्ठविशेष्यत्वाभिन्नप्रकारतानिरूपितदेशनिष्ठવિરોધ્યતા બની. એમ શીતલસ્ટયાન દર માં
विशेष्या विशेष्य શીતત્વ જેલ ઘટ
પ્રાર)પ્રા * શત્ર, , શીતવનિષ્ટકારતાની અપેક્ષાએ, વિરોગ્રતા છે, અને કરું નિષ્ણવિશેષતાની અપેક્ષાએ પ્રાતા છે.
તે માટે શનિષ્ટકારતાનિવા-નનિzવિશે થતા અને સનિષ્ઠ વારતાનિરપિત-ઘનિષ્ટવિત્રતા છે.
સૂત્ર:- “જ્ઞાનયમનાધારવિયતો (મેલ) સુતિ નિયમઃ . એટલે અહીં “નિષ્ઠ પ્રારતા' અને જૈવિધ્યતા’ સમાનાધિકરણ છે, તેથી એ બન્નેને અભેદભાવ છે,
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૩
વિશિષ્ટ-વિશિષ્ટયo ]
એટલે કે–તનિgવારતાનિરપિત–વસ્ત્રનિદવિप्यत्वाऽभिन्नप्रकारता-निरूपित-घटनिष्ठविशेष्यता-निरूपकम् જ્ઞાનમ્ |
ટૂંકમાં કહેવું હોય તે- શીતાનિ દબાતાनिरूपितप्रकारता-निरूपित-घटनिष्ठविशेष्यताक' ज्ञानम् । (નિઝવિશેડવામિન' એટલું ન કહીએ તોય ચાલે)
સારાંશ એ, કે જયારે ઘરને વિશેષ્ય ગણીએ ત્યારે પ્રકાર કટ બને છે. અને જ્યારે રસ્ટને વિશેષ ગણીએ ત્યારે પ્રકાર શીતવું બને છે.
• એવી રીતે... “જિzમાન શ”
= રાવપુwવાન્ હેરા = રક્તરૂપવાળે દંડ, અને એ દંડવાળે પુરુષ, અને એ પુરુષ
વાળે દેશ પ્રકાર --+ વિશેષ્ય –વિશેષ ( વિશેષ્ય
પ્રકાર
• विशेष्य विशष्य विशेष्य विशेष्य રકન રકતરૂપ દર્ડ પુરૃષ (દેશ નતિ |
અહીં માં અને uિpપુર માં અને “” માં
વિવારનાની અપેક્ષાએ વિશે વના છે. રુ. . . ની અપેક્ષાએ , , ક , ,ની અપેક્ષાએ છે ,
Page #72
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
અર્થાત્ ‘હનુમાનું ફેશ' ચાાવાન માં દેશ એ વિશેષ્ય છે અને કંટવાનું પુરવ:'' એ વિશેષણુ છે. એટલે જ્ઞાન ‘Fżવપુષારમ્ કેળવજ્ઞયમ્ થયું, પર'તુ આમાં રાંડવપુરુષમાં પણ ‘રતનું' ધ રહે છે, અને ધમ એ પ્રકાર છે. હવે જે તંદુ એ પ્રકાર છે; તે એ પ્રકારની અપેક્ષાએ પુરુષ એ વિશેષ્ય છે; (કારણ કે પ્રકાર અને વિશેષ એક બીજાને સાપેક્ષ હાય છે; એટલે એક પ્રકાર હાય તેા ખીજો વિશેષ્ય હાય જ)-માટે જ્ઞાન એ ‘તંતુપ્રવામ્’ અને ‘પુત્તવિરોઘ્ય’ પણ છે, વળી એમ ‘ig’માં પણ ‘રઝુ' એ વિશેષ્ય છે અને ‘રૂત્તત્ત્વ' એ પ્રકાર છે માટે એનું જ્ઞાન હૃત્વવામ્ ‘રૂઢવિરોચન્’ કહેવાય. પણ ગમે તે પ્રકાર કે ગમે તે વિશે” એમ ન ચાલે. માટે અહી એક જ જ્ઞાન એ‘પ્રારમ્ ટ-વિશેષ્યમ્ , Th′′ :પ્રારમ્-પુવિશેષ્યયમ્' ‘૩૩વત્ પુરુષપ્રારમ્વેવિશેષ્યયમ્' થયુ.
૧૪
હવે. રક્ત્વ એ પ્રકાર છે માટે રત્વ માં પ્રકારતા આવી; અને એ ત્તત્ત્વ(માં રહેલી પ્રકારતા)ની અપેક્ષાએ ઢંડ એ વિશેષ્ય છે, માટે દ'ડમાં વિશેષ્યતા= નિવિજ્ઞેયતા આવી. öz(માં રહેલી પ્રરતા)ની અપેક્ષાએ દડી એ વિશેષ્ય છે માટે ટ્ઠીમાં વિશેષ્યતા = યુ-િનિઝવિશેષ્યતઃ ।
ટૂંકી (માં રહેલી પ્રકારતા)ની અપેક્ષાએ દેશ એ વિશેષ્ય છે, માટે દેશમાં વિશેષ્યતા ટ્રેનિવિશેચતા આવી.
Page #73
--------------------------------------------------------------------------
________________
પપ
વિશિષ્ટ વૈશિષ્ટચ૦]
તેથી બીજી રીતે એમ પણ કહેવાય કે -
દેશ માં રહેલી વિશેષતાની અપેક્ષાએ દંડી એ પ્રકાર છે. માટે દંડીમાં પ્રકારતા=ઘિકુનિકારતા છે. દંડીમાં રહેલી વિશેષ્યતાની અપેક્ષાએ દંડ એ પ્રકાર છે. માટે દંડમાં પ્રકારતા =gzકારત્તા છે. “દંડમાં રહેલી વિશેષતાની અપેક્ષાએ તવ એ પ્રકાર છે, માટે રક્તત્વમાં પ્રકારતા = રત્વનg #રતા છે.
અને આ સ્થાનું નિરૂક છે જ્ઞાન.
પરંતુ આમાં જ્ઞાન એક છતાં એના વિષયોના અંકેડા છૂટા છૂટા થયા, તે જોડવા માટે પૂર્વોક્ત નિયમને ઉપગ કરી શકાય અને તેથી પહેલા આંકડા પછી બીજા અંકેડાને જોડી શકાય.'
નિયમનું રસૂત્રઃ एकज्ञानीय समानाधिकरण विषयतयारक्यम् (अभेदः) । | = એક ઠેકાણે રહેનારી બે વિષયતાને “મન” મનાય છે.
માટે અહીં, રજનિકારતા થી નિષિત ઝુનિgવિશદાતા છે, અને એનાથી મિત્ર એવી જે પ્રતા છે, તેનાથી નિષિત જુપુનિgવિશેષ્યતા છે, અને એનાથી અમન એવી જે પ્રકારના છે, તેનાથી નિતિ નિર્વિવતા છે, અને એ બધાનું નિરૂપ જ્ઞાન છે. એટલે. એમ બેલાય કે-
રસ્વનિઘારતા–નિષિત दण्डनिष्ठविशेप्यत्वाऽभिन्नप्रकारता निरूपित दण्डिपुरुषनिष्ठ
Page #74
--------------------------------------------------------------------------
________________
५६
ન્યાય ભૂમિકા
विशेष्यत्वाऽभिन्नप्रकारता-निरूपित-देशनिष्ठविशेष्यता-निरूपकं ज्ञानम् 'रक्तदण्डिमान् देशः' इत्याकारकम् । ७३ माने Seeीने मोदी ता-'रक्तदण्डिमान...' इत्याकारक ज्ञाननिरूपित-देशनिष्ठविशेष्यता-निरूपित दण्डिपुरुषनिष्ठप्रकारत्वाऽभिन्नविशेष्यता - निरूपितदण्डनिष्ठप्रकार. . त्वाऽभिन्न विशेष्यता-निरूपितरक्तत्वनिष्ठप्रकारता ।
અથવા ટૂંકમાં કહેવું હોય ત્યારે વચલા બેમાંની વિશેષ્યતા નહિ બલવી, કેમકે એની સાથે અભિન્ન
२ता माया भेटवे तदभिन्नविशेष्यता मापी गई. = रक्तत्वनिष्ठप्रकारतानिरूपितप्रकारतानिरूपितदण्डिनिष्ठप्रकारतानिरूपितदेशनिष्ठविशेष्यताकं ज्ञानम् 'रक्तदण्डिमान् देशः' इत्याकारकम् ।
* 'विशेष्यताऽभिन्न प्रकारता' ने मवे विशेष्यत्वा. भिन्न प्रकारता' मेरे ७५२ ५ सयु छे तेनु ४।२५ छे , 'ता' नी साथे "अभिन्न' शनी सपि ४शये तो पछी भूण ७६ 'भिन्न' छे , 'अभिन्न' सेना श'। ५3. न्यारे त्व+अभिन्नत्वाभिन्न. मी 'त्व' प्रत्यय બાલવાથી અભિન્ન શબ્દ વિષે શંકા પડતી નથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
- સ બંધ એક વસ્તુથી બીજી વસ્તુ વિશિષ્ટ થાય છે જેને ગુજરાતીમાં “વાળું” કહીએ છીએ. દા.ત. પાણીવાળો ઘડે રવિશિષ્ટઃ ઘરઃા એટલે અહીં ઘટ જલથી વિશિષ્ટ બન્ય, અર્થાત્ ઘડે પાણીવાળો બન્યો. અહીં જવાનું એ છે કે “પાણી અને ઘડે એટલું જ ન બેલતાં “પાણીવાળ ઘડો' એમ પાણીને ઘડા સાથે જોડીને બેલીએ છીએ. એટલે અહીં એ સૂચવે છે કે આ બેની વચ્ચે સંબંધ આવ્યો છે. આમ પાણીવાળો કયારે બેલાય ? તે કે ઘડામાં જલનો સંબંધ દેખાડવો હોય ત્યારે.
બીજો એક દાખલે,–ચશ્મા અને ટેબલને સંયોગ હોય ત્યારે જ ટેબલ પર ચશ્મા', કે “ચશ્માવાળું ટેબલ' બેલાય. ચશ્માં અદ્ધર હોય ત્યારે એમ ન બેલાય. એટલે કે ટેબલ અને ચશ્મા વચ્ચે સંગ લાવે ત્યારે જ ટેબલ ઉપર ચશ્મા', “ચશ્માવાળું ટેબલ” એમ બેલાય, કે એ બંધ થાય. તાત્પર્ય, વિશિષ્ટ કરવા માટે સંબંધ લાવો પડે. અહીં ખૂબી કેવી છે ? .
ચશ્માની દુકાનવાળે નોકરને કહે કે પેલા “કબાટવાળાંચમા નહિ, પણ ટેબલવાળા ચશ્મા લાવ, તે ત્યાં પણ ચશ્મા સાથે કબાટ અને ટેબલને ખાસ સંબંધ છે. કબાટવાળા એટલે કે કબાટમાં રહેલા, કબાટવૃત્તિ, કબાટનિષ્ઠ. એવું ટેબલવાળા એટલે કે ટેબલવૃત્તિ, ટેબલનિષ્ઠ. - હવે, ટેબલવાળ ચમે એમ કહેવું હોય તે ટેબલને ચશ્મામાં સંબંધ છે? એમ જેવું પડે. સંબંધ
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૮
ન્યાય ભૂમિકા
જાણ્યા વિના વાળુ’=વિશિષ્ટ' એવી બુદ્ધિ ન થાય. જ્યારે ‘સબધ' એ વિશિષ્ટ બુદ્ધિ કરાવે અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિમાં કારણુ બને, ત્યારે વિશિષ્ટ બુદ્ધિમાં કારણભૂત વિશેષ્ય અને વિશેષણ સિવાયનું અસાધારણ કારણે તે સંબંધ' કહેવાય. પ્ર૦- સ'ખ'ધ કાં હાય?
ઉ- 'વાળા', ‘એમાં' અથવા એની ઉપર’એમ બાલીએ ત્યારે એમાં સ`બ'ધ જોઇએ. દા.ત. ‘નવાનું ઘટઃ’ ‘વટે ગરમ્' એમ બેાલીએ ત્યારે એમાં સ'ખ'ધ આવે છે. ન્યાયમતે સબંધ મુખ્યતાએ ૪ જાતના છે,— બે ભિન્ન પદાર્થોમાં એકથી વિશિષ્ટ ખીજુ છે, અથવા એકમાં (એકની ઉપર) બીજું છે,-એમ કહેવુ હાય ત્યારે એ બે વચ્ચે કેાઇ સબ`ધ જોઇએ. આવા એ ભિન્ન પદાર્થ વચ્ચે ત્રણ જાતના સબધ હાય છે. સચે!ગ, સમવાય અને સ્વરૂપ. એમાં (૧) દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે સચેાગ સ'ખ'ધ હાય, દા. ત. ઘટમાં જલ, ભૂતલ પર ઘટ,.... (૨) અવયવ-અવયવી, ગુણ ગુણી... વગેરે વચ્ચે સમવાય સ`ખ'ધ હાય, દા.ત. તન્તુ પર, પટ-શુલરૂપ...વગેરે વચ્ચે સમવાય સ`બંધ હાય (૩) બાકી બધા ભિન્ન-ભિન્ન પદાર્થો વચ્ચે સ્વરૂપ સબધ હાય, દા ત. ભૂતલમાં આધારતા, ભૂતલમાં ઘટાભાવ...આ તા એ ભિન્ન-ભિન્ન પદાર્થની વાત થઈ.
હવે એકજ પદાથ હૈાય ત્યાં પણ જો શબ્દ કે આવે તે ‘તાદાત્મ્ય' નામના ૪થા સબંધ થાય છે. દા.ત. આંબાનું વન, શુલ ઘટ. તેલની ધારા...વગેરેમાં એક જ પદાર્થ છે, તેથી ત્યાં તાદાત્મ્ય સબંધ લાગે,
Page #77
--------------------------------------------------------------------------
________________
સંબધ ૪ જાતના
સંબંધ ૪ જાતના १ संयोग .. .२ समवाय
३ स्वरूप
४ तादात्म्य દય-વ્યયઃ સયા: થયુતસિથો સમવાયઃ | આ બે (
સંગ- | सः एव आत्मा = સંયોગ સંબંધ અ–પૃથક સિદ્ધનો | સમવાય) સંબંધ જે.
| ચણ્ય સ: - દ્રવ્ય-દ્રવ્યને જ સમવાય | બે વચ્ચે લાગુ ન થાય ! =રામા, તાઃ મજ થાયે.
(i) અવયવ-અવયવી | ત્યાં સ્વરૂપ સંબંધ =તાવાગ્યમ્ (ii) ગુણ-ગુણ લગાડવો. દા. ત.,
સ્વનો સ્વમાં જે | | (iii) ક્રિયા-કિયાવાન | વિષયમાં વિષયતા, કે સંબંધ રહે છે
(iv) જાતિ જાતિમાન્ | પ્રતિયોગીમાં પ્રતિ- તે તાદાત્મ્ય સંબંધ | (y) વિશેષ-વિશેષવાન ગિતા, આધારમાં ' કહેવાય.
આ પાંચ વચ્ચે જે | આધારતા. વસ્તુ અને સંબંધ તેને સમવાય | શબ્દ વચ્ચે વાગ્ય| સંબંધ કહેવાય. વાચકભાવ, કાર્ય– ;
કારણ ભાવ....વગેરે
Page #78
--------------------------------------------------------------------------
________________
0
----
ન્યાય ભૂમિકા (૧) સંગસંબંધ પૃથફ સિદ્ધ એવા દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે ‘સંગ’ સંબંધ હોય છે. દા. ત, જલ અને ઘટને, ઘટ અને ભૂતલનો. કેમકે જલ ને ઘટ યા ઘટ ને ભૂતલ એ પૃથફ સિદ્ધ દ્રવ્યો
છે. માટે ઘટમાં જલને કે ભૂતલમાં ઘટને સંગ - સંબંધ થાય છે.
પરંતુ, તતુતતુનું જોડાણ થાય ત્યારે તેમાં પટ દ્રવ્યનું દર્શન થાય. અહીં તત્ત્વ અને પટ વચ્ચે સંયોગ સંબંધ ન કહેવાય. કેમકે પટ અને તનુ એક-બીજાને વળગેલા જ રહે છે. તંતુથી પટ પૃથફ સિદ્ધ નથી, અર્થાત અપૃથક સિદ્ધ યાને અયુતસિદ્ધ છે. એવા અયુતસિદ્ધ દ્રવ્ય વચ્ચે “સમવાય સંબંધ આવે છે (અહીં જુ ધાતુ પૃથભાવ” અર્થમાં વપરાયેલ છે. યુ-મિઝોડમળે -ધાતુ).
- દા.ત“ઘડામાં પાણી છે, ત્યાં ઘટ અને જલ વચ્ચે સંગ સંબંધ કહેવાય. એટલે ઘટમાં જલ છે માટે ઘરઃ
વિશિષ્ટ કહેવાય છે. સંબંધ દ્વિષ્ઠ ઉભયવૃત્તિ હોય છે, એટલે કે સંયોગ પોતે એક વ્યક્તિ છે, પણ તે બે વ્યક્તિનું જોડાણ કરે છે. માટે એ રહે છે બે વ્યક્તિમાં, એટલે કે “રવાનું ઘર એ પ્રતીતિ કરાવનાર જલઘટનો સંગ (=એક વ્યક્તિ), એ જલમાં પણ છે અને ઘટમાં પણ છે. તે હવે પ્રશ્ન થાય કે– *
પ્ર–જે જલ-ઘટને સંયોગ ઘટમાં છે, તો ઘરે
Page #79
--------------------------------------------------------------------------
________________
સંગસંબંધ] • નિસ્ટ' એવું થાય છે, તે પછી એને એ જ સંયોગ જલમાં પણ છે તે “જે ઘર” કેમ નથી થતું?
ઉ–પહેલાં અહીં એક વસ્તુ સમજી લેવાની છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યને સંયોગ છે. દા.ત, ‘ઘટમાં જલનો સંયોગ છે એમ બોલાય, ત્યાં સંગના બે સંબંધી બન્યા (૧) એક આધાર યાને અનુયોગી; અને (૨) બીજે આધેય યાને પ્રતિયોગી.
સંગ ક્યાં? તે કે ઘટમાં, તો ઘટ એ અનુયાગી.
સંગ કેને? તે કે જલને, તે જલ એ પ્રતિયેગી. તે અહીં સંયોગ થયે ઘરાનુયોનિ નાતિયોનિ.
પ્ર– ઊલટું કેમ નહિ? સંગ એ નાજુથોજિક પર પ્રતિયોનિ કેમ નહિ ?
ઉ–ઘટ સ્થાયી છે, “ઘટમાં જલ આવ્યું કહેવાય છે, પણ જલમાં ઘટ આવ્યો', એમ નથી કહેવાતું. મૂત ઘરમાં પણ એમ જ છે. “ભૂતલ પર ઘટ આવ્યો” “ઘટને સંગ આવ્યો કહેવાય છે, પણ “ધટ નીચે ભૂતલ આવ્યું નથી કહેવાતું, યા “ઘટમાં ભૂતલ સંયોગ આવ્યો” એવું નથી, કહેવાતું. તે
આવા વ્યવહારથી નક્કી થાય છે કે–ભૂતલ એ અનુયોગી અને ઘટ એ પ્રતિયોગી છે. હવે, ભૂતલમાં ઘટને સંયોગ થયો એટલે કે મૂતનિઃિ અને દરિયોજિત્રઃ સંગ આવ્યો, એમ કઢવાનું માં સંયોગ પદન- . યોનિ રતિયોગિજ કહેવાય.
Page #80
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા હવે, નિયમ આ છે કે–“મન અસ્ત્રતિયોનિઃ સંયોજક
દા.ત. ઘટે છતિયોનિઃ સંયોઃ છે.
માટે ઘરે ન થાય. અર્થાત્ ઘરનુથોજિવર સંથાઃ છે, પણ પતિચોનિઃ સંયો નથી તેથી “જે ઘટઃ ન થાય. એમ કૂંડામાં બદર (બાર) આવીને બદરને સંયોગ કરે છે. તેથી આ સોગમાં ફૂડ એ અનુયેગી બન્યા અને બદર એ પ્રતિયેગી બન્યા. પરંતુ ફંડ ચાલીને બદર નીચે નથી આવતું માટે બદરમાં કુંડને સંગ આવ્યો ન કહેવાય, અર્થાત્ બદરે કંડપ્રતિયોગિક સંગ ન બને. કુંડમાં બદર આવે છે માટે ફંડમાં બદરમાં સંયોગ થયો કહેવાય. તેથી ડે બદરપ્રતિગિક જ સંયોગ કહેવાય. એથી અહીં “જે વર' થાય, “તે ફૂટ્ટ” ન થાય.
સારાંશ સંબંધને અનુયેગી આધાર હોય, અને પ્રતિવેગી આધેય યાને વૃત્તિ (=રહેનાર) હેય. “મૂતરું પરમાં ભૂતલ-ઘટ બનેના સંયોગમાં, ભૂતલ એ સંયોગને અનુયોગી છે, ઘટ એ પ્રતિયોગી છે. માટે “મૂતરું ?' થાય, પણ “ક્ટ મૂત' ન થાય, કેમકે ઘટ સંયોગને અનુયોગી નથી = ઘટમાં સંગની અનુયોગિતા નથી.
હવે સમજાશે કે લગભગ જે સ્થાયી હોય એ સંયોગને આધાર = અનુયાગી. એમાં સામે ચાલીને જે
Page #81
--------------------------------------------------------------------------
________________
સયોગ સબધ એ જાતના ]
૬૩
જઇને રહે એ આધેય =પ્રતિયેાગી. કુંડામાં સામે ચાલીને મેર જાય છે, માટે કૂંડું એ આધાર-અનુયાગી બને, એમાં રહેનાર બદર (બાર) વગેરે પ્રતિયેાગી કહેવાય.
અહી' જુએ કે, કેટલાક સચાગ એવા હાય છે કે જ્યાં આધાર આધેયભાવ મળતા જ નથી. દા.ત. ઉભી એ આંગળીના સ`ચેાઞ છે, પરંતુ એક આંગળીમાં ખીજી આંગળી કે એક આંગળી પર બીજી આંગળી રહેલી છે’ એવું થતુ' નથી. સંચેાગ તે છે, તે કેમ આવું થતું નથી? તા કે આ સંચાગ વૃત્તિનિયામક નથી પણ વૃત્તિ -નિયામક સયાગ છે.
સબધ બે જાતના હોય છે.
(૧) વૃત્તિ-નિયામક, અને (૨) વૃત્તિ-અનિયામક, (i) જે સયાગથી એ વચ્ચે આધાર-આધેયભાવની પ્રતીતિ થાય તે વૃત્તિનિયામક સંચેાગ કહેવાય. દા. ત. ટે સમ્, શબ્દે ચવરમ્, મૂતઙે ઘટઃ । અહીં એક અનુચેાગી છે, અને એક પ્રતિયેાગી છે. અને (ii) જ્યાં આધાર-આધેયભાવ ન હેાય તે વૃત્તિ-અનિયામક સયાગ કહેવાય. દા.ત. અનુન્દ્રિયચોઃ સંયોગ, એમ ભાજી-ખાજીમાં રહેલા એ ઘટના સ‘યેાગ. અહીં બન્ને અનુયાગી છે, એમ બન્ને પ્રતિચેાગી પણ છે; કારણ કે આમાં કાઈ રહેનાર કે રાખનાર પ્રતીત થતા નથી.
અર્થાત્ અંગુલિન્દ્રય વચ્ચેના સચૈાગ એ આધારઆર્ષીય ભાવના અનિયામક છે, માટે ત્યાં ‘સ્યાનું અપરા’
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૪
ન્યાય ભૂમિકા
(એક પર · મીજી રહેલી) એવું નથી થતું. જ્યારે ‘મૂછે ઘટસંચોળે:' ત્યાં સંયેાગ વૃત્તિ નિયામક છે; માટે ભૂતલ પર ઘટ' મૂળે ઘટઃ એવુ થાય છે.
છતાં એટલી વાત ચાક્કસ છે કે સ`ખ'ધથી ભલે બધે જ ‘તસ્મિન્ તત્’ કે ‘તાન્ સ’ એવુ ન થાય, છતાં ‘તત્ત્તવન્દ્વ તત્' એટલે કે સ`બંધ તા જરૂર ભાસે. એટલા માટે‘જાનુહિમંત્રદ્ધા અપ' છે. એને ન્યાયપરિભાષાથી વિશિષ્ટ પણ કહી શકાય = પંચોત્તેરમાંનું વિશિષ્ટા અપરા ।
લ
Page #83
--------------------------------------------------------------------------
________________
(૨-૩-૪) સમવાય-સ્વરૂપ–તાદાત્મ્ય સંબંધ
અર્જુત્તસિદ્ભયોઃ સમવાયઃ =નિત્ય સંબંધ (યુતપૃથક) “અયુત સિદ્ધ એટલે “જે પૃથ સિદ્ધ ન હોય” એ બેનો સમવાય સંબંધ. એટલે કે જે બેમાંથી એક હંમેશા સંબદ્ધ જ મળે, છૂટું સ્વતંત્ર ન મળે.
દા. ત. દ્રવ્યમાં ગુણ યા કિયાને અને તંતુઓમાં પટને રહેવાનું થાય તે હંમેશા સંબઢ જ રહેવાનું થાય છે, પણ તંતુ છોડીને છૂટા પટ ન મળે. આવાને રહેવાનો જે સંબંધ તેને સમવાય સંબંધ કહેવાય. આ સમવાય સંબંધ પાંચ વચ્ચે જ હોય છે.
સમવાયના દાખલા (i) અવયવ-અવયવી | કપાલ અને ઘટ, (i) ગુણ-ગુણી
રૂપ અને ઘટ, જ્ઞાન અને
અમાં. (i) ક્રિયા-કિયાવાન પતન અને પતનવતું ફળ,
ગમન અને ગમન વાન્ મનુષ્ય. (iv) જાતિ-જાતિમાન ઘટવ અને ઘટ, પટવ અને
પટ, આમત્વ અને આત્મા. () વિશેષ-વિશેષવાન્ ! વિશેષ અને પરમાણુ .
અર્થાત્ (i), અવયવમાં અવયવી સમવાય સંબંધથી રહે છે. | દા. ત. કપાલમાં ઘટ.
Page #84
--------------------------------------------------------------------------
________________
-: ભૂમિકા (i) ગુણી (=વ્ય)માં ગુણ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. આત્મામાં જ્ઞાન, પેટમાં ફલરૂપ. (iii) કિયાવાન (દ્રવ્ય)માં ક્રિયા સમવાય સંબંધથી રહે છે.
દા. ત. પણ માં પતનક્રિયા. (iv) જાતિમાન વ્યક્તિ)માં જાતિ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. જેટલા ઘડા છે એમાં ઘટત્વ સામાન્ય (જાતિ) છે. (૪) નિત્ય દ્રવ્યોમાં વિશેષ સમવાય સંબંધથી રહે છે.
દા. ત. પરમાણુમાં વિશેષ.
ઘડે કાલથી જુદો ન દેખાય, ઘટ કપાલમાં જ જોવા મળે. એમ વસ્ત્ર સફેદ છે તો તેમાં સફેદોઈ વસ્ત્રની સાથે જ જોવા મળે છે. છૂટી સફેદાઈ જોવા ન મળે. તે જ પ્રમાણે ક્રિયા પણ ક્રિયાવાથી જુદી ન દેખાય. દા. ત. ફળ પડ્યું તો અહીં પતન ફળથી જુદું ન દેખાય. એમ સઘળા મનુષ્યમાં મનુષ્યત્વે જાતિ છે, પણ મનુષ્યત્વ મનુ થથી જુદું ન દેખાય. નિયાયિક એ પરમાણુમાં વિશેષ નામનો પદાર્થ માન્યો છે. તે પરમાણુથી અલગ–છૂટો દેખાતો નધી. આ બધા અવયવ-અવયવી વગેરે પાંચ અયુતસિદ્ધ પદાર્થ છે, માટે એનો સમવાય સંબંધ છે.
(૩) સ્વરૂપ સંબંધ આ બે સંબંધ (સંયોગ-સમવાય) જ્યાં બે ધર્મધમી પદાર્થ વચ્ચે લાગુ ન થાય અને ધર્મ-ધમભાવ હોય, ત્યાં એ બે ધર્મ–ધમી વચ્ચે સ્વરૂપ સંબંધ લાગે.
Page #85
--------------------------------------------------------------------------
________________
સમવાય-સ્વરૂપ-તાદાત્મ્ય સંબંધ ]
૬૭
EL. ત આધારમાં આધારતા છે. એટલું કે ‘બાપા તાવનુનું બાધાર:' છે, તેા અહી` આધાર અને આધારતાના સંબંધ તે સ્વરૂપ સબંધ.
એમ, મૂતરે પટો નાસ્તિ = ઘટામવવત્ ભૂતમ્ માં ‘વત્’ કયા સંબંધથી ? તેા કે સ્વરૂપ સંબધથી.
આ રીતે જાતિમાં જાતિત્વ ધર્મ છે તે જાતિ અને જાતિત્વના સબ'ધ; વિષયમાં વિષયત! ધર્મ છે તે વિષય અને વિષયતાના સંબંધ, એમ પ્રકારમાં સકારતા ધમ છે તેા પ્રકાર અને પ્રકારતાના સબંધ;.... આ બધે સ્વરૂપ સંબંધ છે. દા. ત. પ્રકારમાં પ્રકારતા રહે છે તે સ્વરૂપ સંબંધથી. એમ વસ્તુમાં સમવાય સંબધ રહે છે. તે તે સમવાય પણ સ્વરૂપસ બધથી વસ્તુમાં રહે છે. સ્વરૂપસંબધનું. અહી ખીજું. નામ ‘વિશેષણતા' છે.
*
આ નિયમ સમજી રાખવાને કે-ર્શનનું અવ અથવા ‘વિશિષ્ટ અવરૂં' એવી પ્રતીતિ કરવા માટે સ'ખ'ધની જરૂર પડે.
દા. ત. મૂતઙે ઘટામાઃ ચા ઘટામવૉટ ભૂતમ્ સારાંશ : જેમ (૧) દ્રશ્ય-દ્રશ્યને સાગ સ`બંધ.
(૨) અયુતસિદ્ધના સમવાય સબંધ. (૩) સ્વમાં સ્વનેા તાદાત્મ્ય સંબંધ. એમ, (૪) ધમ-ધમીના સ્વરૂપ સંબંધ. (યાં બીજો કેાઈ સ ંબંધ લાગુ ન પડે ત્યાં)
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૮
ન્યાય ભૂમિકા દા. ત. આધારમાં કારણમાં પ્રતિબધ્યમાં
આધારતા | કારણુતા | પ્રતિબધ્ધતા , આધેયમાં | પ્રતિપાદ્યમાં પ્રતિબંધકમાં આધેયતા | પ્રતિપાઘતા | પ્રતિબંધકતા કાર્યમાં | વિષયમાં | સ્વામિમાં કાર્યતા | વિષયતા | સ્વામિવા ઈત્યાદિન સ્વરૂપ સંબંધ છે.
(૪) તાદામ્ય સંબધ = અભેદ સંબંધ, એટલે કે વસ્તુને પોતાની સાથે જે સંબંધ તે તાદામ્ય. દા.ત. ઘડે પિતે જ નીલ છે = નીલાત્મક છે. આમ નીલ અને ઘટ વચ્ચે તદાત્મકતા છે માટે તેમાં તાદામ્ય સંબંધ છે. તો તાદાઓ સંબંધથી નીલવિશિષ્ટ ઘટ, અર્થાત્ તાચિન નન્ટવિત્ર વદ (અહીં નીલ એટલે નીલવર્ણ નહિ, પણ નીલરૂપવાન્ પદાર્થ સમજવો).
એમ, ઘટ ઘટાત્મક છે. માટે ઘટમાં ઘટાત્મકતા છે – ઘટમાં તદાત્મકતા (તાદામ્ય) છે. તેથી ઘટમાં ઘટનું તાદામ્ય છે, તાદામ્ય સંબંધ છે, માટે તાદામ્ય સંબંધથી ઘટમાં ઘટ છે. હવે પાર્થિવ ઘટ લઈએ તે ઘટમાં પૃથ્વીનો તાદમ્ય સંબંધ છે; કેમકે ત્યાં પૃથ્વી (માટી) જ ઘટરૂપે પરિણમી છે.
તાત્પર્ય : સ્વાના સ્વમાં જે સંબંધ તે તાદામ્ય સંબંધ કહેવાય. દા.ત. માટી અને ઘડાને, જલવાનું અને ઘડાનો, વૃક્ષ અને સીસમને, પત્થર અને મૂતિને, સજજન અને પુરુષને. (લગભગ જ્યાં કર્મધારય સમાસ થાય ત્યાં બધે)
Page #87
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સંબંધ બને ]
- ૬૯ ખ્યાલમાં રહે કે “કરવાનૂ ઘટઃ' – અહીં જલ અને ઘટનો સંયોગ સંબંધ છે... પણ તેલની ધારા” કહેવાય ત્યાં તેલ અને ધારાનો તાદામ્યસંબંધ છે, કેમકે ધારા એ તેલથી જુદી વસ્તુ નથી. તેલ પોતે જ, સિથર હોય ત્યારે તે સ્વરૂપે દેખાય છે; પરંતુ પડતું હોય ત્યારે તેલ એ ધારાસ્વરૂપે દેખાય છે.
ધર્મ એ સંબંધ બને - નિયમ છે કે વિશિષ્ટ બુદ્ધિ (વિશેષણથી ઉપરક્ત વિશેષ્યની બુદ્ધિ) સંબંધાવવાહિની હોય છે. એટલે જ
પાણીવાળો ઘડો”, “ગુણવાળું દ્રવ્ય', એવી વિશિષ્ટ બુદ્ધિમાં વિષય તરીકે વિશેષણ વિશેષ્ય ઉપરાંત બને વચ્ચેનો સંબંધ પણ હોય જ. - એમ દુકાનમાં પિસાવાળા શેઠ, પિસાવાળો મુનિમ, પૈસાવાળો ચોપડો, પૈસાવાળી તિજોરી....એમ બધામાં પૈસાવાળું” એવું જ્ઞાન થાય છે. તે તેમાં કયા કયા સંબંધ? દા.ત. પૈસાદાર શેઠની દુકાન હોય તો ત્યાં શેઠ પૈસાવાળા છે, એ કયા સંબંધથી ? એમ દુકાનમાં બીજા અનેક નોકર હેય, ને બહારથી કોઈ બીલ ચૂકવવા પૂછતે આવે તો બીજા કહે છે કે “જાઓ પેલા પૈસાવાળા (એટલે કે તિજોરી સંભાળતા) સુનિમ પાસે.” એમ દુકાનમાં માલના ચેડા, ઘરાકના ચોપડા, કેશ વગેરેના વિવિધ ચોપડા હોય. એમાંથી શેઠ મંગાવે છે કે પેલો કેશ (પૈસા) વાળા ચોપડો લાવો'... એમ દુકાનમાં અનેક તિજોરી હોય
Page #88
--------------------------------------------------------------------------
________________
ico .
ન્યાય ભૂમિકા દા.ત. કેશની તિજોરી, દસ્તાવેજોની તીજોરી હોય, તો કામ પડયે શેઠ મુનિમને પૂછે છે, “કેશ પસા)વાળી તિજોરીની ચાવી કયાં છે ?
" આમ, શેઠ-મુનિમ-ચોપડા-તિજોરી એ ચારેય વસ્તુ પૈસાવાળી તો છે જ, પરંતુ તે કોઈને કોઈ જુદા જુદા સંબંધથી છે. તો સવાલ થાય છે, કે “તે તે વસ્તુ કયાં કયા સંબંધથી પિસાવાળી બની ? '
આ સંબંધ શોધી કાઢવા માટેની ચાવી આ છે કેઆ ચારેમાં આધેયનો જે લાગતાં-વળગતો “ધમ એ જ આધેયને રહેવા માટે સંબંધ બને છે. માટે જેને રાખવો - હોય એ આધેય છે. તો એનો કયે ધર્મ આધારમાં રહેલો છે? એ શોધવો જોઈએ. એવી રીતે જ્યાં વિશેષ—વિશેપણ હોય ત્યાં વિશેષણનો યે ધર્મ વિશેષમાં રહેલો છે? એ જવાનું, ને એ મને જ સંબંધ બનાવવો. . " " "દા. ત. “વ ' ઘટમાં જલ છે. એ કયા સંબંધથી ? એ માટે જવાનું કે-જલનું ઘટમાં શું છે ? તો કે જલનો ઘટમાં સંગ છે =કરસંશોર દે. તે અહીં ઘટમાં જલન અર્થાત્ જલનિરૂપિત સંયોગ છે. તે સંયોગ એ સંબંધ બને.
-ઘર ઘટે | Mi --જ-જલ Mr. ??
FE –સંયોગ સંયોગ / (ચિત્રમાં જુઓ, ઘટમાં જલ અને સંયોગ બને છે.)
Page #89
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સંબંધ બને ]
અહીં સંગરૂપ ધર્મને જુદો તારવી લીધો અને તેને સંબંધ બનાવે.
એટલે “જલસંયોગવાળો ઘડો આમાં સંયોગ જુદો તારવી લઈ આમ બોલાય કે “સંયોગ સંબંધથી જલવાન્ ઘટઃ
એમ “પૈસાવાળા શેઠ કયા સંબંધથી ? એ શોધવા પૂછે, “પૈસાનો કયો લાગતા-વળગતો ધર્મ શેઠમાં છે? એ શોધવા ફરી પૂછો કે “પૈસા માટે શેઠ શું છે? તે કે પૈસા માટે શેઠ સ્વામી છે. માટે પૈસાનું સ્વામિત્વ શેઠમાં છે. | = ધનવામિત્વે નિ. માટે હવામિત્વ સંબંધથી
પિસાવાળે શેઠ એટલે કે ઘનવાનું નિ:
= ધનસ્વામિત્વવાન્ ધનિઃ
= સ્વામિત્વ” સંબંધથી ધનવાન શેઠ. એમ-પિસા માટે મુનિમ શું છે? તે કે વ્યવસ્થાપક . પૈસાનું મુનિમમાં શું છે? તે કે વ્યવસ્થાપકતા”
धनव्यवस्थापकतावान् मुनिमः | માટે વ્યવસ્થાપતા' સંબંધથી ધનવાન મુનિ મ. એમ- પૈસા માટે ચોપડો શું છે? તો કે પ્રતિપાદક. • પિસાનું ચોપડામાં શું છે? તે કે પ્રતિપાદકતા.
= ધનપ્રતિપાદતા પુતરમ્ (ચોપડે.) | માટે પ્રતિપાદકતા સંબંધથી ધનવત્ પુસ્તક (ચોપડા
Page #90
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
૭૨
એમ- પૈસા માટે તિોરી શું છે ? તે! કે ‘આધાર’ પૈસાનું તિજોરીમાં શું છે? તે કે ‘આધારતા’
धनाधारतावान् कबाट : (मंजूषा )
માટે આધારતા સંબંધથી ધનવતી મજૂષા તાત્પ : સંબધ શી રીતે શેાધી કાઢવા ? એની ચાવી :
અમુક અમુકમાં લાગતુ-વળગતુ શુ છે ? એને જવાબ ખ્યાલમાં ન આવે તે બીજો પ્રશ્ન કરવાના કે-અમુક માટે અમુક શું છે ? એને લાગે વળગે શુ છે ? એનેા જે જવાબ આવે, તેમાં રહેલે ધમ એ સંબ ધ બને.
દા. ત. ગ્રન્થવાળા ન્યાય'
અહી કયા સ``ધથી ગ્રન્થવાન્ ન્યાયઃ' છે તે શેાધી કાઢવાનું છે. તેા. પૂછવાનું કે ગ્રન્થનું ન્યાયમાં શુ છે? એ શી રીતે ખબર પડે, તે કે બીજે પ્રશ્ન પૂછવાને
ગ્રન્થ માટે ન્યાય શું છે ? તેા કે ગ્રન્થના માટે ન્યાય એ પ્રતિપાદ્ય છે. એટલે ગ્રન્થથી પ્રતિપાદ્ય: ન્યાયઃ છે.
टवे } ग्रन्थप्रतिपाद्यः न्यायः = ग्रन्थप्रतिपाद्यतावान् न्यायः . પ્રતિપાધતા’ સંબંધથી ગ્રન્થવાળા ન્યાય' થયેા. - प्रतिपाद्यतासंबंवेन ग्रन्थवान् न्यायः, ग्रन्थः न्याये । એમ પ્રતિપાદ્યતા સબ'ધથી ગ્રન્થ ન્યાયમાં આવ્યા.
Page #91
--------------------------------------------------------------------------
________________
ધુમ "એ સબધ અને ]
૭
હવે ‘ન્યાયવાળા ગ્રન્થ' એ કયા સંબ ંધી ? તે
કે પૂછવાનુ
(૧) ‘ન્યાયનું પુસ્તકમાં શુ છે?' એ જાણવા ફી પૂછે, (ર) ન્યાય માટે પુસ્તક શું છે?
·
..
પ્રતિપાદક છે.
77
,,
માટે પુસ્તકમાં ન્યાયની પ્રતિપાદકતા આવી.
न्यायप्रतिपादकः ग्रन्थः
= न्यायप्रतिपादकतावान् ग्रन्थः
... प्रतिपादकतासवधेनं न्यायवान् ग्रन्थः न्यायः ग्रन्थे
અથવા
,,
,,
در
‘નવાનું ઘટઃ” I 1 વિશેષણ સંસગ વિશેષ્ય
7
"
[‘વત્' પ્રત્યય સંબંધવાચક છે.]
જે વિશેષ્ય ઘટ છે. એમાં જલ વિશેષણને રાખવું છે. : એ વિશેષણનું વિશેષ્યમાં શું છે? એ જેવાતું. અર્થાત્ જલનું ઘટમાં શુ છે?
તા કે જલના ઘટમાં સયેાગ છે.
સચેાગ' એ સબંધ કહેવાય.
= संयोगसंबंधेन जलवान् घटः जलम् घटे
અથવા
ઘણી બધી સીતામાંથી ‘રામવાળી સીતા’ને ખેલાવે. જોવાનુ. કે.
રામવાળી સીતા, કયા સ`ખધથી ?
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૪
પત્નીત્વ
અર્થાત્ રામનું સીતામાં શુ છે? કેમકે રામ માટે સીતા શું છે? = પત્ની
रामपत्नी सीता
-
....રામવનીત્વવતી સીતા
... पत्नीत्वसंवंघेन रामवती सीता रामः सीतायाम्
યા
અથવા,
ज्ञाने
,,
હવે, ઘણા બધા રામ હેાય, ને એમાંથી કહે ‘સીતાવાળા રામને' ખેલાવે ત્યારે ત્યાં
‘સીતાવાનું રામ:’
=
,,
39
જૈન સંબંધેન ?
સીતા માટે રામ શુ છે ? = પતિ, (સીતાતિઃ રામઃ) સીતાનુ` રામમાં શું છે ? = પતિત્વ, (સીસતિત્વ રામે) . સીતાપતિત્વવાનું રામ:
पतित्व संबंवेन
33
ન્યાય ભૂમિકા
सीतावान् रामः
सीता रामे
ઘવર્ જ્ઞાનમૂ” (= ઘટે જ્ઞાનમ્ ) કયા સંબંધથી ? એ જેવા આ વિચારે,
અહી ઘટ માટે જ્ઞાન શું છે ? સ્વ વિષયક, ઘવિષચદં જ્ઞાનમ્ ઘટતુ જ્ઞાનમાં શું છે ? સ્વવિષયકતા, ઘવિષયત્વ
... घटविषयकत्ववत् ज्ञानम्
... પિચવસયેન ઘટવ% જ્ઞાનમ્ (અહીં સ્વ એટલે ઘટ પે તે)
અથવા, વિષચત્ત્વ સવૅન ઘટઃ જ્ઞાને
·
Page #93
--------------------------------------------------------------------------
________________
धर्म मे स५५ पने] .
५. सूत्र 241, समयमा माता २५' थी, R AS Aqानु लेय तना निश थाय....
. मेम, "ज्ञानवान् घट:'. या समधी १ मे शधि! नेपानु ,· ज्ञान माटे घट शुछे १ विषय, ज्ञानविषयः घटः
शाननु घटमां शु छ ? विषयता, ज्ञानविषयता घटे
... ज्ञानविषयतावान् ‘घटः = स्वविषयतासंबंधेन ज्ञानवान् घटः (२१ मे.टवे ज्ञान पाते) 441 ,, ज्ञानम् घटे .
"विषयतावद ज्ञानम्" . . વિષયતા માટે જ્ઞાન એ નિરૂપક છે. - વિષયતાની નિરૂપકતા જ્ઞાનમાં છે. = विषयतानिरूपकतावद् ज्ञानम् = स्वनिरूपकतासंबंधेन विषयताबद् ज्ञानम् .
.. (मेट विषयत!) मा .. . विघयता ज्ञाने હવે, આ વિષયતા કયાં રહેલી જીં? તે કે ઘટમાં.
= स्वनिरूपकतासंबंधेन घटनिष्ठविषयतावद् ज्ञानम् .. माडी, घटनिष्ठविषयता थेट विषयताश्रयघटः
. = स्वाश्रयघटनिष्ठविषयतानिरूपकतासंबंधेन विष यतावद् ज्ञानम्. .
.. अथवा स्वाश्रयघटनिष्ठविषयतानिरूपकतासंबंधेन विषयता ज्ञाने . (मामा २५ विषयता, सेना भाश्रय घट)
Page #94
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
‘નવાન વટઃ’એ જ્ઞાનને લઇને
જ્ઞાનવત્ જ્ઞરું', બનાવે, તે જોવાનું– જ્ઞાનવાળું જલ એ કયા સંબંધથી ? તે પૂછવાનું,જ્ઞાનનું જલમાં શું છે ? અર્થાત્ જ્ઞાન માટે જલ શુ છે? તેા કે–જ્ઞાન માટે જલ એ પ્રકાર છે ... જલમાં પ્રકારતા આવી.
૭૬
<
C
= ज्ञानप्रकारतावद् जलम्
=
અથવા, ,,; ज्ञानं जले એમ, ‘જ્ઞવર્ જ્ઞાનમૂ’ બનાવેા. તેા અહી જલમાં રહેલી પ્રકારતા (ધર્મ) માટે જ્ઞાન એ નિરૂપક હેાવાથી જલનિષ્ઠ પ્રકારતાની નિરૂપકતા જ્ઞાનમાં આવી.
=
=
प्रकारतासंबंवेन ज्ञानवद् जलम्
=
અથવા,
जलनिष्ठप्रकारतानिरूपकृतावत् ज्ञानम्
स्वनिष्ठप्रकारतानिरूपकतासंबंधेन जलवद् ज्ञानम्
(સ્વ=જલ)
અથવા,
,,
‘ઘટામાય:' (=ઘડાને અભાવ) ઘટતિયોનિષ્ઠઃ અમાવઃ ઘટવિશિષ્ટ અભાવ. કયા સબંધથી ? તે જોવું– અહી ઘટ માટે અભાવ શું છે ? તે કે સ્વપ્રતિયેાગિક છે ઘટનુ અભાવમાં શુ છે ? તે કે સ્વ પ્રતિચેાગિકવ છે. = घटप्रतियोगिकताबान्
अभावः
स्वप्रतियोगिकता संबंवेन घटविशिष्टः अभावः
स्वप्रतियोगिकता संबंधेन
घटः अभावें ।
,,
:1
जलम् ज्ञाने ।
,,
Page #95
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સવ અને
એમ ‘અમાવવાનૢ ઘટ:' બનાવે. તે અહી... પૂછવાનુ કે અભાવ માટે ઘટ શુ છે? તે કે પ્રતિયેાગી. અભાવનું ઘટમાં શું છે? તે કે પ્રતિયેાગતા. = अभावप्रतियोगितावान् घटः
અથવા, પ્રતિયોગિતાસવવેન અમાવવાનું ઘટઃ अभावः વટે
=
૭૩.
"2
...
સૂત્ર જે સંબંધથી ‘જે’ જ્યાં જાય તે સંબંધથી ‘તે વાળુ” તે ખને, (અથવા તે તેમાં રહે).
પ્રતિયેાગિતા સ`બધથી અભાવ' ઘડામાં ગયે એટલે પ્રતિયેાગિતા સબધથી અભાવવાળા ઘડો' બન્યા.
સારાંશ :-વસ્તુમાં રહેલા ધર્મ એ સબંધ અને. સબ'ધ અને કાના માટે ? તા કે એ ધર્મના એળખાવનાર– (નિરૂપક) માટે, અર્થાત્ કેાના ધ ? જેનો ધર્મ, અને રહેવા માટે એ ધમ સબધ બને.
•
દા. ત. ચૈત્રમાં સ્વામિત્વ છે. કોનુ સ્વામિત્વ ? તા કે ધનનું સ્વામિત્વ. તેા ધન નિરૂપક બન્યું. તેથી ધન માટે ચૈત્રમાં સ્વામિત્વ ધમ આવ્યેા. તા સ્વામિત્વ સ'ખ'ધથી ધનવાન ટૌત્ર બન્યા.
Page #96
--------------------------------------------------------------------------
________________
અવક (૧) અવચ્છેદક એટલે નિયંત્રક
એક જ વસ્તુ અનેક સ્વરૂપે હોય છે. દા. ત. ઘડો એ ઘડે તો છે જ, કિન્તુ પૃથ્વી પણ છે, દ્રવ્ય પણ છે, પદાર્થ પણ છે. કારણ એ છે કે વસ્તુના અનેક રૂપ હોય છે. જેથી એક વસ્તુનું અનેક રૂપે (અનેક પ્રકારે) જ્ઞાન થાય છે.
દા.ત. ઘટમાં ઘટત્વ, પૃથ્વીત્વ, દ્રવ્યત્વ, પદાર્થવ.વગેરે ધર્મો રહેલા છે. તેથી ઘડાનું-“ઘર:–“gી'—જૂદ–“gવા એવા અનેક આકારનું જ્ઞાન થાય છે."
જે ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તેને અનુરૂપ યાને તેવા આકારનું જ્ઞાન થાય. - દા. ત. ઘનિંદ૦ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તે “મરું ઘર', ઈત્યાકારક જ્ઞાન થાય.
નિષ્ઠપૃથ્વીત્વ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તો “ફાં પૃથ્વી ઈત્યાકારક જ્ઞાન થાય.
ઘનિષ્ઠત્વ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં -લાવીએ) તે “રૂ ' ઈત્યાકારક જ્ઞાન થાય.
નિષ્ણપર્યંત્ર ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તે “થે વાર્થ ઇત્યાકારક જ્ઞાન થાય,
(ઈત્યાકારક = એવા આકારનું)
ધર”, “gવી”, “', “પાર્થ” = આ ચારે આકારના જ્ઞાનમાં ઘટ વિષય તે છે જ.
પરંતુ ઉત્તરોત્તર જ્ઞાનમાં ઘટ ઉપરાંત અધિક અધિક વિષય છે એટલે—
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૦
અવછેદક : નિયંત્રક] - ઉરઃ' એવા જ્ઞાનમાં માત્ર કેઈ કાળે ઘડો કે લાલ 'ઘડો જ વિય નહિ, પણ ઘટમાત્ર વિષય છે.
“gી' એવા જ્ઞાનમાં માત્ર ઘટ નહિ, ઘટ-પટ–મઠ | બધા વિધ્ય છે. માટે કહે પૃથ્વીમાત્ર એના વિષય છે.
' એવા જ્ઞાનમાં ઘટાદિ પૃથ્વીદ્રવ્ય ઉપરાંત જલ-અગ્નિ દ્રવ્યો પણ વિષય છે. માટે કહો દ્રવ્યમાત્ર એના વિષય છે. | ‘પૂરા એવા જ્ઞાનમાં ઘટાદિ નવ દ્રવ્ય તે વિષય ખરા જ, ઉપરાંત ગુણ-કર્માદિ પદાર્થો પણ વિષય છે. માટે કહો પદાર્થ માત્ર એના વિષય છે.
ચાર જ્ઞાનના ચાર જ્યારે વિષય છે, તે ચાર જ્ઞાનની ચારેમાં વિષયતા છે. અર્થાત્ ઘટઃ જ્ઞાનને વિષયઃ માત્ર ઘટ, '". “ઘર” જ્ઞાનની વિષયતા માત્ર ઘટમાં.
' એવા જ્ઞાનના વિષય ઘટાદિપૃથ્વીમાત્ર, ' ' , ' , ની વિષયતા ,, , , માં.
દિવ જ્ઞાનના વિષય ઘટ-પૃથ્વી આદિ દ્રવ્યમાત્ર, - ‘દ્રવ્ય જ્ઞાનની વિષયતા ,, ,, ,, માં.
“gટાર્થ” જ્ઞાનના વિષય દ્રવ્યગુણ...પદાર્થ માત્ર .. ' ‘પદાર્થ જ્ઞાનની વિધ્યતા દ્રવ્યાદિપદાર્થ માત્રમાં - આ ચારેય જ્ઞાનમાં દેખાશે કે જ્ઞાનની વિધ્યતા ઘટમાં ગઈ છે ખરી, પરંતુ એમાં રહેલ ઘટવ, પૃવીત્વ... વગેરે ભિન્ન ભિનન ધર્મને લઈને ગઈ છે. માટે ઘટમાં ચાર જ્ઞાનની અપેક્ષાએ ચારેય વિષયતા ભિન્ન-ભિન્ન છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
-
ન્યાય ભૂમિક
જોવા જેવું છે ચારેય જ્ઞાનમાં (“સબમેં હમારા લગતા હૈ’: કરીને) ઘટ તે વિષય છે જ. માટે ચારેય જ્ઞાનની વિષયતા ઘટમાં છે.
ધરે'
घट-ज्ञानीय
-पृथ्वी ज्ञानीय व - - રે મને યાવત પ્ર માણે ઇટિંજી ના ય .... . . . . M-c-dવના વિશ્વવ'
uોઈક તી -દરબૈષ મુળે ળિયા નમાવે :
A
પ્રશ્નઃ- ઘટ તે એક જ છે, તો ઘટના, વૃદગી વગેરે જુદા જુદા જ્ઞાન અને જુદા જુદા ઉલ્લેખ કેમ થાય છે?
ઉ૦-ઘટમાં ઘટત્વ–પૃથ્વીત્વ વગેરે અનેક ધર્મો છે એટલે. નિયમ છે કે “જ્ઞાન કરવામાં જે જે ધર્મને આગળ કરાય (મનમાં લવાય) તેને તેને અનુરૂપ આકાર વાળું જ્ઞાન થાય, અને ઉલ્લેખ થાય. દા.ત. ઘટત્વ ધર્મને મનમાં લાવીએ ત્યારે એ જ ઘટને લઈને “ઘટઃ એવું જ્ઞાન થાય, અને તેને “ઘટ” એ ઉલ્લેખ થાય. એમ પૃથ્વીત્વ ધમને આગળ કરીએ ત્યારે એ જ ઘટને લઈને પૃથ્વી” એવું જ્ઞાન થાય, અને “પૃથ્વી એવો ઉલ્લેખ થાય.
બીજો દાખલ –માને કે સામે કોઈ મનુષ્ય છે. હવે, એનામાં રહેલ મનુષ્યત્વ ધર્મને મનમાં લાવીએ તો આ મનુષ્ય છે'(ચે મનુષ્ય) એવું જ્ઞાન પણ થાય, અને એવો ઉલ્લેખ પણ થાય. પરંતુ એનામાં જ રહેલું આર્ય મનમાં લાવીએ તો “આ આર્ય છે એવું જ્ઞાન અને ઉલેખ થાય. અથવા એનામાં રહેલ જનત્વને મનમાં લાવીએ તો
Page #99
--------------------------------------------------------------------------
________________
અવરછેદક-નિયંત્રક આ જન છે” એવું જ્ઞાન કે ઉલેખ થાય. એમ એનામાં રહેલ “સાધુત્વને મનમાં લાવીએ તે “આ સાધુ” એવું જ્ઞાન થાય અને ઉલ્લેખ થાય. આમ મનુષ્ય એને એ જ, પરંતુ એનું ચાર રીતે જ્ઞાન થાય, યા ચાર તરીકે ઓળખ થાય, શદવ્યવહાર થાય. - તે પ્રસ્તુતમાં ઘનિષદલ ને લઈને “આ ઘટ છે એવું જ્ઞાન અને ઉલ્લેખ થાય છે.
ઘનિષ્ટપૃથ્વીને લઈને “આ પૃથ્વી છે એવું જ્ઞાન અને ઉલ્લેખ થાય છે.
ઘનિટચ ને લઈને “આ દ્રવ્ય છે એવું જ્ઞાન અને ઉલ્લેખ થાય છે. - શનિવાર્થને લઈને “આ પદાર્થ છે? એવું જ્ઞાન
અને ઉલ્લેખ થાય છે. - આને ફેરવીને બેલીએ તે
“ઘ” એવા જ્ઞાનને વિષય ઘટ, ઘટત્વને લઈને પદવે છે, એમ “gવી' ,, ,, ,, ,, પૃથ્વીત્વને ,, = પૃથ્વીત્વેન, છે “” , , દ્રવ્યત્વને = દ્રવ્યન,
છે “પાર્થ” , , , , પદાર્થ ત્વને =ાર્થન, - આ હિસાબે ઘટમાં ઘટ એવા જ્ઞાનની વિષયતા ઘટત્વને લઈને = દિન છે, pળી છે ' પૃથ્વીત્વને , =gધ્વજોન ટૂચ , દ્રવ્યત્વને y = વ્યત્વેન, પલા , , , પદાર્થને = પર્યત્વેન,
Page #100
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા એટલે કહેવાય કે “ઘટ” એવા જ્ઞાનમાં ઘર ઘટના વિષયઃ
" માટે હેં વદન વાચતા ! પ્ર - આ ઘટઃ જ્ઞાનની વિષયતા શું માત્ર શ્યામ ઘટમાં જ કે માત્ર રક્ત ઘટમાં જ જાય?
ઉ– તો કે ના, વિષયતા ઘટમાત્રમાં જાય એટલે કે જ્યાં જ્યાં ઘટવ હોય ત્યાં ત્યાં વિષયતા પહોંચે. ધ્યાન રહે કે ઘટવ સ્થાયી ધર્મ છે, વિષયતા આગંતુક ધર્મ છે. તે સ્થાયી ધર્મ નિયત્રક બને, માગંતુક ધર્મ નિયંત્રિત બને.
એટલે આ આવ્યું કે ઘટત્વ એ વિષયતાને તાણી જાય છે. અર્થાત્ ઘટવ વિષયતાને કહે છે કે હું જ્યાં જાઉ ત્યાં તારે આવવાનું
મતલબ, “ઘટત્વએ વિષયતાને નિયંત્રક છે; એટલે, “વિષયતા ઘટત્વથી નિયંત્રિત થઈ. એટલે કે
ઘટજ્ઞાનીયવિષયતાને નિયંત્રક ઘટત્વ; અને ,, ,, વિષયતા ઘટત્વથી નિયંત્રિત. અહીં ન્યાયની ભાષામાં નિયંત્ર = નવો
નિત્રિત = ૩ વચ્છિન્ન એટલે બેલાય, ઘટજ્ઞાનીયવિણચતાવો ઘટવ
घटज्ञानीयविषयता घटत्वावच्छिन्ना
Page #101
--------------------------------------------------------------------------
________________
અવચ્છેદક-વ્યવએકાદિ
(૨) અવચ્છેદક એટલે વ્યવચ્છેદક
અવચ્છેદકને બીજી રીતે એળખીએ તે એમ કહેવાય કે અવચ્છેદક એટલે વ્યવòદક. ‘લવાનું’ એવું જ્ઞાન લઈએ તે જલ એ પ્રકાર છે, માટે જલમાં પ્રકારતા આવી. એમ જલમાં જલત્વ પણ છે, અને જલવ એ પ્રકારતાના જલ સિવાયમાંથી વ્યવચ્છેદ કરે છે. કારણ કેપ્રકારતા જલમાં જ છે, જલેતરમાં નહિ; એટલે કે જલવ એ પ્રકારતાને જલેતરમાંથી બાદ કરે છે-જયાં જલત્વ નહિ ત્યાં પ્રકારતા નહિ. પ્રકારતા જલને લઈને જલેતરમાંથી વ્યવચ્છિન્ન થઇ. જલવે પ્રકારતાને જલમાં જ પકડી રાખી.
૮૩
(૩) અવચ્છેદક એટલે જ્ઞાપક-નિર્ણાયક
અવચ્છેદકને જ્ઞાપક પણ કહી શકાય. જલમાંની પ્રકારતાના અવચ્છેદક જલવ છે, એટલેકે પ્રકારતાના જ્ઞાપક જલત્વ છે. જલવથી પ્રકારતા જ્ઞાત અને છે, જયાં જલત્વ ત્યાં પ્રકારતા સમજાય, જલવથી જ્ઞાત=અવચ્છિન્ન; તેથી જલવાવચ્છિન્ન પ્રકારતા ખની.
ઉપસ‘હાર કરીએ તે!,
પ્ર૦-અવચ્છેદક એટલે શું ?
ઉ૦-અવચ્છેદકના ત્રણ અથ, (૧) નિયામક યાને નિય ́ત્રક
(૨) વ્યવદક (૩) નિશ્ચાયક-નિર્ણાયક
Page #102
--------------------------------------------------------------------------
________________
८४
-
ન્યાય ભૂમિકા
દા.ત“ઢવાન પર ઈત્યાકારક જ્ઞાનમાં પ્રકાર જલ છે. માટે પ્રકારના જલમાં છે. તે પ્રકારતાને અવ છેદક જલત્વ છે. આ શી રીતે ? તે કે આમાં ઉપરોક્ત ત્રણ અર્થ આમ ઘટાવી શકાય
(૧) અહીં જલ પ્રકાર, એટલે કયું જલ? માત્ર કુવાનું કે તળાવનું? તે કે ના, ગમે તે જલ પ્રકાર, યાને જલમાત્ર પ્રકાર છે. અર્થાત્ –
જે જે જલ, તે તે પ્રકાર.
જ્યાં જ્યાં જલત્વ, ત્યાં ત્યાં પ્રકારતા.
માટે અહીં “જલત્વ' એ પ્રકારતાનો નિયંત્રક છે પ્રકારતા પર નિયંત્રણ થયું કે જ્યાં જલત્વ હોય ત્યાં જ પ્રકારતાએ જવાનું.”
જલવથી નિયંત્રિત પ્રકારતા. પ્રકારતાનું નિયંત્રક જલત્વ. પ્રકારતાને અવચ્છેદક જલત્વ.
પ્ર-આમાં ઊલટું કેમ નહિ? એટલે “પ્રકારતા એ અવછેદક અને “જલત્વ' એ અવચ્છિન્ન એમ કેમ નહિ ?
ઉ૦-જલત્વ એ સ્થાયી ધર્મ છે, નિરપેક્ષ ધર્મ છે, અને નિશ્ચિત ધર્મ છે. જલત્વ તે પહેલેથી જ જ્યાં છે ત્યાં છે જ, એટલે એને નવું આવવાનું નથી, પરંતુ જ્ઞાનના હિસાબે પ્રકારતા નવી આવે છે, આગંતુક ધર્મ છે, માટે એને નિયંત્રણની જરૂર છે. અર્થાત્ પ્રકારતા ક્યાં જાય? તે કે
Page #103
--------------------------------------------------------------------------
________________
અવદક-વ્યવછેદકાદિ જલવ જ્યાં જાય ત્યાં જ જાય. જેવું જેવું જ્ઞાન તે તે પ્રમાણે પ્રકારતા નકકી થાય. .
(૨) હવે અવછેદક એ વ્યવછેદક પણ છે. દા.ત. એ જ “જલવા ઘટી જ્ઞાનમાં જલત્વ એ પ્રકારતાને અવચ્છેદક છે, એટલે કે પ્રકારતાને વ્યવરછેદક છે, અર્થાત્ જલવ એ પ્રકારતાને જલ સિવાય બીજેથી વ્યવરિછન્ન કરે છે, પ્રકારતાની બાદબાકી કરે છે, જલત્વ પ્રકારતાને બીજે રહેવામાંથી રોકે છે, કે “તારે હું ન હોઉં ત્યાં નહિ રહેવાનું. જલત્વ પટાદિમાં નથી તે “જલવાનું ઘટ” એવા જ્ઞાનની પ્રકારતા પણ પટાદિમાં ન રહે.
(૩) અવછેદક એ નિશ્ચાયક પણ છે. દા. ત. એ જ “જલવાનું ઘટક જ્ઞાનને લઈને જલત્વ એ પ્રકારતાને નિશ્ચય કરાવે છે. પ્રકારતા અને જલત્વની એક પ્રકારની વ્યાપ્તિ બને છે. જ્યાં જ્યાં જલ, ત્યાં ત્યાં પ્રકારતા”. જેમકે જયાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહિં, એમાં ધૂમ એ અગ્નિને નિશ્ચાયક બને છે; એમ જલત્વ” એ જલવાન એવા જ્ઞાનની પ્રકારતાને નિશ્ચાયક બને છે. અર્થાત્ જ્યાં જ્યાં જલવ છે ત્યાં ત્યાં “જલવાન” એવા જ્ઞાનની પ્રકારતા મળે. જે જે જલ છે તે તે પ્રકાર છે. - આમાં શું ઊલટું ન બને કે પ્રકારતા એ જલત્વને નિશ્ચાયક? ના, કેમકે જલત્વ તે પહેલેથી જ નિશ્ચિત છે કે જે જલ છે એમાં જલત્વ છે જ; ત્યારે પ્રકારના વાગંતુક છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા માટે નવા નવા જ્ઞાનના હિસાબે નવી નવી પ્રકારના ઊભી થાય છે. તે હવે આમ બેલાય
'घटः' इत्याकारकज्ञानीयविषयतावच्छेदकं घटत्वम् । 'घटः' इत्याकारकज्ञानीयविषयता घटत्वावच्छिन्ना । આ વિષયતાનું નિરૂપક જ્ઞાન છે. માટે કહેવાય કે
“ઘરવારિત્નવિષયતાનિ જ્ઞાન દરા ? તો કે “ઘર” ત્યારમું :
આ જ પ્રમાણે પૃથ્વી ‘ફૂદચં” “પદાર્થ વગેરે જ્ઞાનને લઈને અવરછેદક–અવચ્છિન્ન ગેમ્બવાના. જેમકે
'द्रव्यम्' इत्याकारकं ज्ञानम् द्रव्यत्वावच्छिन्नविषयताकं જ્ઞાનમ્ | = 'द्रव्यं' इत्याकारकज्ञानीयविषयता द्रव्यत्वावच्छिन्ना ।
' અહીં એટલું ખાસ ધ્યાનમાં ઘટGઅવચ્છેદ૬) રહે કે વિષયતા અને અવિચ્છેદક Yરે વિપતિ બંને રહેનારા એક જ સ્થાને
સંસ્કૃતમાં એ બંનેને સમાનાધિકરણ કહેવાય, પણ બંને વચ્ચે નિયંત્રિત-નિયંત્રક ભાવ છે.
દા. ત. ઘટજ્ઞાનની “વિષયતા અને એને અવચ્છેદક ઘટત્વ એ બે સમાનાધિકારણ જ હોય છે, અને તે વ્યાજબી છે, કેમકે અવચ્છેદક ધર્મ એ નિયામક (નિયંત્રક) છે, અને વિષયતા આદિ નિયંત્રિત છે. એટલે જ્યાં અવછેદક જાય ત્યાં નિયંત્રિત વિષયતાને જવું જ પડે
“ક
Page #105
--------------------------------------------------------------------------
________________
અવછેદક નિશ્ચાયક
૮૭ વિષયત એ ન ઊભો થયેલો ધર્મ છે, જ્યારે ઘટવું એ પહેલેથી જ સિદ્ધ ધર્મ છે જે ઘટ હોય તેમાં ઘટવ હેય જ. તેથી “એને ક્યાં રહેવું? ક્યાં ન રહેવું?” એવા નિયમનની કંઈ જરૂર નથી, એટલે કે એ કેઈનાથી નિયંત્રિત ધર્મ નથી. ઘડે બને ત્યારથી જ ઘટવ એમાં સિદ્ધ ધર્મ છે, ત્યારે વિષયતા તે “ઘર એવું જ્ઞાન ઊભું થાય ત્યારે જ ઊભી થાય; માટે એ આગંતુક ધર્મ છે; ને એ ઘટત્વથી નિયંત્રિત છે.
અલબત્ વિષયતા ઘટમાં રહે છે, પણ બીજા પટ આદિમાં એ ન રહે, એનું નિયમન શી રીતે ? કેમકે જે પૃથ્વી એવું જ્ઞાન કર્યું હોત તે એની વિષયતા ઘટ સહિત સર્વ પૃથ્વીમાં, એટલે કે ઘટમાં પણ આવત; છતાં એ પાછી પટમાં પણ છે, ત્યારે “ઘર એવા જ્ઞાનની વિષયતા તો માત્ર ઘટમાં જ રહે છે, પણ પટમાં નથી જતી; તે આનું નિયંત્રણ કેણ કરે ? કહે કે એનું નિયંત્રક છે ઘટવ, માટે એ પ્રટમાં નથી જતી.
એ નિયંત્રક કેશુ? તે કે નિયંત્રક ઘટવ, અને નિયંત્રિત કે? કે વિષયતા. હવે કહે, પટમાં વિષયતા નથી જતી કારણ કે, એ ઘટત્વથી નિયંત્રિત છે, અને ઘટવ ત્યાં છે નહિ, તેથી તે વિષયના પટમાં ન જાય. વિષયતા ઘટવાછિન્ના છે, માટે ઘટમાં જ રહે. - આ રીતે વિષયતાની જેમ વિશેષ્યતા, પ્રકારતા, આધારતા, આધેયતા, કાર્યતા, કારણુતા, પ્રતિપાદ્યતા,
Page #106
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા પ્રતિપાદકતા વગેરે ધર્મોને નિયંત્રક જોઈએ. નિયંત્રક એ જ અવછેદક નિયંત્રક ઘર્મ હમેશાં સિદ્ધ અને નિરપક્ષ ધર્મ હોય; અને એનાથી આ વિષયતા પ્રકારના વગેરે નિયંત્રિત બને. એ સાપેક્ષ ધર્મ હોય.
આ એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે જયારે મેટા (=વ્યાપક) વિષયનું જ્ઞાન કરીએ ત્યારે અવરછેદકતા પાછળ પાછળ જવાની. અને એ અવરછેદકતાને અવચછેદ . ધર્મ એ અવચ્છેદકતાની જ સાથે રહેલો ધર્મ લેવાને
દા. ત. ઘડામાં શીતસ્પર્શવાળું પાણી હોય, તે કહેવાય કે “ ઢવાન ઘરઃ” તે આ જ્ઞાનમાં વિશેષ્ય ઘટ છે, પ્રકાર શીતજલ છે. એટલે વિશેષ્યતા ઘટમાં છે, ને એ ઘટવાવરિછના છે, કેમકે ઘટનિષ્ઠવિશેષ્યતા “ઘટત્વથી નિયંત્રિત છે. પ્રકારતા શીતજલમાં છે. એ પ્રકારતા શીત
જેલવાવચ્છિન્ના છે, કેમકે ઈટ વિઝાતા શીતજલનિષ્ઠપ્રકારતા બની ધમાં પ્રવરિHU “શીતજલત્વથી નિયત્રિત
છે. અહીં પ્રકારતવચ્છેદક વર્તનને શીતજલવ બન્યું, તે જ પ્રકારતા શતગરુત્વાવચ્છિન્ન બની.
હવે, રતન એમાં શીત' = શીતસ્પર્શવાન, અને શીતજલ = શીતસ્પર્શથી વિશિષ્ટ એવું જ. આમાં પ્રકારતાવચ્છેદક નિસ્પવિશિષ્ટસર્જરવ છે, કેમકે જેમ (૧) જલત્વ એ જલમાં છે, તેમ (૨) શીતસ્પર્શ પણ જલમાં છે
શR-
.
Page #107
--------------------------------------------------------------------------
________________
અવચ્છેદક : નિશ્ચાયક
૮૯
અને પ્રકારતા પણ જલમાં છે. આ પ્રકારતાના એ નિયામક મન્યા, શીતપશ અને ‘જલવ’. તેથી પ્રકારતા આ બેથી નિય'ત્રિત થઇ, એટલે કે શીતપોવચ્છિન્ના નહત્યાવચ્છિન્ના મારતા થઈ.
હવે, આગળ શીતસ્પર્શ એ પ્રકારતાના અવચ્છેદક છે. શીતંસ્પર્શીમાં એ પ્રકારતાની અવચ્છેદકતા છે. અને એના નિયામક ‘શીતસ્પર્શી' છે.
અર્થાત શીત૫ માં ( (૧) શીતસ્પર્શી -વ ખે ધમ થયા (૨) અવચ્છેદકતા
અર્થાત્ શીતપ્પ નિષ્ઠ અવચ્છેદકતાને અવચ્છેદક -શીતપ વ; માટે શીતપ માં રહેલ અવચ્છેદકતા શીતસ્પર્શાવચ્છિન્ના બની.
એટલે આ આવ્યું કે,-શતસ્પર્શેનિષ્ઠા શીતપીત્યાવચ્છિન્નાવવ્હેતા, એ પ્રકારતાના હિસાબે છે, અર્થાત્ આ અવચ્છેદકતાની નિરૂપિકા પ્રકારતા છે. માટે પ્રકારતા "शीतस्पर्शनिष्ठशीतत्वावच्छिन्नावच्छेदकतानिरूपिका प्रकारता'
એમ ઓળખાય.
આ પ્રકારતા જલથી વચ્છિન્ન છે. માટે આમ બાલવાનું,—ગીતસ્પર્શવાચ્છિન્નાશી સ્પર્મનિષ્ઠા યા અવच्छेदकता, तन्निरूपक जलत्वावच्छिन्ना प्रकारता जनी, सन्निलવિત વાવચ્છિન્તવિશેષ્યતા છે, ને તન્તિ પદ્મ, જ્ઞાનમ્ શીતલવાનું ઘટ:” ત્યાારમ્ ।
Page #108
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા “પણ તુષા” . દંડી પુરુષ એવું જ્ઞાન કરીએ ત્યાં “પુરુષ' વિશેષ્ય. છે, “ડ' પ્રકાર છે. પુરુષમાં વિશેષતા છે, દંડમાં પ્રકારતા છે. આમાં, પુરુષ પુરુષ વેન વિશેષ્ય છે, દંડ દંડવેન પ્રકાર છે.
માટે પુરુષમાં પુરુષત્વેન વિશેષ્યતા છે, દંડમાં દંડન પ્રકારતા છે. • પુરૂષમાં બે રૂપ આવ્યા , (૧) પુરૂષત્વ :
() વિશેષજ્ઞા આમાં, પુરુષમાં પુરુષત્વ અને વિશેષ્યતા બને આવ્યા, એટલે જ્યાં જ્યાં પુરુષત્વ ત્યાં ત્યાં વિશેષતા. તેથી પુરુષત્વ એ વિશેષ્યતાને નિયામક (=અવડેદક) છે, ને વિશેષતા એ પુરુષત્વથી નિયંત્રિતા (=અવચ્છિન્ના) છે.
માટે પુણવત્યાદિછના વિધ્યતા કહેવાય. છે. જ્ઞાનં પુષત્વાદિજીવિષ્યતાનિ' બન્યું.
અથવા, વિશેષ્યને પુરુષ તરીકે ઉલ્લેખ છે એટલે કે પુરુષના ઉલ્લેખ છે. માટે પુરુષમાં પુરુષત્વેન વિશેષતા આવી.
“
પુને આમાં તૃતીયાને અર્થ અવચ્છિન્ન, તેથી पुरुषत्वेन = पुरुषत्वावच्छिन्न નિયમ તૃતીયા વિભક્તિને અર્થ “અવચ્છિન્ન"
એ બધે લાગુ પડે.
Page #109
--------------------------------------------------------------------------
________________
અવચ્છિન્ન : અવચ્છેદક
દા.ત. (૧) ઇ’ડ જીડવેન પ્રકાર (૨) દ’ડમાં ,, પ્રકારતા
(૩),, દડવાચ્છિન્ન
પ્રકારતા
(૪) પ્રકારતા દડવથી અવચ્છિન્ન
(૫) માટે દંડવ એ
પ્રકારતાના અવચ્છેદક
૧
(1) પુરુષ પુરુષત્વેન વિશેષ્ય . (૨) પુરુષમાં પુરુષત્વેન વિશેષ્યતા
અવરચ્છેદકતાવચ્છેદક
(૩) પુરુષમાં પુરુષવાવચ્છિન્ન વિશેષ્યતા
(૪) વિશેષ્યતા પુરુષત્વથી અવચ્છિન્ન
જેમકે શસ્ત્રથી છિન્ન ફળ છે, તે શા ફળના છેદક કહેવાય એટલે આ આળ્યું–
दंडत्वावच्छिन्नप्रकारता - निरूपित - पुरुषत्वावच्छिन्न विशेष्य
૨૩૩ = पुरुषत्व
(૫) માટે પુરુષત્વ એ વિશેષ્યતાના અવચ્છેદક
તાનિ પત્ર' જ્ઞાનનું બન્યું.
‘દ‘ડી પુરુષ' એ વિશિષ્ટનું જ્ઞાન થયું. = દંડવિશિષ્ટ પુરુષનું જ્ઞાન થયું. પુરુષમાં વિશિષ્ટત્વયાને વૈશિષ્ટય આવ્યું. (વિશિષ્ટ = વૈશિષ્ટય) હવે, જો પુરુષનુ' પાછુ* વૈશિષ્ટય કોઈ દેશમાં લઇ જાઓ. તેા જ્ઞાન થાય
જીવુપવાન દેશ
આમાં આટલા પદાર્થ છે :
વિશેષ્યતા છેદક પ્રકારતા
(ii)પ્રકારતાવચ્છેદક (ii) પ્રકારતાવચ્છેદક|
વિશેષ્યતઃ
पुरुष देशत्व देश
Page #110
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા આમાં દેશ વિશેષ છે. દેશમાં વિશેષતા છે. દેશમાં દેશન વિશેષતા છે. તૃતીયાને અર્થ અવચ્છિન્ન, માટે દેશમાં દેશત્નાવચ્છિન્ન વિશેષતા. વિશેષ્યતા દેશત્વથી અવચ્છિન્ન, માટે દેશવ વિશેષતાને અવચ્છેદક. દેશમાં એક પદાર્થમાં બે ધર્મ હોય ત્યાં કેણ અવચ્છેદક? કેણ અવછન્ન ? તો કે સ્થાયી ધર્મ એ અવચ્છેદક, અને આગંતુક ધર્મ એ અવચ્છિન્ન. એથી દેશ— એ અવછેદક અને વિશેષતા એ અવચ્છિના બનશે.
હવે દેશમાં દેશ છે, એ તે વિશેષ્યતાવરછેદક છે, પરંતુ દેશમાં દડી પુરુષ પણ છે, એ પ્રકાર છે.
કેમકે વિશેષ ધર્મ (= દંડી) એ વિશેષણ યાને પ્રકાર કહેવાય.
હવે દંડી એ પ્રકાર ખરે, પણ દંડિન પ્રકાર છે. તે દંડીમાં દંડિત્વેન પ્રકારતા છે.
, દંડિત્વ શું? દંડિત્વ = દુ.
y દંડિ વેન (= હેન) પ્રકારના છે. તે કંડીમાં દંડિત્નાવચ્છિન્ન પ્રકારતા કહે કે દંડા- વછિન્ન પ્રકારતા કહે, એક જ વસ્તુ છે. પ્રકારતા દંડથી અવચ્છિન્ન, માટે દંડ એ પ્રકારતાને અવરછેદક બન્યા.
હવે દંડ એ જે પ્રકારતાવચ્છેદક છે, એ દંડવેન છે. તે દંડમાં પ્રકારતાવચ્છેદકતા દંડન આવી = દંડવા વચ્છિના થઈ.
Page #111
--------------------------------------------------------------------------
________________
અવછિન : અવછેદક
દંડમાં શું ? દંડિવાવચ્છિન્નવિચ્છેદકતા, એની 'નિરૂપિકા પ્રકારતા. તો દંડવ શું? અવરછેદકતાને અવ
છેદક અને એ અવચ્છેદકતા પ્રકારતાની છે, માટે ચૂંટ પ્રારતાવાતાવ છે બન્યું.
હવે અભાવના વિશિષ્ટ પ્રતિયોગિમાં અવછે. દકતા કોની?
જ્ઞાન કર્યું “યં સંતવિમાન ફેશો અહીં રજૂદિમદ્ રેસાને અભાવ (પણ આ અત્યન્તાભાવ નહિ, કિન્તુ અન્યોન્યાભાવ યાને ભેદ) કહેવાય. ' આમાં દેશનો અભાવ લીધે, ત્યાં અભાવનો પ્રતિ. યેગી દેશ બન્યો, પણ એ સામાન્ય દેશનો અભાવ નહિ, કિન્તુ “સ્તવંઢિમા નો અભાવ. તેથી પ્રતિયોગી બન્યા રક્તદંડિમદેશ.” - આ વિશિષ્ટ પ્રતિયોગી છે. એમાં વિશેષણમાં વિશેષણ હોવાથી અવચ્છેદકના અવછેદકતાવછેદક સમાયેલા છે. એ માટે પહેલા પદાર્થ વિભાગ કરીએ,
.
—X—
Page #112
--------------------------------------------------------------------------
________________
-
ન્યાય ભૂમિકા
રતરૂપ––રક્તરૂપ-દંડત્વ-દંડ-દંડીપુરુષ–દંડીમત્વ
દેશ-દેશનો અભાવ અહિંયા અભાવમાં દેશ પ્રતિયોગી છે, તે રક્તદડિમદ્ર - દેશન પ્રતિયેગી છે. '
એટલે એમાં રક્તદંડિમશન પ્રતિયોગિતા છે. (અહીં તૃતીયાને અર્થ અવચ્છિન્ન)
એટલે કે રક્તદંડિમશત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા બની. એટલે કે દેશનિષ્ઠપ્રતિયોગિતા “ડુિમરાત્ર થી અવચ્છિના બની. અને રક્તદંડિમડ્રદેશત્વ એ પ્રતિયોગિતાને અવચ્છેદક બન્યો.
હવે અહીં અવછેદક માટે વિશિષ્ટ ધર્મ છે, કેમકે એના પેટામાં અનેક ધર્મો છે. તેને ક્રમશઃ પાછળ પાછળ જેતા જવાનું, ને શા શા પદાર્થ છે એ નકકી કરવાનું. - પ્રસ્તુતમાં જુઓ-રક્તઢિમા એ પ્રતિયોગી છે. એમાં પ્રતિયોગિતા ધર્મ તે છે જ, ઉપરાંત દેશત્વ અને દંડી એ બે ધર્મ પણ છે. આ બે વિશેષણ એ પ્રતિયોગિતાના નિયંત્રક યાને અવછેદક બન્યા. તે પ્રતિ- યોગિતા એ બંનેથી નિયંત્રિત-અવરિચ્છન્ન બની.
દેશમાં (1) ડિ ત્રણ ધમ 3. (૨) દેશવ
થયા ( (૩) પ્રતિયોગિતા આમાં પ્રતિયોગિતા અવછિન્ન બની, દંડિ અને દેશવ કવર છેદક બન્યા.
Page #113
--------------------------------------------------------------------------
________________
દક : દંડિટેશાભાવ
તે દંડિ દેશને અભાવ એ દંડિદેશપ્રતિગિક અભાવ થયો. દંડિદેશનિષ્ઠપ્રતિયોગિતાક અભાવ થયો.
मर्थात् दण्डिदेशत्वावच्छिन्नप्रतियोगितानिरूपकः अभावः
થયે.
હવે આગળ વધે ?
પ્રતિગિતાવરછેદક જે દેશવ છે, એને હવે આગળ વિચાર નહિ; કેમકે દેશ દેશ વેન ભાયે છે, પરંતુ દેશવ ધર્મ દેશ–વેન નથી ભાસ્યો. નિયમ છે, ઉહિલખ્યમાન પદાર્થ પિતાના વિશેષણ યાને વિશેપકથી ભાસે અર્થાત્ પિતાનામાં રહેલ જાતિ યા અખંડ ધમથી ભાસે. અહીં દેશને ઉલ્લેખ થયો છે, તેથી ઉહિલખ્યમાન “દેશ પદાર્થ પિતાના વિશેષક “દેશવથી” ભાસે. માટે તે “દેશ” એવા પદથી એનો ઉલ્લેખ થયે, પરંતુ “ભૂતલ કે દ્રવ્ય” એવો કોઈ ઉલ્લેખ નથી થયો. અલબત્ , દેશ એ ભૂતલ પણ છે, દ્રવ્ય પણ છે. કિન્ત દેશ એવો ખાસ ઉલ્લેખ થયો છે, એનું કારણ, નિયમ
એ છે કે “આપણું મનમાં જે ધર્મ કુરે તેને આગળ કરીને એને અનુરૂપ જ્ઞાન થાય અને એને અનુરૂપ વ્યવહાર (શબ્દપ્રગ) થાય છે.”
અહીં મનમાં દેશ કુર્ય માટે દેશ એવું જ્ઞાન થયું.
Page #114
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા તેમજ દેશ' એવો વ્યવહાર થયે, ત્યારે ભૂતલકે દ્રવ્ય એવું જ્ઞાન કુરવાને પ્રસંગ નથી. . .
હવે જાઓ નિયમ છે–જે ધર્મને આગળ કરીને પ્રતિયોગી પ્રકાર આદિ બને.
અર્થાત્ જે ધર્મને આગળ કરીને એમાં પ્રતિયોગિતા પ્રકારતા રહે, તે ધર્મ પ્રતિયોગિતા – પ્રકારતાદિન. નિયંત્રક = અવચ્છેદક હોય; અને એ નિયંત્રક ધર્મથી પ્રતિ
ગિતા–પ્રકારતાદિ નિયંત્રિત (=અવચ્છિન) બને. દા.ત. ડિમ દેશત્વને આગળ કરીને દેશ એ પ્રતિયોગી છે. એટલે કે ,, , ,, ,, દેશમાં પ્રતિયોગિતા છે. તે દંડિમદ્દ દેશત્વ ધર્મ એ પ્રતિયોગિતાનો નિયંત્રક યાને અવચ્છેદક બન્યા. અને પ્રતિયોગિતા એ દંડિમદેશથી નિયંત્રિત યાને અવચ્છિન્ન બની.... દેશમાં દડિમદદેશવ કેઈ એક અખંડ ધર્મ નથી, પરંતુ “દડી” અને “દેશવ એમ બે ધર્મોને સંયુક્ત ધર્મ છે. બીજી બાજુ દેશમાં પ્રતિયોગિતા સાપેક્ષ ધર્મ છે, તે ત્યાં પ્રતિયોગિતા એ બે ધર્મથી નિયંત્રિત બને, અને એ બે ધર્મ પ્રતિયોગિતાના નિયંત્રક યાને અવછેદક બને.
આ પરથી એ ફલિત થાય છે કે,
ડી એ પ્રતિગિતાવ છેદક છે, માટે દંડીમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી.
Page #115
--------------------------------------------------------------------------
________________
અવચ્છેદકતાવ છેદક]
(વસ્તુમાં એક સ્થાયી ધર્મ (દેશવાદિ), બીજે સાપેક્ષ-આગંતુક ધર્મ(=પ્રતિયોગિતાદિ); એમાં બને ધર્મ રહે સાથે, પણ સાપેક્ષ ધર્મ નિયંત્રિત બને, અને સ્થાયી ધર્મ નિયંત્રક બને. બસ, આ સમજીને આગળ આગળ ધપવાનું છે)
હવે, દંડી એ પ્રતિયોગિતાવછેદક બન્યા અને ઠંડીમાં બે ઘમ આવ્યા છે (૧) પ્રતિયોગિતાવચ્છેદકતા, ને (૨) દંડ. દડિમાં બે ધર્મ થયા (3) પ્રતિયોગિતાવરચ્છેદક્તા
" ] (૨) દંડ આમાં સ્થાયી ધર્મ દંડથી નિયંત્રિત (અવચ્છિન્ન) બની (આગંતુક સાપેક્ષ ધર્મરૂપ) અવચ્છેદકતા, એટલે કે જિનિષ્ઠા અવછેરતા સાવચ્છિના બની. આ હિસાબે દંડ એ અવછેદકતાને નિયંત્રક (અવયછેદક) બન્યા.
' હવે, દંડ રક્ત લીધે છે, તેથી રક્ત રૂપવાન્ દંડ છે. કંડમાં ઉત્તર અને દંડત્વ એ ધર્મ તે છે જ, અને ત્રીજી અવચ્છેદકતા આવી.
[ (1) રરૂપ દંડમાં ત્રણ ધર્મ થયા ? (૨) દંડત્વ
(૩) અવચ્છેદકતા આમાં અવચ્છેદકતા એ પેલા બે (રસ્તા અને ) થી અવચ્છિન્ના બની. તે અવચ્છેદકતાના નિયંત્રક (=અવછેદક) બે ધર્મ, રકત્તાપ ને રત્વ બન્યા. હવે, રસ્તા
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૮
ન્યાય ભૂમિકા
અવચ્છેદક બન્યા, એટલે એમાં અવચ્છેદકતા આવી. એની સાથે રસ્તત્વ તા છે તા અવરચ્છેદકતાના નિયત્રક યાને અવછેક તહવત્વ' બન્યા એટલે રક્તરૂપવમાં અવરચ્છેદકતા આવી. રક્ત પદ્ઘનિષ્ઠ-અવચ્છતા બની. આ અવચ્છેદકતા કેાની ? તેા કે એની પછીની રક્તરૂપનિષ્ઠ અવચ્છેદકતાની.’
ܕ
રક્તરૂપમાં જે ધમ થયા { (૨) અવશ્ય૭૯ કતા
તેા હવે આ આવ્યુ કે,
રપત્વનિષ્ઠાવર્જીનિરુપત્ત નિષ્ઠાવર્જીતા બની. હવે આ ર-પનિષ્ઠાવર્જીતા પપવતુર્ળ્યુ (=ixvg)– નિષ્ઠાત્રચ્છેઋત્તાના હિસાબે છે, ત્યારે ત્ત્તત્ત્વનિષ્ઠા છે તા યુન્ટિનિષ્ઠાવછેરૂતાના હિસાબે છે, અને આ-િનિાવહેતા ફેશનિષ્ઠપ્રતિયોગિતાના હિસાબે છે.
प्रतियोगितावच्छेदकता - ऽवच्छेदकतावच्छेदकता- ऽवच्छेदक प्रतियोगितावच्छेदकता - ऽवच्छेदकता - ऽवच्छेदक प्रतियोगितावच्छेदकतावच्छेदक प्रतियोगितावच्छेदक
प्रतियोगि
I
रक्तरूपत्व रक्तरूप रक्तवर्दड दण्डी "देश
Page #117
--------------------------------------------------------------------------
________________
અવરછેદકતાવછેદક] સારાંશ: • “ત્તમ રામાવ માં
અભાવ એ દેશપ્રતિયોગિક છે. દેશ એ અભાવનો પ્રતિયોગી છે. દેશમાં અભાવની પ્રતિયોગિતા, ને દેશમાં હિડમદેિશ એ પ્રતિગિતાવચ્છેદક છે. દેશમાં દડી–શિવ એ બે ધમ, ને પ્રતિગિતા
આ ત્રણે છે. એમાં દડ્ડી અને દેશત્વ એ બે પ્રતિગિતાના અવચ્છેદક બન્યા. હડીમાં દંડ અને પ્રતિયોગિતાવચ્છેદકતા છે, માટે દંડ એ , , ને અવચ્છેદક બને, દંડ એ પ્રતિબિતાવછેદક છે. માટે દંડમાં દંડવ અને પ્રતિયોગિતાવચ્છેદક્તા છે. .
હવે, દંડ પાછો જત્ત છે તewવાન છે.
તે દંડમાં દેહત્વની જેમ સત્તા પણ છે. 2 . 3 પ્રતિયોગિતાવ છેદકતા-વચ્છેદકતા-વચ્છેદક છે
રક્તદડીમાં રક્તદંડમાં રક્તરૂપ માટે રસ્તામાં તરત્વ અને પ્રતિયોગિતાવરછેદક્તાવરછેદકતાવાદકતા છે. માટે આ રજપરા એ પ્રતિયાગિતાવચ્છેદકતાવરછેદકતાવરછેદકતાને અવચિછેદક છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વિથી ધૂમ
વહ્નિ કારણ છે(=જેનાથી કાર્ય જન્મે તે કારણ)
.... વહ્નિમાં કારણુતા આવી. અહી', વહ્લિ દ્રવ્ય એ ધૂમકાર્યનું કારણ છે પણ વહ્નિ તરીકે કારણ છે, નહિ કે દ્રશ્ય તરીકે. કહેા, વહ્નિ વહ્નિત્વ ધમ ને આગળ કરીને કારણ છે. માટે વત્તિમાં દિવ ધર્મને આગળ કરીને કારણતા છે. સૂત્ર ઃ કારણ—આધાર–પ્રકાર વગેરેમાં જે ધમ મુખ્ય થાય, તે કારણતાદિના અવચ્છેદક મને.
• વહ્નિત્વ એ અવચ્છેદક અન્યા. કાના ?
તા કે, એ વસ્તુ જે બને અર્થાત્ એ વસ્તુમાં જે આવે એના અવચ્છેદક અને
... વહ્નિ એ કારણ છે વહ્નિટ્વેન; માટે વહ્નિમાં જે કારભુતા આવી તે વહ્નિવેન. માટે કારણતાના અવચ્છેદક વહ્નિત્વ બને.
.. वहिनत्वं कारणतावच्छेदकम्
જન્મે છે ધૂમ કાય
ન્યાય ભૂમિકા
• ધૂમમાં કાર્યતા આવી. ધૂમ દ્રશ્ય એ કાર્યાં છે, પર’તુ તે દ્રવ્ય તરીકે નહિ, પણ ધૂમ તરીકે કાર્ય છે. = ધૂમ ધૂમત્વને મુખ્ય કરીને કાય છે.
છે. (=જે જન્મે તે કાય છે.)
... ધૂમમાં ધૂમત્વને મુખ્ય કરીને કા તા છે, એટલે મે ધૂમવેન કાતા છે. માટે ધૂમે ધૂમવાવચ્છિન્નકા તા છે. ... ઘૂમત્વ એ અવચ્છેદક બને. કાના ? તા કે ધૂમમાં જે કાયતા આવી તેના અવચ્છેદક મત્વ અને
-
धूमत्व कार्यतावच्छेदकम् માટે કહેવાય—
वह्निनत्वावच्छिन्नकारणता निरूपिता धूमत्वावच्छिन्नશાર્વતા ! આને ઉલ્ટાવીને એલાય- ધૂમત્વાવચ્છિન્નકાર્ય તા નિરૂપિતા વૃદ્ધિત્વાવચ્છિન્ન કારણુતા. .. वह्निनत्व कार्यतावच्छेदकम्
-
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રતિયોગી–અનુયોગી પૂર્વે સસંબંધિક પદાર્થને સંબંધી બે જાતના કહ્યા, (૧) વિષય અને (૨) પ્રતિયેગી. એમાં વિષયની વાત કરી. હવે પ્રતિયોગીની વિચારણા કરીએ, – જ્ઞાન ઈચ્છા વગેરે પાંચ સિવાયના સસંબંધિક પદાર્થ દા. ત.. સંગ, અભાવ, વગેરેના સંબંધીને પ્રતિવેગી કહેવાય છે. એમ તે એનું અધિકરણ (આધાર) પણ એક જાતને સંબંધી છે. કિન્તુ તેને અનુયોગી કહેવાય છે. માટે અહીં અધિકરણ રૂપ સંબંધી એ પ્રતિયોગી નહિ, પણ નિરૂપક સંબંધીને પ્રતિવેગી કહેવાય છે. નિરૂપક એટલે ઓળખાવનાર. દા. ત. ભૂતલમાં ઘટસોગ છે, યા ઘટાભાવ છે, ત્યાં સંગ યા અભાવ કોનો? તે કે ઘટને. એટલે આ ઘટ એ સંગ યા અભાવને નિરૂપક સંબંધી થયો. એને “પ્રતિયેગી” કહેવાય. પ્રતિગીરૂપ સંબધીવાળા પદાર્થો સપ્રતિગિક કહેવાય. એમાં ત્રણ વિભાગ છે. (૧) અભાવ, (૨) સંગાદિ સંબંધ, અને (૩) હવાદિ (આધારતા, ઉકષઅનુગિતા, વિશેષ્યતા, પિતૃત્વ, વગેરે સાપેક્ષ પદાર્થ). સાપેક્ષ પદાર્થના નિરૂપક એ પ્રતિવેગી કહેવાય અને અધિકારણું એ અનુયોગી કહેવાય. - નિરૂપક એટલે ઓળખાવનાર. દા. ત. એ પદાર્થ કેને છે?” અગર કેની અપેક્ષાએ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રાપ્ત તે નિરૂપક.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ન્યાય ભૂમિકા
(૧) અભાવને પ્રતિયેગી :
ગગનમાં અભાવ છે. કેને? રૂપને; કેમકે ગગન અરૂપી છે, તે ગગનમાં રૂપાભાવ છે. માટે રૂ૫ એ રૂપાભાવને નિરૂપક, એ જ અભાવને પ્રતિયોગી. તેથી અભાવ એ રૂપ પ્રતિગિક અભાવ કહેવાય. (રૂપ છે પ્રતિવેગી જેને, તે રૂપાભાવ=રૂપ પ્રતિયોગિક અભાવ કહેવાય.)
એમ દેહ એ આત્મા નથી, માટે દેહમાં આત્મવ નથી. એટલે કે દેહમાં આત્માને અભાવ છે. અહીં આત્મત્વાભાવનો પ્રતિયોગી આતિમત્વ થયો. જેને અભાવ તે પ્રતિયોગી. ઘટવનો અભાવ હોય તે ઘટવ એ અભાવને પ્રતિયોગી કહેવાય. દા. ત. પટમાં ઘટત્વને. અભાવ છે, એટલે કે ઘટત્વપ્રતિયોગિક અભાવ છે. પ્રતિયોગી. અભાવને વિરોધી હોય છે. ”
(૨) સયાગાદિ સંબંધના પ્રતિયોગી - જેમકે “ભૂતલમાં સંયોગ છે. શાન સંગ? ઘટના માટે સંગને પ્રતિયેગી ઘટ = સોરાતિ ઘટઃ
= સોનઃ ઘટપ્રતિનિ: એમ કૂડમાં બદર છે ત્યાં કૂડમાં બદરને સંયોગ છે. અર્થાત્ બદરપ્રતિયોગિક સંયોગ છે. સંયોગ ક્યાં ? તે કે ફૂડમાં. સંયોગ કેને? બદરનો. આમ, અહી સાગના બે સંબંધી છે, એક નિરૂપક, બીજું આધાર = અધિકરણ. અધિકરણને અનુયેગી કહેવાય અને નિરૂપકને પ્રતિવેગી કહેવાય. એટલે જે ફંડેબદર છે, તે સંગ
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રતિયોગી : અનુયેગી
૧૦૩ એ કુડાનુયોગિક, બદરપ્રતિયોગિક સંયોગ છે. અહીં અધિકરણ કૃડ જ બને છે, બદર નહિ; માટે અનુયેગી ફૂડ જ બને, બદર નહિ. - પ્રક-અહીં સંગ તે બદર કુંડ બંને વચ્ચે છે, તેથી સગ બદરમાંય છે, ને કુંડમાંય છે. પરંતુ ડે બદરમ” થાય છે, એમ બદરે ફૂડ” કેમ થતું નથી? . ઉ૦-આધાર–આધેયભાવ થવા માટે નિયમ છે કે અસ્ત્રતિ સંયોગ જ્યાં જાય, ત્યાં જ આધારતા આવે.” તે કુંડમાં બદરપ્રતિયોગિક સંગ છે, માટે ફંડ આધાર, કુંડમાં આધારતા. અર્થાત ફૂડું બટર પાસે નથી જતું, કિન્તુ કુંડા પાસે બદર આવે છે, માટે આધારતા કુંડમાં આવે, પરંતુ બદરમાં નહિ. તેથી બદરે ફૂડપ્રતિગિક સંગ નથી, માટે બદરમાં આધારતા ન આવે. અલબત્ કુંડમાં સંગ છે, પરંતુ એ કુંડાનુયેગિક છે; કેમકે અધિકરણ એ અનુયોગી બને છે. - વૃત્તિ અનિયામક સંયોગ - હવે એ જુઓ કે કેટલાક સંગ એવા હોય છે કે જેનાથી આધારાધેયભાવ નથી બનતે. એવા સંયોગને વૃત્તિ-અનિયામકે સંયોગ કહે છે. દા.ત. પાસે રહેલા બે ઘટને સંગ છે, યા બે ઉભી આંગળીને સંયોગ છે. એમાં બંને અનુયાગી ય કહેવાય, ને પ્રતિવેગી પણ કહેવાય. એમાં, જેની સાથે સંયોગ એ અનુગી, જેને સંયોગ એ પ્રતિગી. પણ અહીં અનુયેગી–પ્રતિવેગી વારાફરતી બને બની શકે છે, દા. ત.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ન્યાય ભૂમિકા “અંગુલિયને સોગ છે, તેમાં પ્રથમ અંગુલિને દ્વિતીય અંગુલિ સાથે સંગ છે એમ કહીએ ત્યારે દ્વિતીયાં. ગુલ્યનુગિક પ્રથમ-અંગુલિપ્રતિયોગિક સંયોગ કહેવાય.' પણ જ્યારે એમ કહીએ પ્રથમ અંગુલિની સાથે દ્વિતીય અંગુલિનો સગ છે ત્યારે પ્રથમાંગલ્યનુગિક દ્વિતીયગુલિપ્રતિગિક સંગ કહેવાય. તાત્પર્ય, એ ઉભયાન ગિક ઉભયપ્રતિયોગિક સંગ છે. આવો સંયોગ “વૃત્તિઅનિયામક (વૃત્યનિયામક) સંગ કહેવાય.
પ્ર–ગદર-ફંડ જેવામાં સંગ ફૂડ-પ્રતિયોગિક કેમ નહિ? . | ઉ-આધાર અને આધેય વચ્ચે જે સંયોગ હોય છે તે આધારમાં આધેયને રહેવા માટે સંગ છે. માટે એ આધેય જે બદર, તપ્રતિગિંક સંગ કહેવાય, પણ ફૂડપ્રતિયોગિક ન કહેવાય. એનું કારણ એ છે કે આધાર તે આધેય આવવા પૂર્વે પણ અહીં હયાત છે જ; હવે ત્યાં આધેય આવે છે ત્યારે સંગ ઉભો થાય છે. માટે એ સંયોગ આધેયતા–નિયામક સંગ કહેવાય. સંયોગસંબંધ વચમાં આવવાથી જ એક આધાર અને બીજે આધેય બને છે, અર્થાત્ બે વચ્ચે આધાર-આધેયભાવ બને છે. એમાં જે આવ્યા તે આધેય; ને જે હતું તે આધાર.
“ઘટે જલ' એમ ઘટમાં આધારતા અને જલમાં આધેયતા સંયોગને લઈને જ થાય છે. માટે ઘટ-જલમાં રહેલ આધાર-આધેયભાવને નિયામક સંયોગ” કહેવાય.
Page #123
--------------------------------------------------------------------------
________________
વૃત્તિ અનિયામક સંગ
૧૦૫ જે જે હોય તેમાં તે પાછું રહે એ ન્યાયથી “ભૂતલે ઘટસંગમાં ભૂતલ અનુયોગી હોવાથી ભૂતલમાં અનુયોગિતા છે. =ભૂતલનિક અનુયોગિતા બની. ઘટ પ્રતિયોગી છે માટે ઘટમાં પ્રતિયોગિતા છે. =ઘટનિષ્ઠ પ્રતિગિતા બની. આ અનુયોગિતા-પ્રતિગિતા સંગના હિસાબે છે, માટે સંયોગ એ બંનેને નિરૂપક છે. એટલે ભૂતકનિષ્ઠ અનુગિતાનો નિરૂપક અને ઘટનિષ્ઠ પ્રતિયોગિતાનો નિરૂપક સાગ કહેવાય. આમાં અનુ
ગિતા-પ્રતિગિતા પરસ્પર સાપેક્ષ છે, માટે પરસ્પરથી નિરૂપિત અને પરસ્પરના નિરૂપક પણ કહેવાય. એ હિસાબે ભૂતકનિષ્ઠ અનુગિતાથી નિરૂપિત અને ઘનિષ્ઠપ્રતિનિતેને નિરૂપક સંગ પણ કહી શકાય. - આમાં પણ અનુગિતા-પ્રતિયોગિતા એ બે ધર્મને સંબંધ બનાવી વિશિષ્ટ બુદ્ધિ થઈ શકે. દા. ત. स्व(=संयोग )निरूपितघटनिष्ठप्रतियोगितानिरूपित-अनुयोगितासंबंधेन संयोगविशिष्ट भूतल सेम स्व (संयोग) निरूपितभूतलनिष्ठ अनुयोगितानिरूपितप्रतियोगितासंबंधेन संयोगविશિષ્યો પર:' એમ સ્વત્રટોનિપ્રતિયોગિતાચો નિતિ– અનુાિતા સંવંધેન ઘવિશિષ્ટ મૂતરું એવી રીતે સ્વ( =મૂત) : निष्ठानुयोगिताकसंबोग-निरूपितप्रतियोगिता संबंधेन भूतलવિશિષ્ટ ઘટક કહી શકાય. | (૩) હસ્વત્વાદિ – જેમ અભાવને યા સંગને પ્રતિવેગી હોય છે, તેમ હસ્વ-દીર્ઘત્વ, ઉત્કર્ષ-અપક,
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ન્યાય ભૂમિકા. પિતૃત્વ-પુત્રત્વ, આધારતા-આધેયતા, વિશેષ્યતા–પ્રકારતા વગેરેને પણ પ્રતિયોગી હોય છે. અહીં જે દીર્ઘ સ્વાદિની અપેક્ષાએ હસ્વત્વ આદિ હેય, તે અપેક્ષ્યમાણ દીર્ઘત્વાદિ પદાર્થ હસ્વત્વ આદિનો પ્રતિરોગી કહેવાય, અને હૃસ્વત્વ આદિ જેમાં હોય અર્થાત્ જેને ધર્મ હોય, તે તેને આધાર કહેવાય. દા. ત. ખાલી એટલું જ કહે કે “પહેલી આંગળી તર્જની હસ્વ છે તે આટલા માત્રથી નિરાકાંક્ષી બાધ નથી થતું, પણ જિજ્ઞાસા ઊભી રહે છે કે કેનાથી હસ્વ? કેની અપેક્ષાએ સ્વ? કોની અપેક્ષાએ એનામાં હસ્વત્વ? જ્યારે કહેવાય કે “સૌથી મોટી બીજી આંગળી(મધ્યમા)ની અપેક્ષાએ હસ્વ છે, એનામાં મધ્યમાની અપેક્ષાએ હસ્વત્વ છે, ત્યારે બરાબર બંધ થાય છે. એમ તજનીની અપેક્ષાએ મધ્યમામાં દીર્ઘ સ્વ છે, અહીં હવને આધાર છે. તર્જની, અને હસ્વાવને પ્રતિયોગી છે મધ્યમાં. દીર્ઘત્વનો આધાર મધ્યમાં અને સ્વત્વનો પ્રતિયોગી તર્જની છે. પદાર્થ આ થયે.
મધ્યમ પ્રતિયોજાફૂસ્ત્ર તર્જનીનિકa માટે સ્વત્વ એ મધ્યમ પ્રતિયોનિ તન્યનુનિવં બન્યું એવી રીતે તલની પ્રતિયો મધ્યમનોવિંદ હર્ષ છે.
तर्जनीप्रतियोगिकदीर्घत्व मध्यमानिष्ठम् =ધ્યમનોવિજીવ-પ્રતિયોજિની તી બની. તર્જન્ચનુયોજિm pવશ્વની પ્રતિયોગિની મધ્યમા બની.
—X—
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉત્કર્ષ-અપકર્ષ જ્યાં નમસકાર કરાય છે, ત્યાં નમન કરનારો પોતાને અપકૃષ્ટ (ઉતર) સમજે છે, અને સામાને ઉત્કૃષ્ટ ગણે છે. તેથી નમસ્કાર્ય–નમસ્કર્તામાં ઉત્કર્ષ—અપકષ છે. નમસ્કાર એક એવી ક્રિયા છે જેમાં નમસ્કાર્યનો ઉત્કર્ષ (ઉચ્ચતા) દેખાય, અને નમસ્કર્તાને અપકર્ષ (ઊતરતાપણું) દેખાય, એટલે કે તમાનિg-awઘરાવવો नमस्कः क्रिया नमस्कारः।
નમસ્કાર્યની અપેક્ષાએ નમસ્કર્તા અપકૃષ્ટ (નીચે= અપકર્ષ વાન) છે, એ જણાવનાર નમન ક્રિયા છે.
નમસ્કર્તાની અપેક્ષાએ નમસકાય ઊંચા (ઉત્કૃષ્ટ) છે એની બેધક નમન ક્રિયા છે. છે. આમાં ઉત્કર્ષ એ અપકર્ષની અપેક્ષાએ યાને અપકર્ષાવધિક કહેવાય, તેમ અપકર્ષ એ ઉત્કર્ષાવધિક કહેવાય. અહીં “અવધિને બદલે “પ્રતિળિ આવે અર્થાત્ નમાર્ય (ઉતકર્ષ) પ્રતિયોગિ-નિપજવવા
(બધજનક)વ્યાપરવા નમર્તારિત વ્યાપારનવાર ! અપકર્ષ કયાં રહ્યો ? “વમાં, માટે અપકર્ષને આધાર સ્વ.
હવે અપકર્ષની અપેક્ષાએ? નમસ્કાર્યની અપેક્ષાએ યાનમકાર્યના ઉત્કર્ષની અપેક્ષાએ. માટે નમસ્કાર્ય પ્રતિયોગી થયો. નમસ્કાર્ય પ્રતિયોગિકઃ (નમાર્યનિરોધપ્રતિયોગિતા) નમસ્કર્તામાં અપકર્ષ છે. આ પ્રતિયોગીને અવધિ પણ કહી શકાય, એટલે નમસ્કાર્યાધિકાપકર્ષ સ્વમાં ર. (સ્વ= નમસ્કર્તા નમન કરનાર)
- એમ કવાદિમાં, મધ્યમાવધિ તર્જા, તન્યવિધેલ્વે મધ્યમાં | ઇત્યાદિ.
Page #126
--------------------------------------------------------------------------
________________
- ૧૦૮
ન્યાય ભૂમિકા પિતૃત્વ–પુત્રત્વ : દશરથમાં પિતૃત્વ છે પણ કોનું? અર્થાત્ પિતૃત્વ કેની અપેક્ષાએ? તે કે રામની અપેક્ષાએ. માટે દશરથ નિષ્ઠપિતૃત્વએ સસંબંધિક = સપ્રતિયોગિક પદાર્થ છે, અને તે રામની અપેક્ષાએ. માટે દશરથનિષ્ઠપિતૃત્વ રામની અપેક્ષાએ છે, અર્થાત, રામપ્રતિયોગિતૃત્વે રાપથનિષ્ઠભૂા પિતૃત્વ એ સપ્રતિયોગિક પદાર્થ છે. કોનું પિતૃત્વ? તે કે રામનું. તે પિતૃત્વને પ્રતિયોગી પુત્ર રામ છે, એટલે મતિરોક્રિપિતૃવં બન્યું. અને વરાછાનુયોઝિપિતૃવં બન્યું. “મ· निष्ठप्रतियोगितानिरूपितदशरथनिष्ठ-अनुयोगितानिरूपक पितृत्वं વાતમૂ |
પેલા ૪-૫ દશરથ બેઠેલા છે, એમાંથી રામવાળા દશરથને બોલાવો” એમ કહે તે પહેલાં એ જેવાનું કે – રામવિશિષ્ટ દશરથે કેવી રીતે? તે કે રામ પ્રતિ
ગિક પિતૃત્વને અનુયેગી દશરથ છે, માટે સ્વ (=રામ) પ્રતિયોગિક પિતૃત્વાનુયોગિતા સંબંધથી રામવિશિષ્ટ દશરથ બન્યા. અથવા રામમાં પુત્રત્વ છે, એ રામાનુયોગિક પુત્રવ કહેવાય; ને એ પુત્રત્વ દશરથનું છે, દશરથપ્રતિગિક પુત્રત્વ છે, માટે રવ (=રામ) અનુયોજિપુત્રવતિયોનિતાવાન રરાથઃ |
Page #127
--------------------------------------------------------------------------
________________
લક્ષણ જગતમાં અનેક પ્રકારની વસ્તુઓ છે. તે તે વસ્તુના ચોક્કસ પ્રકારના લક્ષણ હોય છે. એ લક્ષણ પરથી તે તે ચેકસ વસ્તુ ઓળખાય છે. જેમકે સાકરનું લક્ષણ “અમુક પ્રકારની મધુરતા છે. લુણનું લક્ષણ અમુક પ્રકારની ખારાશ છે. જીભ પર મૂકતાં જ આવા લક્ષણ પરથી પરખાઈ જવાય છે કે આ સાકર છે યા લૂણ છે. હવે વસ્તુનું લક્ષણ બાંધતાં, જેવાનું કે –
એ લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ નથી ને ? જે આ ત્રણ દોષમાંથી એક પણ દોષ હોય, તે લક્ષણ છેટું બને. લક્ષણને હિસાબ એ છે કે જેનું લક્ષણ કર્યું હોય તેને “લફય’ કહેવાય; અને લક્ષણે. (૧) લયસમસ્તમાં અર્થાત્ દરેકે દરેક લક્ષ્યમાં વ્યાપીને રહેવું જોઈએ, અને (૨) અલયમાં ન જ રહેવું જઈએ, તેમજ (૩) લક્ષ્યમાં તદ્દન અસંભવિત પણ ન લેવું જોઈએ. દા. ત. ગાયનું લક્ષણ કરાય કે “રામ” (સારના= ગળે ગોદડી જેવી લટકતી ચામડી), તે તે લક્ષણ રિકે ગાયમાં રહે છે. કાળી ગાયમાં રહે ને લાલ ગાયમાં ન રહે એવું નહિ. બધી જ ગાયમાં હોય અને ગાય સિવાયના અલક્ષ્યભૂત ભેંસ વગેરે પ્રાણીઓમાં એ લક્ષણ હતું જ નથી, તેમજ એ લક્ષણ કેઈપણ ગાયમાં અસંભવિત પણ છે મહિ. એટલે લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. શ્રેમ ષત્રિતયરહિત થયું, અર્થાત્ નિર્દષ્ટ લક્ષણ બન્યું.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ન્યાય ભૂમિકા
કુ-લક્ષણના ૩ દોષ : (૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ, (૩) અસ’ભવ
(૧) અવ્યાપ્તિ :- લક્ષણુ જો કોઈક એક લક્ષ્યમાં (લક્ષ્યના એક દેશમાં) ન રહેતું હાય અર્થાત્ અાપ્ત હાય, તે ત્યાં લક્ષણમાં અભ્યાપ્તતા યાને અવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય.
(૨) અતિવ્યાપ્તિ :– ત્યારે લક્ષણ જે લક્ષ્યની બહાર અલક્ષ્યમાં જતું હાય, તે તેનામાં અતિવ્યાપ્તતા યાને ‘અતિવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય. અને
(૩) અસ’ભવ – જો લક્ષ્યમાં કયાંય રહેતુ જન હાય એવુ લક્ષણ બનાવાય, તે ત્યાં ‘અસ’ભવ’ ઢાષ ગણાય.
આમ લક્ષણ (૧) અવ્યાપ્તિ (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસ ́ભવ આ ત્રણ દોષથી રહિત હોય, ત્યારે જ એ સાચું લક્ષણ યાને નિષ્ઠ (નિર્દોષ) લક્ષણુ ગણાય. એવા નિર્દોષ લક્ષણ પરથી સાચા લક્ષ્યની એળખ થાય.
એના દાખલા :~
(૧) અવ્યાપ્તિ :- ગાયનું લક્ષણ કરવામાં આવે કે દસારનાવવ” તા તે લક્ષણ સફેદ ગાયમાં ન આવે; એટલે કે લક્ષ્યના અમુક ભાગમાં અવૃત્તિ થયું, માટે ત્યાં અવ્યાપ્તિ દોષ આવ્યા. અબ્યાપ્તિ એટલે થતા વૃત્તિઃ” (૨) અતિવ્યાપ્તિ :– એમ ગાયનું લક્ષણ કરાય કે વિવ.” ” તે તે ભેસ આદિમાં એટલે કે અલક્ષ્ય
""
Page #129
--------------------------------------------------------------------------
________________
આત્માનું લક્ષણ ] (=વયેતર)માં જાય એટલે ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવ્યા ગણાય. “અતિવ્યાપ્તિ” એટલે “અષ્ટવૃત્તિઃ (=અંતરવૃત્તિ
(૩) અસંભવઃ-એમ ગાયનું લક્ષણ કરવામાં આવે કે “પૂછશૂન્ય” તો એ તે કઈ પણ ગાયમાં સંભવી શકે એમ નથી. એટલે ત્યાં અસંભવ દોષ કહેવાય. અસંભવ એટલે “અક્રચત્રાવૃત્તિ” (કેઈ પણ લક્ષ્યમાં ન રહે). "
બીજા દાખલા લઈએ તે –
આત્માનું લક્ષણ “ચૈતન્ચવવં” (=વંત) કરાય તે તે નિર્દષ્ટ લક્ષણ છે. એમાં અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ–
અસંભવ એ ત્રણેમાંને એક પણ દેશ નથી. . પ્ર-મૂર્શિત થયેલ આત્મામાં ચૈતન્ય નથી દેખાતું,
તે શું ત્યાં લક્ષણ અવ્યાપ્ત ન કહેવાય? - ઉના, ન કહેવાય. કેમકે મૂચ્છિતમાં પણ અંદર
ખાને ચૈતન્ય છે, ફક્ત તે આવૃત્ત છે; આચ્છાદિત છે, , તેથી દેખાતું નથી. બાકી ચૈતન્ય સર્વથા નષ્ટ નથી. કારણ કે મૂછકાળમાં ય રક્ત પરિભ્રમણાદિ ચાલુ હોય છે, અને મૂરછ ઊતરી જતાં તરત એનામાં ચૈતન્ય પ્રગટ દેખાય છે. એટલે ચૈતન્ય કઈ આત્મામાં ન હોય એમ બનતું નથી; તેથી અવ્યાપ્તિ દેષ નથી લાગતો. તેમજ .
આત્મા સિવાય (આમેતર) જડ વસ્તુમાં ચૈતન્ય હેતું નથી. માટે ત્યાં અતિવ્યાપ્તિ દોષ પણ નથી લાગતું;
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧ર
ન્યાય ભૂમિકા અને ચૈતન્ય લક્ષણ આત્મામાં કયાંય અસંભવિત નથી, માટે અસંભવ દોષ પણ નથી આવતું. આ હિસાબે જ જે આત્માનું “જડત્વ એવું લક્ષણ કરાય તે તે અસંભવ દેષથી ગ્રસ્ત કહેવાય.
જીવંત શરીરનું લક્ષણ “વિજ્ઞાતિય (વિસ્ત્રક્ષve ચેષ્ટાવ” છે. આ ચેષ્ટા એટલે વિજાતીય કિયા. વિજાતીય ક્રિયા એટલે ઈતર સંગથી જન્ય નહિ કિન્તુ માત્ર સ્વાત્મા પ્રયત્નથી જન્ય (=પ્રયત્નવાળી) ક્રિયા, (નહિ કે બીજાની પ્રેરણાવાળી યાને બીજાથી પ્રેરિત કિયા). ત્યારે, મૃત શરીરનો બીજો કોઈ માણસ હાથ–પગ ઊંચે કરે તે તે થાય છે, પણ તે કાંઈ પોતાના પ્રયત્નથી ઊંચોનીચે થતું નથી, માટે તે જીવંત શરીર નથી. જીવંત શરીરમાં એ શરીરના અધિષ્ઠાયક (=ધારક) આત્માના પ્રયત્નથી હાથ ઊંચ-નીચે થાય, પગ ચાલવા માંડે, ને પછી એની મેળે (એટલે કે બીજાના અટકાવ્યા વિના) સ્થિર પણ થાય છે. એટલા માટે એ જીવંત શરીરમાં ચેષ્ટાવવ” લક્ષણ આવ્યું ગણાય. - પ્રવે- એમ તે શરીર ઊંઘમાં તદ્દન ચેષ્ટારહિત છે, તે ત્યાં શું “ચેષ્ટાવસ્વ” લક્ષણ અવ્યાપ્ત ન થયું ?
ઉ૦- ના, ઊંઘમાં પણ શરીરના અંદરના અવયવ દા. ત. હદય, નાડી વગેરેની વિજાતીય ક્રિયા, એટલે કે બીજાની પ્રેરણા વિનાની ક્રિયા યાને ચેષ્ટા ચાલુ છે. માટે તેમાં લક્ષણ અવ્યાપ્ત નથી. અગર પૂછો -
Page #131
--------------------------------------------------------------------------
________________
જીવંત શરીરનું લક્ષણ]
૧૧૩ પ્ર- ત્યાં ઊંઘમાં હૃદય-નાડી વગેરે ક્રિયા થવામાં પુરુષને પ્રયન ક્યાં થાય છે? તે પછી એને ચેષ્ટા કેમ કહે છે? ત્રણ જાતના યત્ન :
ઉ૦- અહીં સમજવાનું છે, કે ન્યાયમતે પુરુષના પ્રયત્ન ત્રણ જાતના છે,-(૧) પ્રવૃત્તિ પ્રયત્ન, (૨) નિવૃત્તિ પ્રયત્ન, ને (૩) જીવનનિ યત્ન. આ ત્રીજો “જીવનયોનિ” યત એ માણસને અજાણમાં પોતાના આયુષ્યના બળે પિતાના શરીરમાં પિતાના ખ્યાલ (ઈરાદા)વિના પણ ચાલતે પ્રયત્ન છે, કે જે હૃદયમાં, નાડીમાં, શ્વાસમાં, ચેષ્ટા કરાવે છે. આ હિસાબે ઊંઘમાં પણ જીવનનિ યત્ન અને તદઅધીન ચેષ્ટાવત્વ છે. માટે શરીરનું ચેષ્ટાવસ્વ લક્ષણ અવ્યાપ્ત નથી. '
પ્રવે- એમ તે મૃત શરીરમાં ભૂતનો વાસ થાય તે શરીર ચેષ્ટાવાળું બને છે. આપણું લક્ષણ તે જીવંત શરીરનું છે, મૃત શરીરનું નહિ, તે એ આ મૃત શરીરમાં અતિવ્યાપ્ત થયું કે નહિ? જેમ ડૉકટર મડદાને હાથ ઊંચ-નીચે કરે એ બીજાની પ્રેરણાજનિત કિયા થઈ તેથી એને ચેષ્ટા ન કહેવાય એટલે જ મૃત શરીરમાં ચેષ્ટાવવા ન આવ્યું. પરંતુ ભૂતાવિષ્ટ મડદામાં નથી દેખાતું કે મડદાને હાથ કેઈ ઊંચ-નીચો કરતો હોય, છતાં મડદામાં ભૂતાવેશથી (એટલે કે મૃતશરીરમાં ઈતરથી અપ્રેરિત ઈતરપ્રયત્નાનધીની ચેષ્ટા આવી. તે પછી લક્ષણની અતિવ્યાપ્તિ કેમ નહિ?
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ન્યાય ભૂમિકા ઉ૦- વાસ્તવમાં ત્યાં એ શરીર જે આત્માનું હતું, તેને પ્રયત્ન તે છે જ નહિ. એ તે ભૂત જ્યારે મૃતશરીરમાંથી નીકળી જાય ત્યારે ખબર પડે છે કે –જેમ જીવંત શરીરમાં કઈ ટાંકણ જેવું અણિયાળું બેસવામાં આવે તો માણસ તરત પિતાના હાથેથી પેલાને દૂર કરે છે, એમ મૃતશરીરમાં આખીને આખી ટાંકણ બેસી ઘાલે તે પણ એ શરીરને હાથ કાંઈ એને દૂર કરતા નથી. એ બતાવે છે કે જીવંત શરીરમાં પિતાને જ પ્રયત્ન હાથ હલાવે છે, માટે એ ક્રિયાને ચેષ્ટા કહેવાય છે. તેથી જેમ એ વખતે એ શરીરમાં ચેષ્ટાવત્ત્વ છે, એમ ભૂતાવિષ્ટ મૃતશરીરમાંની હસ્ત–ક્રિયાનું નથી, તેથી એ ચેષ્ટા નથી એટલે “ચેષ્ટાવક્વ, લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
સારાંશ શરીરનું લક્ષણ ચેષ્ટા (=વિજાતીય ક્રિયાવાવ) એ બરાબર છે.
પ્રવ-ભલે, છતાં આ લક્ષણ શરીરના અવયવભૂતહસ્તાદિમાં જાય છે, કેમકે હસ્તાદિ અંગે પાંગ ચેષ્ટાવાન તે છે જ. પરંતુ એને કાંઈ શરીર નથી કહેવાતું. તેથી અતિવ્યાપ્તિ દોષ કેમ નહિ?
ઉ૦-લક્ષણમાં “અત્યાવયવી એવું વિશેષણ વધારવાથી અતિવ્યાપ્તિ દોષનહિ આવે, કેમકે હવે લક્ષણ આવું થશે- “કન્યાવિત્વે રિ રેખાવવ” આનાથી હસ્તાદિમાં અત્યાવયવિત્વ ન હોવાથી એનામાં લક્ષણ નહિ જાય.
અત્યાવયવી એટલે ફૂડ્યાનામ#
Page #133
--------------------------------------------------------------------------
________________
છવંત શરીરનું લક્ષણ ]
૧૫ દા. ત. હસ્ત એ અંગ છે, એવા બીજ અંગે મળીને એક શરીરદ્રવ્ય બને છે. માટે એ અંગો દ્રવ્યના આરંભક દ્રવ્ય કહેવાય અને શરીર હવે બીજા કોઈ મોટા દ્રવ્યનું અંગ નથી, અવયવ નથી, તેથી શરીર એ દ્રવ્યનું અનારંભક દ્રવ્ય યાને અન્ય-અવયવી ગણાય.
પ્ર–તે પણ ન્યાયમતે ઉત્પત્તિક્ષણે શરીર ચેષ્ટાવાન નહિ; કેમકે “પરામાનં ચં ચં નિન નિચિ જ રિટરિ’ એ નિયમ છે. માટે ત્યારે તે એનામાં લક્ષણની અવ્યાપ્તિ થવાની ને ? | ઉ-એના માટે લક્ષણને જાતિઘટિત બનાવવાથી અવ્યાપ્તિ દોષ નહિ આવે. જતિઘટિતનો અર્થ એ છે કેજે લક્ષણ હેય એમાં “તનાતીત્વમ” એવું ઉમેરીને નવું લક્ષણ બનાવવાનું'. એટલે દા.ત. પ્રસ્તુત લક્ષણમાં માત્ર “વિશ્વ' નહિ કિન્તુ “છાવત્તાતીચન્દ્ર” આટલું લક્ષણ બનાવવાનું. આમાં ‘રેક્ટરને બદલે દાવ' એટલું જ મૂકી “સજાતીય ઉમેરીને લક્ષણ કર્યું 'अन्त्याज्यवित्वे सति चेष्टावत्सजातीयत्त्वम्'
આમાં તત્ત્વજ્ઞાતીય-તવૃત્તિકાતિમાનકાસિમ |
દા.ત. “ઘટને સજાતીય પટ છે એમ કહેવું છે, તે કહેવાય કે ઘરકૃત્તિનાતિમાનનતિમત્તપદી છે. આમાં બન્નેની સમાજતિ પૃથ્વીવ-દ્રવ્યત્વ વગેરે છે, તેથી કહેવાય કે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ન્યાય ભૂમિકા “ એ પૃથ્વીન દ્રવ્યન વા વસંગતિયઃ છે.
તે પ્રસ્તુતમાં ચેષ્ટાવત્ શરીર તે દ્વિતીયાદિક્ષણવૃત્તિ શરીર છે, અને એ બાવરાવૃત્તિનાસિસમાનનાતિમાં પ્રથમક્ષણવૃત્તિ શરીર છે જ.
તાત્પર્ય, લક્ષણ ન ઘટતું હોય તે લક્ષણવાનું અને લક્ષણહીન એ બન્નેમાં સાજાત્ય યાને સમાન–જાતીયતા શોધવાની. દા.ત. લક્ષણ આવું થાય કે છાવરાતિચત્ર યાને રેઝાવત્ જે દ્વિતીયક્ષણવૃત્તિ શરીર એમાં વૃત્તિ જાતિ જે દ્રવ્ય, તદ્દવ ઉત્પમાન પ્રથમક્ષણવૃત્તિ શરીરમાં આવ્યું.
પ્ર–પરંતુ એમ તે ઘટમાં પણ આ નવું લક્ષણ અતિવ્યાપ્ત થશે! કેવી રીતે ? તે કે ચેષ્ટાવતુ જે શરીર, એમાં વૃત્તિ જાતિ વ્યવ, તવત્વ ઘટમાં પણ ગયું! એટલે અતિવ્યાપ્તિ થઈ ને ? | ઉ-આ અતિવ્યાપ્તિ નિવારવા માટે કહો, ચેષ્ટાવવૃત્તિ એટલું જ નહિ, પણ “ચેષ્ટાવતુમાત્રવૃત્તિ” (યાને ચેષ્ટાન્યમાં અવૃત્તિ) એવી જે જાતિ, “તવવ” પ્રથમક્ષણીય શરીરમાં છે. આવી જતિ કઈ મળે ? તે કે ઘટવાદિ જાતિ તે ન ચાલે, કેમકે એ ચેષ્ટાવમાં વૃત્તિ જ નથી. ચેષ્ટાવત્ તે શરીર જ હોય છે, એમાં કાંઈ ઘટવાદિ રહે નહિ; એટલે એવી જાતિ તરીકે ચિત્રત્વમનુષ્યત્વાદિ જાતિ મળે, તદૃવત્વ માત્ર શરીરમાં આવે, ઘટાદિમાં નહિ. એટલું ધ્યાનમાં રહે કે “ચૈત્ર કેણ છે?
Page #135
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી-જલ-તેજનુ લક્ષણ
૧૩૭
આત્મા ? કે શરીર ? તે કે શરીરનું જ નામ ચૈત્ર છે, આત્માનું નહિ.
પ્ર-પરંતુ ચૈત્ર શરીર તેા એક જ વ્યક્તિ છે તેા એમાં રહેનાર રૌત્રવને જાતિ કેમ કહેવાય ? જાતિ તે અનેકમાં રહેનારી (અને–સમવેત) હેાય ને ?
ઉ-શરીર વિશરારુ છે; એટલે એમાંથી એકાદ અણુ પણ વિયુક્ત થતાં ન્યાય શૈલીથી આખું શરીર નષ્ટ થઈ ગયું ગણાય, કેમકે એ અણુ જે કને અવયવ હતા, હવે એ અણુ ખસી જતાં, તે ણુક નષ્ટ થયે.. એથી એ ણુકરૂપ અવયવવાળા જે ઋણુક તે પણ નષ્ટ, એમ છેલ્લે આખે અંતિમ અવયવી નષ્ટ. પછી ઠેઠ નવા વણુકથી માંડીને ચરમ અવયવી સુધી નવુ શરીર ઉત્પન્ન થાય. ક્ષણે ક્ષણે એ ઉત્પન્ન થવાનુ ચાલુ છે.
આ હિસાબે ચૈત્રરૂપી શરીર અનેકાનેક યાં, માટે એમાં ચૈત્રત્વ જાતિ રહી શકે; અને ઘટાદમાં એ નહિ જાય. કેમકે એમાં ચૈત્રત્વ જાતિ જ નથી. પૃથ્વી-જલ-તેજનુ લક્ષણૢ :
નવ દ્રવ્યમાંથી પૃથ્વી—જલ-તેજ એ ત્રણનું જ ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકે છે. અર્થાત્ આ ત્રણ જ દ્રવ્ય ચાક્ષુષ પ્રત્યક્ષ-વિષય બને છે, વાયુ-આકાશ વગેરે ૬ દ્રવ્ય ચાક્ષુષ વિષય નથી. એટલે આ ત્રણનુ લગ્નુ ખનાવવું હોય તે ચાક્ષુષ પ્રત્યāવિષય વ્ય' લક્ષણ બનાવી શકાય. પરંતુ પૃથ્વી વગેરેના પરમાણુમાં આ લક્ષણ અભ્યાપ્ત થશે; કેમકે
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ન્યાય ભૂમિ
',
પરમાણુએ એ પ્રત્યક્ષના વિષય નથી બનતા. હવે જે આને જાંઘટિત લક્ષણ બનાવીએ તે અવ્યાપ્તિ દોષ નહિ આવે. એ લક્ષણ આવુ થશે-ચાક્ષુષત્રચક્ષવિષયદૂર અજ્ઞાતીયત્ત્વ ''. એટલે કે ચાક્ષુષચવિષયદ્રથવૃત્તિજ્ઞાતિમત્ર' લક્ષણ બની શકે. પ્રત્યક્ષનો વિષય સ્થૂળ પૃથ્વીજલ-તેજ છે, એમાં વૃત્તિ જે જાતિ દ્રવ્યત્વ; તત્ત્વ પરમાણુમાં આવી શકે. પરંતુ એમ તેા દ્રવ્ય વવવ આકાશમાં પણ છે, તે લક્ષણ ત્યાં જવાથી અતિવ્યાપ્તિ થાય! જયારે આકાશમાં લક્ષણ લઇ જવું ઇષ્ટ નથી, કેમકે એ લક્ષ્ય નથી, કારણ પૃથ્વી-જલ-તેજનુ જ લક્ષણ ઈષ્ટ હતું, માટે લક્ષ્ય ત્રણ જ છે. એટલા માટે કહેવું પડે કે ‘ચાક્ષુષપ્રત્યવિષયદ્રવ્યત્વવ્યાવ્યજ્ઞાતિ સમુયમ્' દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિઓ પૃથ્વીવ જલવ-તેજત્વ છે, અને એ પૃથ્વીજલ–તેજના અણુમાં વૃત્તિ છે, માટે અણુમાં પ્રચવિષર્ધાત્ત જ્ઞાતિમત્ત્વ' લક્ષણ આવી ગયું. ખાલી તાદૃશ દ્રવ્યત્વવત્ત્વ લક્ષણ હેત તેા આકાશમાં પણ આવત; પરંતુ ‘દ્રવ્યત્વ’ ને બદલે ‘દ્રવ્યત્વયાવ્ય-જ્ઞાતિમત્ત્વ લક્ષણમાં દાખલ કર્યુ` એટલે પૂરું લક્ષ્ "चाक्षुषप्रत्यक्षविषयवृत्तिद्रव्यत्वવ્યાપ્યજ્ઞાતિમવ” કરવાથી, એ દ્રવ્યત્વવ્યાપ્યજાતિ પૃથ્વીવજલવ–તેજસ્ટ્સ મળે, ને તત્ત્વ આકાશમાં નહિ જવાથી અતિવ્યાપ્તિ નહિ થાય; અને પૃથ્વી પરમાણુ આદિમાંય જવાથી અવ્યાપ્તિ પણ નહિ થાય.
Page #137
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી-જલ-તેજનું લક્ષણ ]
૧૧૯ આમાં બીજો એક મોટો લાભ એ થશે કે આપણે આ “ક્ષુપમૃત્યવિષયરા” લક્ષણ માત્ર પૃથ્વી–જલ-તેજનું કર્યું છે, પરંતુ “ચાક્ષુષ-પ્રત્યક્ષ-વિષય” રૂપાદિ ગુણક્રિયામાં પણ જાય છે, તે લક્ષણ અતિવ્યાપ્ત થાત, કિન્તુ હવે “સુપ્રત્યક્ષવિષયવૃત્તિ વ્યવસ્થા જ્ઞાતિમા” એવું લક્ષણ કરવાથી ગુણક્રિયામાં નહિ જાય; કેમકે દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ પૃથ્વીત્વ-જલત્વ-તેજસ્વ જ છે. તદ્વત્ત્વ ગુણમાં નથી, તેથી લક્ષણ પણ ગુણમાં ન જ આવે.
Page #138
--------------------------------------------------------------------------
________________
કાચ –કારણુભાવ
જગતમાં ભાવાત્મક પદાર્થ બે જાતના, (૧) શાશ્વત દા.ત. આત્મા, આકાશ, પરમાણું વગેરે. અને
(૨) અશાશ્વત ઘટ પટ દ્વણુકાદિ.
.
અશાશ્વત પદાર્થા ઉત્પત્તિ અને વિનાશશાળી હાય છે. ઉત્પત્તિશાળી પદ્મા, જન્ય કહેવાય, કાય કહેવાય. કાર્ય હંમેશા કારણથી ઉત્પન્ન થાય. દા.ત. પટ (=કા) તંતુ (=કારણ) થી ઉત્પન્ન થાય છે. કારણ વિના કાર્ય ન ખની શકે. કાર્ય બનવા પૂર્વે કારણ એ કાના અધિ કરણમાં અવશ્ય હાજર હાય. કારણનુ લક્ષણ જ્ઞાધિરને ના/વ્યક્તિ નિયત-પૂર્વ વસ્તિત્વ' રણત્વમ્’ અર્થાત્ કાના અધિકરણમાં કાર્યની અવ્યવહિત પ્રાકૃક્ષણે નિયતપણે (=નિયમેન, અવશ્ય) હાજર રહે તે કારણુ કહેવાય. દા.ત. ધુમાડા ઉત્પન્ન થયા.’ તા તેની પૂર્વ ક્ષણમાં ત્યાં ધૂમના અધિકરણના પ્રદેશમાં અગ્નિરૂપ કારણ અવશ્ય હાય.
–
O'P.
કારણ વિના કાય નીપજી શકે જ નહિ’–આ જગતના સાર્વત્રિક નિયમ છે. કારણ હાજર હોય તેા જ કાર્ય થાય. રાતના તપેલીમાં દૂધમાં મેળવણુ નાખ્યુ, પરંતુ માડી રાત્રે જો બિલાડી દૂધ ચાટી ગઈ, તા સવારે તપેલીમાં દહી રૂપ કા દેખાવા ન મળે. અગ્રેજીમાં કહે. વાય છે કે-Where there is Effect, there must be
Page #139
--------------------------------------------------------------------------
________________
કાર્યકારણ ભાવ ]
૧૨૧ -cause” એને અર્થ. જ્યાં જ્યાં કાર્ય થયું હોય ત્યાં ત્યાં કારણ અવશ્ય હાજર હોવું જોઈએ.
આ કાર્ય–કારણભાવના નિયમ ઉપર સંસાર અનાદિ સાબિત થાય છે; કેમકે વર્તમાન શરીર પૂર્વના કર્મ અનુસાર બન્યું; એ કર્મો શરીરથી જ ઉત્પન્ન કરેલાં, એ પૂર્વેનું શરીર એની પૂર્વેનાં કર્મથી બનેલું એ કમ પૂર્વના શરીરથી બનેલાં, એ શરીર એની પૂર્વના કર્મથી ...એમ પૂર્વ પૂર્વ કારણ શોધો તે કાર્ય–કારણની પરંપરા અનાદિ સિદ્ધ થાય છે, માટે જ સંસાર અનાદિને છે.
હવે જે કઈ એ આગ્રહ રાખે કે “ભાઈ! સંસાર કયારેક તે શરૂ થયો હતો જોઈએ ને ?” તે એને એ આગ્રહ બેટે છે, કેમકે સંસાર જે અનાદિ નથી, ક્યારેક શરૂ થયો એમ માનવું છે, તે સંસારની જ્યાં શરૂઆત માને ત્યાં પ્રારંભિક સંસારકાર્યો કારણ વિના જ બની ગયાં એમ માનવું પડે ! કાર્ય-કારણભાવના વિશ્વવ્યાપી સનાતન નિયમને અનુસાર આમ માનવું ખોટું છે કેકારણ વિના કાર્ય થાય. માટે કાર્ય–કારણની પરંપરા અનાદિથી ચાલી આવે છે એ સિદ્ધ થાય છે. - અહીં કારણના લક્ષણમાં “અવશ્ય-પૂર્વવતિ કહેવાથી કયારેક ઘડા માટે માટી લાવવા ગધેડાની જરૂર પડી, છતાં વડા પ્રત્યે ગધેડે કારણ ન કહેવાય.
પ્ર-ભલે, બધા ઘડામાં અર્થાત્ ઘટમાત્રની પ્રત્યે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ન્યૂયા ભૂમિકા
ગધેડા કારણ ન બને, પરતુ ગધેડાની લાવેલી માટીમાંથી બનેલા ઘડા પ્રત્યે તેા ગધેડા કારણ કહેવાય કે નહિ ?
ઉ-ત્યાં પણ ગધેડા માત્ર મૃદુ-આનયનક્રિયામાં યાને માટી લાવવામાં કારણ કહેવાય, પણ ઘડા પ્રત્યે નહિ.
પ્ર૦-પરંતુ ગધેડા તઘટની પ્રત્યે તે નિયત પૂર્વવતી તા છે જ, તે તઘટનુ' કારણ કેમ નહિ ?
ઉ—અહીં ખાસ સમજવાનુ` છે કે કારણના લક્ષણમાં બનન્યસિદ્ધ એવુ એક વિશેષણ જોડવામાં આવે છે. પછી એ લક્ષણ એનામાં નથી, એટલે કે ગધેડા ઘડા પ્રત્યે અન્યથાસિદ્ધ છે.
કારણ નક્કી કરવા માટે મે વાત જોવી જોઈએ.— (૧) હ્રાયથિિનયતપૂર્વવર્તિ અને (ર) અનન્વયસિદ્ધ
પૂરૂ લક્ષણુ આવુ થાય, ‘ાર્યાધિને અનન્યથાसिद्धत्वे सति (अन्यथासिद्धिशून्यत्वे सति) कार्याव्यवहितनियतपूर्ववर्तित्व' कारणत्वम् । ”
પ્રસ્તુતમાં આ ઘટની પ્રત્યે એવુ' નથી કે ગધેડા ન હેાત તા આ ઘટ ન બનત; કેમકે ઘટને બનવા માટે તા સામગ્રી તરીકે મૃત્તિકા, કુલાલ, ચક્ર, ચીવર, દંડ વગેરેની જરૂર હતી; નહિ કે ગધેડાની. એટલે આ બધા હાજર હાય પછી ગધેડાના વિલ'એ કાર્યમાં વિલ`ખ થાય એવુ` નથી.
તા
:– જેના વિના ખીજી રીતે પણ કાર્ય સિદ્ધ થતું હાય, તે અન્યથાસિદ્ધ કહેવાય. ચવુ.અન્તરેળાપ સાથે
Page #141
--------------------------------------------------------------------------
________________
અન્યથાસિદ્ધ
૧૨૩
સિધ્ધતિ ત ્-અન્યાસિદ્ધમ્। બીજા શબ્દમાં કહીએ તે! કાય પ્રત્યે જે અવશ્યપ્ત નહિ = હ્રા. પ્રતિ અવચરતાર્ ચન્દ્રમિન્ત તદ્ અન્યથાસિă” એટલે ‘ચક્ અવચ ંત' તંત્ બાળમ, તમિમ્ન ૬ અન્યર્થાસરૢ' એવું પણ લક્ષણ કેટલાક કરે છે.
‘અવશ્યલપ્ત’ એટલે ‘જગતભરમાં કયાંય કાર્યોત્પત્તિ માટે જે અવશ્ય જરૂરી મનાયેલા છે' તે, અથવા કહેાજેના વિના કાર્યાત્પત્તિ અનુપપન્ન છે તે ‘અવશ્યફલપ્ત’. આમ ઘટકા પ્રત્યે અવશ્યલપ્તમાંથી રાસભાદિ બાદ થઇ જાય છે. કેમકે જગતભરમાં જયાં ક્યાંય ઘટ બનવામાં જે અતિ આવશ્યક કારણેા મનાયેલા છે, એમાં રાસભને નંબર નથી.
પ્ર૦- ખેર, પરંતુ ઘટની પ્રત્યે જેમ દડ અવશ્ય પૂવી' છે તેમ 'ડ'રૂપ, દંડવ, કુ ંભારપિતા....વગેરે પણ અવશ્ય પૂવી છે જ, તે પછી તેને ઘડાન! કારણ તરીકે કેમ ન કહેવાય ?
૬૦–એ નથી કહેવાતાં, એટલા જ માટે તેા કારણના લક્ષણમાં ‘અનન્યાવિદ્ધત્ત્વ સતિ' વિશેષણ ઉમેરવું પડ્યું. એ અન્યથાસિદ્ધ પદાર્થમાં રાસભની જેમ 'ડવ, દડરૂપ, કુંભારપિતા વગેરેની ગણત્રી કરી છે. તાત્પર્ય એ છે કે ‘જેના વિલંબથી કાર્ય બનવામાં વિલંબ થાય' એને જ કારણ કહેવાય. પ્રસ્તુતમાં રાસસ, દંડવ, દંડરૂપ વગેરે એવા નથી કે એના વિલ`ખથી કાર્યમાં વિલંબ થતા હાય
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ન્યાય ભૂમિકા અને કાર્યોપત્તિ માટે એને શોધવા જવું પડતું હોય. માટે એને અન્યથાસિદ્ધ કહેવાય. ખરેખરો કારણની આ ખૂબી છે કે એના વિલંબે કાર્યમાં વિલંબ થાય. બાકી -સદા હાજર રહે એટલા માત્રથી કારણ ન બને. - ' એમ તે આકાશ વગેરે હંમેશાં કોઈ પણ કાર્યની
પૂર્વવતિ તરીકે મળે જ છે, છતાં એ બધાં કાર્યમાં થોડાં જ કારણ કહેવાય છે? કેમ કારણ નથી કહેવાતાં ? તો કે “એ આકાશ વગેરેને હાજર થવામાં વિલંબ થયો માટે કાર્ય થવામાં વિલંબ થયો, એવું હોતું નથી, ને કહેવાતું પણ નથી. - પ્રવ– તો પછી કાર્ય પ્રત્યે ૮ સાધારણ કારણોમાં ગણેલા કાલ અને દિશાને પણ કારણ કેમ કહેવાશે? કેમકે એના વિલંબથી કાર્યમાં વિલંબ નથી દેખાતે. એટલે એને પણ અન્યથાસિદ્ધ કહેવાં પડશે!
: ઉ૦–ના, કેમકે ઘટ માટે કાળ-દિશા અવશ્યફલપ્ત છે, કેમકે તત્ તત્ દેશ, તત્ તત્ કાળ અપેક્ષિત છે. માટે તો જુદા-જુદા દેશના, ને જુદા-જુદા કાળના ઘડાનો તે તેવો વ્યવહાર થાય છે, તેવી તેવી કિંમત અંકાય છે. પરંતુ આકાશનું એવું નથી. કેમકે ન્યાયમતે આકાશ શી - ચીજ છે ? તો કે આકાશ તે શબ્દાય માત્ર છે, તેથી એને શબ્દની સાથે લેણદેણ હેય, કિન્તુ ઘટ બનવા સાથે એને કઈ લેણદેણ નથી. આકાશ એ વિભુ, વ્યાપક, અને
Page #143
--------------------------------------------------------------------------
________________
કારણનું લક્ષણ ]
૧૨૫ : નિત્ય હોવાથી જગતમાં સર્વત્ર અને સદા હાજર હોય એટલું જ.
પ્રવે- કારણના લક્ષણમાં કાર્યાવ્યવહિત પૂર્વવતી હોય તે કારણ” એમ કહે છે, પણ કેટલાક કારણે વ્યવહિત પૂર્વવતી હોય છે. એટલે એનામાં કારણનું લક્ષણ કેવી રીતે ઘટશે? દા. ત. (i) ગ્રન્થ-સમાપ્તિમાં મંગલ કારણ છે, પરંતુ મંગલ તે ક્યારેય કર્યું હોય, ને સમાપ્તિ તે કેટલાક કાળ પછી થાય છે. એમ (ii) દંડ ચાકડાને હલાવીને ખસી જાય છે, અને ઘડે તે તે પછી ઘુમતા ચાકડા પર મૃત્-પિંડથી સ્થાસ-કેશ-કુથલા વગેરે વચલા-વચલા આકારો બન્યા પછી બને છે. એટલે ઉત્પત્તિની અવ્યવહિત ક્ષણ પૂર્વે દંડ હાજર નથી. એમ (ii) જે દાનથી સ્વર્ગ મળે છે, તે દાન તે જીવનમાં
ક્યારે ય કર્યું હતું, ને ત્યાં દાન-ક્રિયા પૂરી થઈ ગયા પછી સ્વર્ગ મૃત્યુ બાદ મળે છે, તે દાન સ્વર્ગની અવ્યવહિત પૂર્વવત ન બન્યું. સારાંશ; મંગળ, દંડ, દાન આ બધામાં અવ્યવહિત (વ્યવધાનવિના) પૂર્વવર્તિતા. નથી. તેથી કારણનું લક્ષણ એમાં નહિ આવે એનું શું?
"ઉ–આવા સંયોગોમાં કારણને કેઈ વ્યાપાર (યાને વચલા કારણુ) દ્વારા કાર્યોત્પત્તિ સુધી પહોંચવું પડે છે, અને તે વ્યાપાર પણ એ કારણથી જ ઉત્પન્ન થાય છે. એમ કારણને, પોતાનાથી ઉત્પન્ન વ્યાપાર દ્વારા, અવ્યવહિત પૂર્વવતી માનવામાં આવે છે. દા. ત. (i) મંગલથી
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ન્યાય ભૂમિકા વિદનવંસ ઉત્પન્ન થવા દ્વારા સમાપ્તિ થાય છે. ત્યાં મંગલ એ કારણ છે. મંગલથી ઉત્પન્ન વિદનદવસ એ વ્યાપાર છે, (વચલું કારણ છે) અને તે વિદન ધ્વસ સમાપ્તિરૂપ કાર્યની અવ્યવહિત પૂર્વવતી બને છે. આમ મંગલ સ્વજન્યવિનર્વસ દ્વારા કાર્યાવ્યવહિત પૂર્વવતી યાને કાર્યોત્પત્તિ સાથે સંબદ્ધ કહેવાય; એમ (ii) દંડ સ્વજન્યભૂમિ દ્વારા કાર્યને અધિકરણ ચાકડા પર સંબંદ્ધ છે, તેથી એ રીતે એ ઘટની અવ્યવહિત પૂર્વવતી કહેવાય. એમ (ii) દાન એ સ્વજન્ય અદષ્ટ (=પુણ્ય) દ્વારા વર્ગની અવ્યવહિત પૂર્વવત અર્થાત્ વર્ગોત્પત્તિ સાથે સંબદ્ધ બને છે. '
કઈ પણ ઉત્પન્ન થનાર વસ્તુને કાર્ય કહેવાય અને તેના ઉત્પાદકને અર્થાત્ ઉત્પત્તિમાં જરૂરી (અપેક્ષિત) વસ્તુને કારણ કહેવાય. દા. ત. માટીથી ઘડે બને તેં આમાં ઘડે એ ઉત્પન્ન થનારી વસ્તુ છે, માટે એ કાર્ય છે. અને માટી ઘટકાર્યની ઉપાદક છે, માટે એ કારણ છે. ઉત્પાદક એટલે ઉત્પત્તિમાં કારણભૂત. એમાં કારણભૂત તરીકે જેમ માટી છે, તેમ દંડ–ચક–ચવર-કુલાલાદિ
પણ છે.
કાર્યને જન્ય પણ કહેવાય, અને કારણને જનક પણ કહેવાય. કાર્ય થવા માટે જેટલા કારણે હાજર જોઈએ તે બધા કારણના સમૂહને “સામગ્રી” કહેવાય. એમાં જે એક પણ કારણ ખૂટે તે સામગ્રી ન બને. “સમસ્ય भावः सामग्रचं, सामग्री।'
Page #145
--------------------------------------------------------------------------
________________
ઉપાદાનકારણ ]
૧૨૭ કાર્ય એટલે “ઉત્પઘમાન યાને ઉત્પન્ન થાય તે, એવા કાર્ય બે જાતના હોય.
(૧) ભાવાત્મક, અને (૨) અભાવાત્મક દા. ત. (૧) ઘટ, પટ, ધૂમ એ ભાવાત્મક કાર્ય છે.
(૨) દવંસ, નાશ એ અભાવાત્મક કાર્ય છે. ભાવાત્મક કાર્ય ત્રણ જાતના :
(i) દ્રવ્ય કાર્ય, (ii) ગુણ કાર્યને (iii) કિયા કાર્ય.
શું ગુણ પણ કાર્ય કહેવાય? હા, કાર્ય એટલા માટે કહેવાય કે એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. ચત્ત ઉપચતે (નાતે) તત્ત્વ ાર્થ (ચં)-જે ઉત્પન્ન થાય તે કાર્ય કહેવાય.
આ ભાવાત્મક કાર્ય માટે બે કારણ જરૂરી,
(૧) ઉપાદાન કારણ, (૨) નિમિત્ત કારણ. ‘ઉપાદાન કારણું :
ભાવાત્મક કાર્ય માટે મુખ્ય પણે કોઈ દળ જોઈએ, જેમ કે ઘડા માટે માટી, રોટલી માટે લોટ, ગુણ-ક્રિયા માટે દ્રવ્ય. એ દળ કહેવાય. એને દર્શનની ભાષામાં ઉપાદાન કહેવાય. એટલે આ આવ્યું કે ભાવાત્મક કાર્યમાં મુખ્ય કારણ ઉપાદાન કારણ છે, ને સહકારી કારણ એ નિમિત્ત કારણ છે. ઉપાદાન એટલે જેને લઈને અર્થાત્ જેને વળગીને જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવા કારણને ઉપાદાન કારણ કહેવાય. દા. ત. માટીને ઘડે અન્યો ત્યાં ઘટે માટીને વળગીને રહે છે. અર્થાત્ ઘડો
Page #146
--------------------------------------------------------------------------
________________
૧ર૮
ન્યાય ભૂમિકા માટીમય રહીને જ ઉત્પન્ન થાય છે; એમ વસ્ત્ર બન્યું એ તતુને વળગીને જ રહે છે. તંતુ જે જે સળગ. ગયા, તે વસ્ત્ર ગયું. માટે માટી-તંતુ...વગેરે ઉપાદાન કારણ કહેવાય. “વન સાકાર # તિષ્ઠતિ તત સત્તાનમ્ " અવયવથી અવયવી બને છે તે અવયવ એ ઉપાદાન કારણ કહેવાય.
' જેમ કયરૂપ કાર્યને ઉપાદાન કારણ હય, તેમ ગુણ કે કર્મરૂપ કાર્યને પણ ઉપાદાન કારણ હોય. દા. ત. લાલ તંતુમાંથી લાલ વસ્ત્ર બન્યું. ત્યાં વસ્ત્રની લાલાશ એ પણ કાર્ય થયું. એ ગુણસ્વરૂપ કાર્ય છે, અહીં તંતુના લાલાશ ગુણનું ઉપાદાન કારણ તંતુ કહેવાય. એમ આત્મામાં જ્ઞાનાદિ ઉત્પન્ન થાય એ ગુણરૂપ કાર્ય છે, માટે જ્ઞાનાદિ કાર્યનું ઉપાદાન કારણ આત્મા કહેવાય, કેમકે જ્ઞાનાદિ આત્માને વળગીને જ રહે છે. ઉપાદાન સિવાયના જેટલા કારણે એ બધાં નિમિત્તે કારણે કહેવાય - અહીં એટલું ધ્યાનમાં રહે કે ઉપાદાન કારણ એ દળ છે. માટે એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ કાર્યનું અસ્તિત્વ રહે, દા.ત. વસ્ત્રના તંતુ બળી ગયા તે વસ્ત્ર પણ ખતમ.
નિમિત્ત કારણમાં એ એકાન્ત નથી કે નિમિત. કારણું ચાલ્યું જાય તે કાર્ય પણ ચાલ્યું જાય. દા. ત. ઘડો બન્યા પછી દંડ, ચક્ર, કુલાલ, વગેરે નિમિત્તે કારણે ચાલ્યા જાય અર્થાત્ નષ્ટ થઈ જાય, તે પણ ઘડે તે ઉભે જ રહે છે. જ્યારે ઉપાદાન કારણ માટે તે કાર્ય
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રભાવાત્મક કાર્યમાં ઉપાદાન નહિ ]
૧૨૯
નષ્ટ ન થાય ત્યાં સુધી એની સાથેસાથ ઊભું' જ રહે. ઉપાદાન-કારણને કાય ની સાથેાસાથ ઊભા રહેવું જ પડે, કેમકે ઉપાદાન એ ‘હ્રાયમ્ પાટીય’ રહેનાર હેાય છે. આ થઇ ભાવાત્મક કાર્યની વાત.
હવે અભાવાત્મક કાર્યમાં (દા. ત., ઘટઘ્ન સ રૂપ કાર્ય માં) ઉપાદાન—કારણ નથી હેાતું.
૫૦
· શુ' ઘટવ ́સમાં ઘટને ઉપાદાન-કારણુ ન
કહેવાય ?
ઉ- ન કહેવાય, કેમકે ઉપાદાનના. અથ જ એ છે કે, એને વળગીને કાર્ય રહેવુ જોઇએ. જ્યારે અહી તા ધ્વંસકાય ઘટને વળગીને રહેનારુ છે જ નહિ. ઉલ્ટું કહેા કે-ઘટની ગેરહાજરી થઈ ત્યારે જ તેા વસ અસ્તિત્વમાં આવ્યે ! એટલે ધ્વંસ એ ઘટને લઈને-વળગીને ઊભેા નથી રહેતા. તેથી ધ્વંસનું ઉપાદાનકારણ ઘટ ન કહેવાય.
માટે અલખત્ અભાવરૂપ કાયને ઉપાદાનની જરૂર નથી; કેમકે ઉપાદાન વિના જ એ ઊભેા રહેનારા છે, પર’તુ "સકા થવામાં પૂર્વકાલમાં પ્રતિયેાગીની અવશ્ય જરૂરિયાત છે; એટલે ધ્વસકાયની પ્રત્યે પ્રતિયેાગી એ નિયત કારણ છે, ને એ પૂર્વ વિદ્વૈત કારણ છે. એટલે જ આમાં કારણનું જે લક્ષણ છે જાર્વાધિરને પ્રાક્ષળાવ છેવેન. અવચ-વૃત્તિä' તે પણ ખરાખર ઘટી શકશે. વ સકાય · થવાની પૂર્વ ક્ષણે પ્રતિયેાગી રહેવા જ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩e .
ન્યાય ભૂમિકા જોઈએ, અને તે રહે છે. ઘટ છે તે જ બીજી ક્ષણે એને ધ્વંસ થાય. માટે દવંસમાં પ્રતિયેગી નિમિત્તકારણ કહે વાય, પણ તે પૂર્વેક્ષાવૃત્તિન.
આમ અમાવકાર્યમાં ઉપાદાનકારણ નથી હોતું, પરંતુ નિમિત્તકારણ હોય છે. દા. ત. ઘટવંસકાર્ય પ્રત્યે મુદગર–પ્રહાર એ નિમિત્તકારણ છે, એમ ઘટવંસ પ્રત્યે પ્રતિયોગી “ઘટ', એ પણ નિમિત્તકારણ છે; કેમકે જે પ્રતિવેગી જ ન દેય તે કોનો દિવંસ થાય? અર્થાત્ ઘટ તે માટે જ મુદ્દગર–પ્રહારથી ઘટને ધ્વંસ થયે.
અન્વય-વ્યતિરેક આ નિયમ છે કે જેના હેવામાં જ કાર્ય થાય અને જેના ના હેવામાં કાર્ય ન જ થાય, એને કારણું કહેવાય. એટલે કે કાયને જેની સાથે અન્વય-વ્યતિરેક હોય તેને જ “કારણ કહેવાય. (અન્વય=) પૂર્વે પ્રતિયોગી ઘટ વિદ્યમાન હોય તે જ પછીથી ત્યાં ઘટવંસ થાય. (વ્યતિરેક=) પ્રતિયોગી ઘટે વિદ્યમાન ન હોય તે ત્યાં ઘટવંસ ન જ થાય. આ હિસાબે દવંસ એ કાર્યું, અને પ્રતિયેગી એ કારણ;-આ બેની વચ્ચે અન્વય-વ્યતિરેક હોવાથી દવંસકાર્યમાં પ્રતિયેગીને કારણ માન જ જોઈએ.અલબત્, આ ઉપાદાનકારણ એ ગ્રાસ્કૃિત્તિવેન કારણ છે, તેમ વાર્થવૃત્તિન પણ કારણ બને છે. એટલે ઉપાદાન
Page #149
--------------------------------------------------------------------------
________________
પન્વય-વ્યતિરેક ]
૨૩૧
કારણ કા ધન્ના પૂર્વે અને કાય થયા પછી પણ રહેવા દ્વારા કારણ બને છે દા. ત. મૃત્તિકા એ પ્રજાવૃત્તિલેન અર્થાત્ ઘટ પૂર્વે પણ કાજર હાય છે તેમજ ટાસ્તિત્વદાòના િહાજર હેાય છે.
ત્યારે વસકાય પ્રત્યે પ્રતિયેાગી એ કારણ તરીકે માત્ર કાર્ય પ્રાકાલવૃત્તિત્ત્વન હાજર હેાય છે, કિન્તુ કા કાલવૃત્તિવેન હાજર નહિ. દા. ત. ઘટમાગભાવ એ ઘટકાય બનવા પૂર્વેના કાલમાં અવશ્ય હાજર હાય છે, કિન્તુ એ પ્રાગભાવ ઘટકાય બનવા વખતે જ નષ્ટ થઈ જાય છે, એટલે ઘટકાલમાં એ હાતા નથી.
અન્વય-ત્ર્યતિરેક એટલે શુ ?
(૧) એક હાય ત્યારે બીજો હાય, અર્થાત્ એકના સદ્દભાવમાં ખીજાના સદ્ભાવ, એ ‘અન્વય’.
(૨) એકના અભાવે ખીજાના અભાવ, એ વ્યતિરેક’.
(૨) સત્વે અપરસવું = અન્યયઃ (૨) જામાવે. અવરામયઃ = કતિરેષ્ઠઃ
(?) તત્ત્તવે તત્સત્વ = અન્વયઃ (૨) તમાવે તમાવઃ = યતિરેષ્ઠઃ
દા. ત. (૧) માતા હોય તેા જ પુત્ર થાય-અન્વય (ર) માતા ન હેાય તેા પુત્ર ન જ થાય=વ્યતિરેક દર્શનશાસ્ત્રોમાં અન્વય-વ્યતિરેક શબ્દ મહત્વના છે. કાઈ એ વસ્તુને દા. ત. કાર્યને અને કારણને તથા
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ન્યાય ભૂમિકા
વ્યાપ્યને અને વ્યાપકને કા -કારણુ તરીકે ચા વ્યાપ્ય-વ્યાપક તરીકે નિશ્ચિત કરવા હાય, ત્યારે અન્વય-વ્યતિરેક જોવાની જરૂર પડે છે. ( હેતુ અને સાધ્યના અન્વય-વ્યતિરેક કંઇક જુદા છે તે ખાસ ખ્યાલમાં રાખવુ..)
(૧) ‘અન્વય’એટલે સદ્ભાવ, સત્તા (અસ્તિત્વ) સંબધ, અને
(૨) વ્યતિરેક એટલે અભાવ, નાસ્તિત્વ, અસ બધ. દા. ત. ધૂમ—અગ્નિના કાર્ય-કારણભાવ નક્કી ક૨વા હાય, તા એ જેવાતું કે “જયાં જયાં અન્ય સકલ કારણેા સાથે અગ્નિ છે, ત્યાં ત્યાં ધૂમ કાર્ય હાજર છે ને? અર્થાત્ ધૂમના અધિકરણમાં જેમ ધૂમના સંબંધ છે તેમ અગ્નિના સબંધ છે ને? હા, તા આ ધૂમ અગ્નિને ‘અન્વય' કહેવાય. એમ, જ્યાં અગ્નિના સબંધ નથી, ત્યાં અવશ્ય ધૂમના સંબંધ નથી ને ? એટલે કે “જ્યાં જયાં અગ્નિના અભાવ છે, ત્યાં ત્યાં ધૂમને અભાવ છે ને ?”” હા, તેા એનું નામ વ્યતિરેક છે....આ અન્વય-વ્યતિરેક ધૂમ—અગ્નિમાં મળે છે; માટે ત્યાં કાર્ય-કારણભાવ નક્કી થાય છે કે ‘અગ્નિ એ કારણુ અને ધૂમ એ કાય છે.’
.
વ્યાખ્ય–વ્યાપક
આમ વ્યાપ્ય—બ્યાપકભાવ માટે પણ અન્વય-વ્યતિરેક જોવા પડે. અલબત્ જે કાર્ય-કારણ હાય, એમાં કાય વ્યાપ્ય છે અને કારણ વ્યાપક છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
વ્યાય-વ્યાપક]
૧૩૩ ~~ ~~~~~~~ ~~~ ~~~~~~ ~ ~ ~ ~ ~
(૧) “વ્યા એટલે વ્યાપકને છોડીને નહિ રહેનારે.
(૨) વ્યાપક એટલે વ્યાયના અધિકરણમાં અવશ્ય રહેનારે.
પ્રસ્તુતમાં (૧) ધૂમ આ રીતે વ્યાપ્ય છે, કેમકે ધૂમ એ વ્યાપક “અગ્નિને છોડીને નહિ રહેનાર છે. તેમજ (૨) કારણ અગ્નિ એ વ્યાપક છે, કેમકે એ વ્યાપ્ય “ધૂમના અધિકારણમાં અવશ્ય રહેનાર છે.
આ ઉપરાંત જ્યાં કાર્ય-કારણભાવ ન પણ હોય ત્યાં પણ વ્યાપ્ય-વ્યાપકભાવ બની શકે અને ત્યાં અવય-વ્યતિરકે જેવા પડે. દા. ત. રૂપ અને રસ એ એમાં રૂ૫ વ્યાપક છે, અને રસ વ્યાપ્ય છે; કેમકે રૂપ એ પૃથ્વી-જલ–તેજમાં છે, ત્યારે રસ એ પૃથ્વી અને જલમાં જ છે. એટલે એના અવય-વ્યતિરેક આ રીતે વિચારી શકાય,
(૧) જ્યાં જ્યાં રસ છે ત્યાં ત્યાં. રૂપ અવશ્ય છે–આ અન્વય થયે.
" (૨) જ્યાં જ્યાં રૂપ નથી ત્યાં ત્યાં રસ નથી જઆ વ્યતિરેક થયે.
(જયાં જ્યાં રસ નથી ત્યાં ત્યાં રૂપ નથી. એ વ્યતિરેક અહીં નથી. દા. ત. અગ્નિમાં. તેથી કાર્ય-કારણભાવ સ્થળે જેવા અન્વય-વ્યતિરેક હોય છે તેના કરતાં અહીં આટલા અંશે જુદા છે).
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ન્યાય ભૂમિકા સમવાયી-અસમવાયી કારણ ન્યાય વૈશેષિકવાળા ઉપાદાનકારણના બદલે “સમવાયી કારણ શબ્દને વધારે પ્રયોગ કરે છે.
અલબતું, જેટલા સમવાયી કારણ, તેને ઉપાદાન કારણ કહી શકાય; કિન્તુ જે જે ઉપાદાનકારણ, તેને તેને સમવાયી કારણ ન કહી શકાય... આનું કારણ સ્પષ્ટ છે કે “કાય જેમાં સમવાય સંબંધથી રહેવા તરીકે ઉપન્ન થાય તેને સમવાયી કારણ” કહેવાય છે. દા. ત. પટ તંતુમાં સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે અને તંતુમાં જ સમવાય સંબંધથી રહેનારે છે, માટે તંતુ એ સમવાયી કારણ છે. એથી તંતુને પટનું ઉપાદાનકારણ પણ કહી શકાય; કેમકે પટ હંમેશા તનૂન પાલીચ અર્થાત્ તંતુને વળગીને રહેનાર છે. '
આમ, સમવાયીકારણ એ ઉપાદાનકારણ અવશ્ય છે, પરંતુ બધા ઉપાદાનકારણ સમવાયી કારણ નથી હોતા. દા. ત. કાર્પાસમાંથી અંશુ(પુમ) બને, અંશુમાંથી તંતુ બને, અને તંતુમાંથી પટ બને. અહીં કાર્પણ-અંશુ એ પણ પરંપરાએ પટના ઉપાદાનકારણ છે, પરંતુ સમવાયી કારણ નથી, કેમકે પટ સીધે (સાક્ષાત) એમાં સમવાય સંબંધથી નથી રહેતું. પટ તો સાક્ષાત્ સમવાય સંબંધથી તંતુમાં જ રહે છે; માટે પટ એ તંતુમાં સમાવેત ગણાય (સત=સમવાય સંવર્ધન વૃત્તિ) પરંતુ કાર્પસમાં કે અંશુમાં સમવેત ન ગણાય. •
Page #153
--------------------------------------------------------------------------
________________
સમવાયી કારણ ]
૧૩૫ એમ ઘટના હિસાબે કપાલ એ સમવાયીકારણ છે. એને ઉપાદાનકારણ પણ કહી શકાય. સામાન્ય રીતે લોકવ્યવહારમાં ઘટનું ઉપાદાનકારણ મૃત્તિકા છે, કિન્તુ ન્યાયદર્શનવાળા ઘટની પ્રત્યે સમવાયીકારણ મૃત્તિકાને નહિ, પરંતુ કપાલને માને છે. ઘટનું સમવાયી કારણ કેણુ? તે કે કપાલ; પછી કપાલનું સમવાયી કારણ કેણુ? તે કે કપાલિકા, એનું સમ. કારણ ઉપકપાલિકા..એમ યાવત્ માટીના પરમાણ.
ન્યાયમતે, –કાર્યની પ્રત્યે કારણના ત્રણ વિભાગ
(૧) સમવાયી કારણ (૨) અસમવાયી છે . (૩) નિમિત્ત ,,
- (૧) સમવાયી કોરણ यत् समवेत कार्यम् उत्पद्यते तत् समवायिकारणम् । તંત-સમરઃ : તંg » !
એટલે જે કારણમાં કાર્ય સમવાય સંબંધથી ઉત્પન્ન થતું હોય તે કારણુ “સમવાયીકાર કહેવાય. દા. ત. તંતુમાં પટ સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે તેથી તંતુ એ પટકાર્યાનું સમવાયી કારણ કહેવાય.
પ્રવે-સમવાય સંબંધથી ઉત્પત્તિ એટલે શું ?
ઉ૦-દા. ત. જ્યાં શાળપર તંતુ ચઢાવીને એના તાણું–વાણા જેડીને પટ બનાવવામાં આવે છે, ત્યાં પહેલાં
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ન્યાય ભૂમિકા તે તંતુ છૂટા છૂટા યાને અસંયુક્ત હોય છે. તેમાં પટનું કશું દર્શન થતું નથી. પરંતુ જ્યાં એના તાણા–વાણા જોડવામાં આવે છે, અર્થાત્ ઊભા તંતુ અને આડા તંતુને વિશિષ્ટ સંગ (સન્નિવેશ) કરવામાં આવે છે, ત્યારે ત્યાં પટનું દર્શન થાય છે. ત્યાં હવે પટ તત્સમવેત બન્યો ગણાય, સમવાય સંબંધથી તંતુમાં જોડાયો કહેવાય.
સવાલ એ છે કે હવે દેખાનારા આ પટને તંતુ સાથે કે સંબંધ છે? સંયોગ ન કહી શકાય. અલબત્ તંતુને તંતુ સાથે સંયોગ છે, પરંતુ તંતુને પટ સાથે સંગસંબંધ નથી દેખાતે, કિન્તુ અપૃથભાવેં સંબંધ દેખાય છે. જે એ પૃથકસિદ્ધ પદાર્થ હોય તેને જ સંગ થતે દેખાય છે. દા. ત. જલ અને ઘટ પૃથફ સિદ્ધ હતા, તે જ ઘટમાં જલ પડીને જલને ઘટમાં સંયોગ થતે દેખાય છે. એવું અહીં નથી કે પટ ક્યાંક તંતુથી પૃથફ અલગ સિદ્ધ હતે, અને તે અહીં આવીને શાળ પર ચડેલા તંતુ સાથે સંબદ્ધ થયો. અહીં તે તંતુને સંયોગ થતાં ન જ "પટ એમાં સંબદ્ધ થયેલ દેખાય, તે પણ પૃથફ તરીકે નહિ, કિન્તુ અપૃથફ યાને તન્મય તરીકે. માટે અહીં ન્યાયદર્શન કહે છે કે જેમ પૃથફસિદ્ધ દ્રવ્યને સંયોગ થાય, એમ અયુતસિદ્ધ (અર્થાત્ અ–પૃથક સિદ્ધ) દ્રવ્યને સમવાય સંબંધ થાય. એટલે એમ કહેવાય કે તંતુમાં પટ સમવાય સંબંધથી ઉત્પન્ન થયો.
Page #155
--------------------------------------------------------------------------
________________
સમવાયીકારણ ]
૧૩૭
સમવાયી કારણનુ લક્ષણ-જેમાં કાર્ય સમવાય સંબંધથી રહે તે” અહીં એટલુ જ લક્ષણ નહિ ચાલે, કેમકે આકાશ(ગુણી)માં એકત્વગુણુ સમવાય સૌંબધથી રહે છે, છતાં આકાશ એ એકત્વનું સમવાયી કારણ નથી કહેવાતું. માટે લક્ષણમાં ‘રહે' ને બદલે ઉપદ્યતે' એમ કહેવુ પડે. અર્થાત્ જેમાં કાય` સમવાય સંબ'ધથી ઉત્પન્ન થાય તે સમવાયી કારણ,” એ નિષ્કૃષ્ટ (Final-ચરમ) લક્ષણ કહેવાય.
ત્યારે આકાશમાં એકત્વગુણુ ઉત્પન્ન ધનારી ચીજ નથી, કિન્તુ નિત્ય રહેનારા ગુણ છે; માટે આકાશને એકત્વને અલબત્ ‘સમવાયી આશ્રય’ કહેવાય કિન્તુ ‘સમવાયીકારણ’ નહિ, કેમકે ‘કારણ' એ ઉત્પન્ન થનારી ચીજને માટે હાય. એવી ઉત્પન્ન થનારી ચીજોમાં દ્રશ્ય-ગુરુ-કમ આવે, પણ સામાન્ય-વિશેષ-સમવાય નહિ; કેમકે એ નિત્ય જ છે. તેથી એને ઉત્પન્ન થવાનું જ નથી; એટલે પછી એને કારણની જરૂર જ નથી, -
દ્રવ્યમાં સમવાયી કારણુ એના અવયવ જ હાય. દા. ત. ઘટનું સમવાયી કારણ એના કપાલ; પટનું સમવાયી કારણ એના તંતુ; ત્યારે ગુણ અને ક્રિયાનું સમવાયી કારણ એનું આશ્રય દ્રવ્ય જ બને. દા ત. પટના નીલરૂપનું સમવાયી કારણ કેણુ ? તાકે તેનેા આશ્રય પટ છે તેજ સમકા॰ બને. ઝાડ પરથી ખરી પડતા પણુમાંની પતન ક્રિયાનુ` સમવાયી કારણ કેણુ ? તા કે એ પણ પાર્ત જ સમવાયિકારણ,
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૮
---
-
ન્યાય ભૂમિકા (૨) અસમવાયી કારણ અસમવાયી કારણ એટલે- જે સાક્ષાત, કે સંબંધથી સમવાયી કારણમાં રહીને કાર્ય પ્રત્યે ખાસ પરંપરા કારણ બનતું હોય તે.
દા. ત. પટકાર્યની પ્રત્યે જેમ તંતુ કારણ છે, તેમ તંતુને સંગ પણ કારણ છે કેમકે તંતુસંગ વિના એકલા તંતુ માત્રથી પટ બની શકે જ નહિ. માટે પટ પ્રત્યે તંતુની જેમ તુસંયોગ પણ જરૂરી એવું કારણ છે. તેને પટકાર્યનું અસમવાયી કાણું કહેવામાં આવે છે. .
એમાં ઉપરોક્ત લક્ષણ આ રીતે ઘટે,-પટ કાર્યનું સમવાયી કારણ તંતુ છે, અને એમાં તંતુસંયોગ સાક્ષાત સમવાયથી રહે છે. એટલે તે તસંગ એ પટના સમવાયી કારણ તંતુમાં રહીને પટ પ્રત્યે ખાસ કારણ બને છે, તેથી એને અસમવાયી કારણ કહેવાય. એવી રીતે પટનીલ પ્રત્યે તંતુનીલ એ અસમવાયી કારણ છે; કેમકે પટનીલના સમવાયીકારણભૂત પટમાં તંતુનીલ એ જમવારસમવેતરવ (સ્વાશ્રય-સમવાય) વંધથી રહે છે, અને તંતુનીલ એ પટનીલમાં કારણ પણ છે. તંતુ પિતે નીલ હતા, માટે પટ નીલ બન્યો. તંતુ રક્ત હોત તો પટ રક્ત બનત. એ બતાવે છે કે –પટનીલ બનવામાં તંતુનીલ જ મુખ્ય કારણ છે. તો આ તંતુનીલ એ કઈ જાતનું કારણ? તે કે અસમવાયી કારણ છે. તંતુના નીલરૂપને સમવાયી કારણ કહેવાય નહિ, કેમકે સમવાયીકારણ હમેશાં દ્રવ્ય જ હેય,
Page #157
--------------------------------------------------------------------------
________________
અસમવાયી કારણ ]
૧૩૯
ત્યારે તઋતુનીલ એ કાંઈ દ્રવ્ય નથી કે જેથી એ પટનીલનુ સમવાચિકારણ બની શકે. તેથી અહી. ન્યાયદર્શન કહે છે કે આ ત ંતુનીલ એ પટનીલનુ' અસમાયિકારણ છે.
અસમવાયી કારણનુ લક્ષણ,–“કાના સમવાયિકારણમાં રહીને જે કારણ અને તે અસમવાયી કારણ ’
(સમવાયી કારણમાં) ‘રહીને’ એટલે કે તે પછી ચાહ્ય એ સમવાય સમધથી રહે કે સમવાય-ઘટિત સબધથી રહેતા અહી` પટનીલનું સમવાયી કારણ પટ, એ પટમાં તંતુની એ સ્વસમવાય—સમવેતત્વ સંબંધથી રહે છે; માટે એ તંતુનીલ પટનીલનું અસમવાયિકારણ બન્યું.
•
પટકા' માટે તંતુસચેાગ એ અસમાયિકારણ, તે ત‘તુસ યેાગરૂપી કાર્યપટના સમાયિકારણ ‘તંતુ’માં સમવાય સ`ખ ધથી રહીને કારણ મને છે. એમ ‘પટનીલ’ રૂપી કા` માટે તંતુનીલ એ અસમવાયી કારણ છે. તે તે તંતુનીલે પટનીલના સમવાયિકારણ પટમાં રહેવુ' જોઈ એ. પટમાં તંતુનીલ એ સ્વાશ્રય-સમવેતત્વ-સ*બધથી રહે છે.' સ્વ=રહેનાર તંતુનીલ એના' આશ્રય ‘તંતુ”, એમાં ફક્ત ફરક એટલો છે કે દ્રવ્યનુ' અસમવાયિ કારણ એ સમવાયી કારણમાં સાક્ષાત્ સંબધથી રહે; ત્યારે ગુણક્રિયાનું' અસમવાયી કારણ એ સમવાયિકારણમાં ૫૨ પ૨ાસ બંધથી રહે. દા. ત. દ્રવ્યપટનું અસમવાયી કારણ ત'તુસ ચાગ છે, એ તંતુસ ચાગ પટના સમયકારણ તંતમાં સાક્ષાત્ સમવાય સ બધથી રહે છે. ત્યારે
સમવેત ‘પ’.
Page #158
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ન્યાય ભૂમિકા
પટનીલનું અસમવાયી કારણ ‘ત'તુનીલ,' એ પટનીલના સમવાયી કારણ પટમાં ‘સ્વાશ્રય-સમવેતત્વ' સ્વરૂપ પર’પરા સંબંધથી રહે છે. અલખતુ એ પાછું પટનીલની પ્રત્યે કારણ તા હાવુ જ જોઈએ. હવે જોઇએ તેા પટનીલ પ્રત્યે તંતુનીલ કારણ છે એ પટનીલના સમવાયી-કારણ પટમાં પર પરા સ`બધથી (સ્વાશ્રય-સમવેતવ–સ મધથી) રહેનારુ' હાઇને કારણ છે.
‘સ્વાશ્રય–સમવેત' સંબંધ આ રીતે ઘટાવાય,– અહી' જેને લઈ જવું છે તેને સ્વ'થી લેવાય. એટલે ત'તુનીલને લઇ જવુ' છે માટે ‘સ્વ’ એટલે ત‘તુનીલ, એના આશ્રય તંતુ, એમાં સમવેત પટ,
• તંતુનુ સમવેતત્વ પટમાં આવ્યુ, તેથી ત ́તુનીલના હિસાબે સ્વાશ્રય-સમવેતત્વ પટમાં ગયું; તેથી સ્વાશ્રયસમવેતવસંખ‘ધથી સ્વ અર્થાત્ 'તુનીલ એ પટમાં ગયુ. (તન્તુનીજીઃ સ્વા-શ્રય-સમવેતસ્વ-સંપેન ટે
1 1
તંતુનીલ તતુ પટે
અહીં ધ્યાન રાખવાનું છે કે માત્ર ‘સ્વાશ્રય-સમ વેતત્વ' એટલુ જ મસ નથી, કિન્તુ સ્વાશ્રય-સમવેત’ હાય અને સાથે ‘કારણ' પણ હાય, એજ અસમવાયી કારણ અને. અન્યથા તંતુસ્પર્શે એ પણ સ્વાશ્રય-સમવેતત્વ સંબ ́ધથી પટમાં જાય છે, કેમકે સ્વ' થી તંતુસ્પ, એના આશ્રય તંતુ, એમાં સમવેત પટ, એટલે તંતુસ્પર્શ એ સ્વાશ્રય સમવેતત્વ' સ`ખ'ધથી પટમાં ગયા,
Page #159
--------------------------------------------------------------------------
________________
અસમવાચી કારણમાં અપવાદ]
૧૪૧
કિન્તુ ત`તુસ્પર્શીને પટનીલમાં અસમવાયિકારણ નથી કહેવાતુ', કેમકે ત તુસ્પર્શ પટમાં ગયા ખરા, પરંતુ પટનીલમાં કારણ નથી; કેમકે પટનીલ સાથે તનુસ્પના અન્વય-વ્યતિરેક નથી ખનતા.
કાઇ પૂછે-કેમ નથી બનતા ?
તેા કે–ત'તુસ્પર્શ એના એ ઊભેા છતાં, પટનીલ પલટાઈ ને શ્યામ પણ થઈ જાય છે તેા ‘તસ્તુપાલવે ટનીહસવ” એમ હુંમેશના નિયમ ન મનાવી શકાય. માટે તંતુ-સ્પર્શીને પટનીલ સાથે અન્વય ન મળે...ત્યારે તંતુનીલના પટનીલ સાથે અન્વય વ્યતિરેક અને છે સસ્તુ નીસરવે' પટનીહલવ, તન્તુનીછામાવે છૂટનીછામાવ:' એમ કહી શકાય છે.
કાય–કારણભાવ માટે નિયમ છે કે ‘તત્ત્તવે તત્સત્ત્વ', તમારે તમાવ: એનુ` જ નામ અન્વય-વ્યતિરેક છે.-અર્થાત્ (१) तन्तुनीलसर एंव पटनीलसत्त्वम् (२) तन्तुनीलाभावे पटनीलाभावः एव જેમ દા.ત. વિનસત્ત્વ જ્ઞ ધૂમસત્ત્વમ્ वहन्यभावे धूमाभावः एव અસમવાયી કારણમાં અપવાદ
(૧) આત્મામાં ઇચ્છા ગુણ ઉત્પન્ન થાય, એમાં સમાયિકારણ આત્મા છે. ત્યારે અલખતુ આત્મામાં સમવેત જ્ઞાન એ ઇચ્છાનું અસમવાયી કારણુ બનવા જાય; કેમકે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ન્યાય ભૂમિકા અસમવાયી કારણનું લક્ષણ એમાં આ રીતે ઘટે છે, “કાર્યના સમવાયિકારણમાં જે સમવેત (= રમવાયતંઘન વૃત્તિ) હોય અને કાર્ય પ્રત્યે કારણ હોય તે અસમવાયી કારણ કહેવાય. અહીં કાર્ય ઈચ્છા છે, એ ઈચ્છાના સમવાયિકારણ આત્મામાં જ્ઞાન સમવેત છે. તેમજ ઈચ્છાની પ્રત્યે જ્ઞાન એ કારણ પણ છે, કેમકે જીવને, વસ્તુનું જ્ઞાન થયા વિના, એમને એમ ઈચ્છા પ્રગટતી નથી. આમ છતાં જ્ઞાનને ઈચ્છાનું અસામાયિકારણ માન્યું નથી. એનું કારણ એ છે કે આત્માના બધા વિશેષગુણે પ્રત્યે લાઘવથી આત્મ-મનઃસંગને જ અસમવાકય કારણ માનેલું છે. એટલે આત્મવિશેષગુણોના અસમાયિકારણના લક્ષશુમાં “જ્ઞાનામિ નર્વ” ઉમેરી દેવાથી જ્ઞાનાદિમાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થાય. તેથી હવે લક્ષણ આવું થાય"समवायिकारणे संबद्धत्वे सति ज्ञानादिभिन्नत्वे सति कारणत्व असमवायिकारणत्वम् ।"
(૨) એવી રીતે પટમાં તુરતંતુ–સયાગ એસમાયિ કારણ બનવા જાય, કેમકે એ પટના સમવાયિકારણ તંતુમાં સમેત તે છે જ, તેમજ પટ પ્રત્યે એ કારણ પણ છે, પરંતુ એને અસમવાયી કારણ માન્યું નથી, કેમકે
દ્રવ્ય માત્રની પ્રત્યે કેવળ અવયવ-સંયોગને જ લાઘવથી સમવાયીકારણે માને છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
અસમવાયી કારણમાં અપવાદ!
૧૪૩ તે પછી તુરી-તંતુ સંગમાં લક્ષણ જતું અટકાવવા શું કરવું ? તે કે પટના અસમવાય કારણનું વિશેષ લક્ષણ કરતાં એ લક્ષણમાં “તુરીરસુતચોર-મિન્વયં” ઉમેરી દેવું. એમ કરવાથી તુરતંતુસંગાદિમાં લક્ષણ જતું આપ આપ અટકી જશે. | (૩) એ જ રીતે કિયા(કાર્યની પ્રત્યે વેગ – સંસ્કાર એ અસમાયિકારણ બનવાની આપત્તિ છે. (સંસ્કાર ત્રણ જાતના (૧) આત્મામાં “ભાવના નામને
સંસ્કાર (૨) નેતર વગેરેમાં સ્થિતિસ્થા
. પકતા' નામના સંસ્કાર (3) ગમનશીલમાં વેગ નામનો
સંસ્કાર) આમાં દેખાશે કે કિયાના સમાયિકારણ મૂર્ત દ્રવ્યમાં વેગસંસ્કાર સમેત છે, અને એ ઝડપી ક્રિયા માટે કારણભૂત પણ છે.-કિતુ એને અસમાયિકારણ નથી માન્યું, કેમકે
ક્રિયામાત્રની પ્રત્યે અભિઘાત સોગ એ જ એક અસમવાયીકારણુ લાઘવથી માન્ય છે.
તો હવે આ વેગમાં લક્ષણ ન જાય માટે કિયાના અસમાયિકારણ-લક્ષણમાં વેરિમિન્ન” ઉમેરી દેવાય. જેથી વેગમાં લક્ષણ નહિ લાગુ પડે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૪
હવે સંચાગ બે જાતના હાય છે.
(૧) ‘અભિઘાત'સ’યેાગ=શબ્દજનક સયાગ, દર ત્ત. દિવાલ પર જોરથી લાકડી ઠોકે, તા અવાજકારી સયેાગ થાય છે. એ અભિધાત સયાગ કહેવાય.
ન્યાય. ભૂમિકા.
(૨) નેદન'સ ચેાગ=શબ્દ અજનક સચેાગ દા. ત. એ અ'ગુલીના સ'યેાગ.
પ્ર—તેના પછી આ જ્ઞાન, તુરીત...તુ–સયાગ, દ્વેગ વગેરે કારણ તેા છે, જ, તે એના સમાવેશ કયાં ? ૩૦-કાઈપણ કાર્યના નિમિત્તકારણેાનેા સમૂહ માટે હાય છે, એમાં એના સમાવેશ થઈ જાય છે.
—X—
કારણતા
કાય ને! જે ઉત્પાદક હાય તેને કારણ કહેવાય. સામાન્ય રીતે લેાકમાં કાર્યના કર્તાને ઉત્પાદક મનાય છે, તા પછી કર્તા સિવાયના ખીજા કારણેામાં કારણતા શું ?” એ પ્રશ્ન ઊભા થાય ત્યાં દર્શનશાસ્ત્રો કહે છે કે ઉત્પાદક એટલે ઉત્પત્તિમાં જે કોઇ કારણભૂત હાય તે' અર્થાત્ કારણ તરીકે માત્ર કર્તા જ નહિ, કિન્તુ જેની હાજરી વિના કાર્યાં ઉપન્ન થઈ જ ન શકે, અને જેને કાર્યાંત્પત્તિ માટે હાજર થવું જ પડે, એને કારણ’ કહેવાય.
આને ન્યાય ભાષામાં કહીએ તે એમ કહેવાય કે,– कार्याधिकरणे कार्याव्यवहितप्राक्क्षणावच्छेदेन कार्यव्यापकत्व कारणत्वम् । यद्वा कार्याधिकरणे कार्याव्यवहितप्राक्क्षणावच्छेदेन अवश्यवृत्तित्व कारणत्वम् ।
Page #163
--------------------------------------------------------------------------
________________
વ્યાપ્યવૃત્તિ-અપ્યાપ્રવૃત્તિ કારણતાની વ્યાખ્યાના હિસાબે કાર્ય એ વ્યાપ્ય છે, ને કારણ એ વ્યાપક છે. અલબત્ વ્યાપ્ય–વ્યાપકને સામાન્યતય નિયમ એ રીતે છે કે જ્યાં જે ક્ષણે વ્યાપ્ય બેઠું હોય ત્યાં તે ક્ષણે વ્યાપક હાજર જોઈએ. દાત. ધૂમ વ્યાપ્ય છે, અગ્નિ વ્યાપક છે. તે જ્યાં ધૂમાડે હોય ત્યાં તે ક્ષણે અનિ હાજર હોય. પરંતુ પ્રસ્તુતમાં બધા જ કારણે કાર્ય ક્ષણે હાજર હોવાને નિયમ નથી. દા. ત. કુંભાર ઘડે બનાવી રવાના થાય, તે ત્યાં હવે ઘડે તે છે, પરંતુ કુંભાર હાજર નથી. એ કુંભારરૂપ કારણ કાર્યકાલે હાજર નહિ, કિન્તુ કાર્યોત્પત્તિની પ્રાફિક્ષણે તે અવશ્ય હાજર હોવું જ જોઈએ. એટલે કે કાર્યાવ્યવહિત પ્રાફક્ષણાવચ્છેદન કારણ એ કાર્યને વ્યાપક હેય. અહીં “અવ
દેન' શું? એ સમજવા અધિકરણ અને અવચ્છેદક પદાર્થ સમજીએ.
દેશિક-કાલિક વૃત્તિ * અધિકરણ-અવછેદક
વ્યાય-અવ્યાપ્ય વૃત્તિ. - એક વસ્તુમાં બીજી વસ્તુ રહે એને વૃત્તિ કહેવાય છે. આ વૃત્તિ બે જાતની (i) દેશિક વૃત્તિ, ને (ii) કાલિક વૃત્તિ. આ વૃત્તિ પણ દરેક બે જાતની (i) વ્યાપ્યવૃત્તિ, ને (ii) અવ્યાપ્યવૃત્તિ.
| | વ્યાયવૃત્તિ a | (૧) શિક | અવ્યાયવૃત્તિ (૨) કાલિક | વ્યાયવૃત્તિ
અવ્યાયવૃત્તિ
Page #164
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
દેશમાં રહે તે દૈશિવૃત્તિ કહેવાય, ને કાલમાં રહે તે કાલિશ્રૃત્તિ કહેવાય...તેમજ જે પદાર્થ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે તેને વ્યાવૃત્તિ કહેવાય; અને દ્રવ્યના અમુક ભાગમાં હોય, ને અમુક ભાગમાં ન હાય, તેને અવ્યાપ્યવૃત્તિ કહેવાય. દા. ત.
૧૪૬
(૧) વૈશિવૃત્તિમાં દા.ત. ઘટમાં રૂપ એ વ્યાપ્યવૃત્તિ છે, કેમકે ઘટમાં રક્ત રૂપ છે તે આખા ઘટને વ્યાપીને રહેલું છે; એટલે એ દેશિક વ્યાપ્યવૃત્તિ છે...પર`તુ ઘટમાં જલસ’યેાગ એ દેશિક અવ્યાવ્યવૃત્તિ છે; કેમકે ઘટમાં ઘટના આંતરદેશાવરચ્છેદેન જલસ ચાગ છે, પરંતુ અહિંદેશાવચ્છેદેન જલસ‘યેાગ નથી. એમ વૃક્ષમાં કપિસયાગ શાખાવચ્છેદેન (=શાખા ભાગમાં) છે, પર’તુ મૂળાવચ્છેદૈન (મૂળ ભાગમાં), કપિસ'ચાગ નથી, એટલે કપિસ'ચેાગ એ આખા વૃક્ષને વ્યાપીને નથી રહેતે; એથી એ દૈશિક-અવ્યાવ્યવૃત્તિ કહેવાય.
અધિકરણ-અવચ્છેદક : જયારે અવ્યાપ્યવૃત્તિ પદાર્થ દેશ યા કાળના અમુક ભાગમાં રહે છે ને અમુક ભાગમાં નથી રહેતા, તા ત્યાં દેશ-કાળને અધિકરણ' કહેવાય, ને દેશ કે કાળના અમુક ભાગને ‘અવચ્છેદક’ કહેવાય. ત્યાં આમ ખેલાય કે,—આ અધિકરણ (દેશકાળ)માં વસ્તુ અમુક ભાગમાં (અમુક અવરચ્છેદેન) રહે છે.
અવચ્છેદેન' એટલે ‘એટલા ભાગમાં’ દા. ત. वृक्षे कपिसंयोगः शाखावच्छेदेन अस्ति, मूलावच्छेदेन नास्ति
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૭
વ્યાય-અવ્યાખ્યવૃત્તિ ] અર્થાત્ વૃક્ષમાં કપિલંગ શાખાના ભાગમાં છે, પણ મૂળના ભાગમાં નથી. તેથી વૃક્ષે મૂવન પિથોરામાવઃ કહેવાય. - ન્યાયમતે આત્મા વિભુ છે (યાને સર્વત્ર વ્યાપીને રહેલો છે. પરંતુ એમાં જ્ઞાનસુખ શરીરાવજીંદેન હોય છે, બાહ્યાવચ્છેદન જ્ઞાન–સુખ નથી લેતા. એટલે જ્ઞાનસુખ એ અવ્યાખવૃત્તિ કહેવાય. વિભુ આત્મામાં શરીરાવરછેદન દંડપ્રહાર થાય તે આત્માને દુઃખ થાય છે, પરંતુ બાહ્યાવચ્છેદને દંડપ્રહાર થાય તો આત્માને દુઃખ નથી થતું. આમ દુઃખ અવ્યાપ્યવૃત્તિ પદાર્થ બન્યો. અલબત, સુખ-દુઃખ આત્માના જ ગુણે છે, પણ એ સુખ-દુઃખનો અનુભવ શરીરજેટલા જ ભાગમાં થાય છે. વળી શરીરમાં પીડાને અનુભવ પણ કેટલીકવાર શરીરના અમુક ભાગમાં જ થાય છે, બીજા ભાગમાં નહિ. જેમકે માથામાં પીડા થતી હોય ત્યારે પગમાં પીડા નથી ય થતી. ત્યાં શરીરમાં મસ્તકાવ છેદેન દુ:ખ છે, પણ પાદાવન દુઃખ નથી. આમ જ્ઞાન, સુખ, દુઃખ વગેરે અવ્યાપ્યવૃત્તિ પદાર્થો છે. ' . (૨) એવી રીતે કાલિવૃત્તિમાં “આકાશ એ પૂર્વકાલે પણ હતું, ને આજે પણ છે, એટલે એ કાલિક વ્યાખ્યવૃત્તિ કહેવાય; કેમકે એ સમગ્ર કાલને વ્યાપીને રહે છે. ત્યારે “પ્રાગભાવ કારણ એ કાર્યના પ્રાકૃક્ષણે હાજર હેય છે પણ કાર્યકાળમાં હાજર નથી હોતું. એથી એને
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ન્યાય ભૂમિકા અર્થ એ, કે પ્રાગભાવ કાર્યાધિકરણમાં પૂર્વકાળના ભાગમાં છે, ઉત્પત્તિકાળના ભાગમાં નથી. એથી એને કાલિકઅવ્યયવૃત્તિ કહેવાય..એમ કપિલંગ વૃક્ષ પર અમુક કાલે હોય, ને અમુક કાલે ન હોય, તેથી એ કાલિક અવ્યાપ્યવૃત્તિ કહેવાય.
એવી રીતે સૂર્ય પૂર્વ દિશામાં પ્રભાતકાલે હોય છે અને સાયંકાલે નથી હોતે, તે આમાં પૂર્વ દિશામાં પ્રભાતકાલાવચ્છેદન સૂર્ય છે, અને સાયંકાલાવરછેદન સૂર્ય નથી; એટલે સૂર્ય તે દિશામાં કાલિક અવ્યાવ્યવૃત્તિ બન્યા.
આમાં એવું બને કે કાળમાં રહેલ પદાર્થ એ દૈશિક અવ્યાપ્યવૃત્તિ હોય, અને દેશમાં રહેલ પદાર્થ કાલિક અવ્યાખવૃત્તિ હોય. દા.ત. એજ શાખામાં પૂર્વકાલે કપિ સંયોગ નહોતે, ને વર્તમાન કાલે છે. તે ત્યાં શાખામાં કપિ-સંયોગ છે એ કાલિક–અવ્યાપ્યવૃત્તિ બન્યો. એમ કપિસંયોગ વર્તમાનકાલે વૃક્ષ પર છે પણ ભૂતલ પર નથી, એટલે વર્તમાનકાલ, ભૂતલાવરચ્છેદન કપિ–સંગ નથી, અને વૃક્ષાવચછેદન કપિ–સંયોગ છે. આમાં કાલઅધિકરણમાં કપિ–સંયોગની દૈશિક–અવ્યાપ્યવૃત્તિ થઈ. પૂર્વકાલમાં શાખા(દેશ-અધિકરણ)માં કપિ-સંગ પૂર્વકાલાવછેદન નહોતે, વર્તમાન કાલાવછેદેન છે. એ કપિસંગની કાલિક–અવ્યાપ્યવૃત્તિ થઈ. એટલે દેશમાં પદાર્થ કાલિક–અવ્યાખવૃત્તિ બને. એમ
કાલમાં પદાર્થ દેશિક અવ્યાખવૃત્તિ બને.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૯
..............
વ્યાપ્ય-અવ્યાવૃત્તિ ]
દા. ત. વર્તમાનકાલે વિભુ આત્મામાં શરીરાવસ્કેન સુખ-દુઃખ છે, પરંતુ બાહ્યદેશાવછેદેન સુખ–દુઃખ નથી. એટલે સુખ-દુઃખ વર્તમાન કાલમાં વૃત્તિ ખરા, પરંતુ અમુકદેશાવપેદન, અપરદેશાવછેદન નહિ.
અવ્યાખવૃત્તિ પદાર્થો અધિકરણમાં રહે ' ખરા, પરંતુ અધિકરણના અમુક ભાગમાં હોય ને અમુક ભાગમાં ન હોય, એટલે એ અવ્યાપ્યવૃત્તિ કહેવાય.
(આ “ભાગને અવચ્છેદક કહેવાય છે “એ ભાગવાળાને આધાર=અધિકરણ કહેવાય છે. દા.ત. કપિ–સંગ રહે બંનેમાં (i) વૃક્ષમાં અને (i) શાખામાં; પરંતુ વૃક્ષ' અધિકરણ કહેવાય, “શાખા અવછેદક કહેવાય.)
અહીં ‘આધાર’ એ અધિકરણ; અને “આધારનો અમુક ભાગ એ અવછેદક. આમ, ચાલુ ભાષામાં 'આધારના અમુક ભાગમાં છે,” એમ કહેવા માટે ન્યાય ભાષામાં “ધારે(9) અમ્મા (શા)વોરેન ' એમ કહેવાય.
આ રીતે અમુક દેશમાં વસ્તુ અમુકકાલે હોય અને અમુકકાલે ન હોય, ત્યાં દેશ એ અધિકરણ છે, અને કાલ એ અવયછેદક છે. એટલે કહેવાય કે અમુત્રાવન तद्देशे वस्तु वर्तते, अमुककालावच्छेदेन तद्देशे वस्तु न વર્તતે. દા. ત. (૧) જીદ્દે કમાતાછે (અમીતારાવછેરેન) देवदत्तो विद्यते, न तु मध्याह्नकाले, (मध्याहूनकालावच्छेदेन અમાવા) એક જ અધિકરણ ગૃહમાં દેવદત્ત અવ્યાવ્યવૃત્તિ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ન્યાય ભૂમિકા
છે; કેમકે ઘરમાં અમુકકાલાવòદૈન એનું અસ્તિવ છે, અને અમુકકાલાવચ્છેદેન એને અભાવ મળે છે. (૨) આજ રીતે એક જ કાલમાં વસ્તુ અમુક જ દેશમાં રહે, અને બીજામાં નહિ, તે ત્યાં તે વસ્તુ કાળમાં અભ્યા પ્યવૃત્તિ બને. ત્યાં કાલ અધિકરણ છે અને દેશ અવચ્છેદક છે. દા. ત. દેવદત્ત પ્રભાતકાલે ઘરમાં છે, બજારમાં નથી. देवदत्तः प्रभातकाले गृहावच्छेदेन अस्ति, हट्टावच्छेदेन नास्ति. તાત્પ : (૨) ધિષ્ઠરનાદે પ્રમાતવાહાય વ્હેન દેવત્ત सौंयोगः, मध्याहूनकालावच्छेदेन देवदत्त-संयोगाभावः ।
(२) अधिकरणप्रभातकाले गृहावच्छेदेन देवदत्तस योगः, हट्टावच्छेदेन देवदत्तसौं येागाभावः ।
‘અવચ્છેદકાવચ્છેદેન’ એટલે ?
જ્યારે વ્યાપકરૂપે કહેવુ... હાય ત્યારે ‘અવરચ્છેદકાવચ્છેદૈન વૃત્તિ, એમ કહેવાય. (આમાં અવરછેદેન=બ્યાપક) જ્યાં જ્યાં ધૂમવત્વ છે ત્યાં ત્યાં અગ્નિમત્વ છે. અર્થાત્ ધૂમવત્વવ્યાપક અગ્નિમવ ધૂમવાવચ્છેદન અગ્નિમત્વ
અર્થાત્ ધૂમવત્વના બધા અધિકરણમાં અગ્નિમત્ત્વ અવશ્ય હેાય. આને અગ્નિમત્ત્વની અવચ્છેદકાવદેન વૃત્તિ કહેવાય.
દા. ત. સાધુસ્ત્રાવક્ઝેન રત્નોળવચમ્
= साधुत्वव्यापकं रजोहर णवत्वम्
અર્થાત્ જ્યાં જ્યાં સાધુત્વ છે ત્યાં ત્યાં રજોહરણવત્વ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
અવચ્છેદકાવ છેદેન ]
૧૫૧
પરંતુ રોહષ્ણુવત્વ તા જત-ગારજીમાં પણ હાય, કિન્તુ ત્યાં સાધુત્વ નથી. માટે ‘જ્યાં જયાં રજોહરણુવત્વ ત્યાં ત્યાં સાધુ ં' એમ ન કહેવાય એટલે કે રજોહરણત્વનુ વ્યાપક સાધુત્વ ન બન્યું. માટે રજોહરણવવાવરછેદન સાધુત્વના નિયમ નહિ. એમ છતાં કાઈક રોહરણવાનમાં સાધુત્વ છે. દા.ત. સાધુમાં બન્ને છે એટલે ત્યાં ‘રોહરણવત્ત્તાવચ્છેદૈન' નહિ, કિન્તુ ‘રોહરણુવત્વસામાનાધિકરણ્યન સાધુત્વ છે', એમ કહેવાય.
તાત્પ : એક વૃત્તિ અવચ્છેદકાવચ્છેદેન; અને ખીજી વૃત્તિ સામાનાધિકરણ્યેન
જયાં એક અધિકરણમાં વસ્તુના યાગ કયારેક-કચારેક હાય, ત્યાં એ એની સામાનાધિકરણ્યેન વૃત્તિ' કહેવાય; અને જ્યાં વ્યાપક રીતે યાગ હાય, ત્યાં અવચ્છેદ્યકાવ્છેદેન વૃત્તિ' કહેવાય. દા. ત. દ્રાવચ્છેદન પૃથ્વીને નિયમ નહિ, કેમકે પૃથ્વીવ દ્રવ્યત્વનું વ્યાપક નથી, એટલે કે જ્યાં જયાં દ્રવ્યત્વ છે ત્યાં ત્યાં બધે પૃથ્વી' એમ નથી હેાતું. દા. ત. જલમાં દ્રવ્યત્વ સાથે જલત્વ છે, પૃથ્વીવ નથી. માટે ‘દ્રવ્યવ–સામાનાધિકરણ્યન પૃથ્વીવ વૃત્તિ છે' એમ કહેવાય. પરંતુ ‘દ્રવ્યવાવચ્છેદૈન પૃથ્વીત વૃત્તિ છે' એમ ન કહેવાય. ઉલટાવીને કહીએ તે પૃથ્વીવાવચ્છેદેન દ્રવ્યત્વ’ કહી શકાય, કેમકે દ્રવ્યત્વ એ પૃથ્વીત્વનું વ્યાપક છે, કે જ્યાં જ્યાં પૃથ્વીવ છે, ત્યાં ત્યાં દ્રવ્યત્વ છે.
એટલે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ન્યાય ભૂમિકા સારાંશ : અવછેદકાવચ્છેદન વૃત્તિ એટલે વ્યાપક. તો કાર્યાધિકરણમાં પ્રાકૃક્ષણાવર છેદેના કારણે “અવશ્યવૃત્તિ એટલે કે વ્યાપક છે. માટે કારણનું લક્ષણ “રાધિકાને ગાક્ષનાવછેરેન વ્યાપ જાળવેમ્” આમાં “પ્રાફ ક્ષણાવરચ્છેદેન'નો અર્થ કાર્યની પ્રાક્ષિણમાંઅને વ્યાપક એટલે કે અવશ્યવૃત્તિ કહેવાય. (વૃત્તિ=રહેનાર). બીજી એક દૃષ્ટિએ કારણ બે જાતના હોય છે. (૧) ફલોપધાથક; અને (૨) સ્વરૂપગ્ય. (૧) ફલોપધાયક કારણું એવું કે જે હાજર થાય એટલે બીજી ક્ષણે અવશ્ય કાર્ય થાય; એને ફળો પધાયક કારણ કહેવાય. [‘ઉપ=ફળની સમીપમાં, “ધાયક’=ધારણ કરનાર] ફળને ઉપધાયક એટલે ફળને અર્થાત્ કાર્યને અવ્યવહિત ઉત્તરક્ષણે અવશ્ય ધારણ કરનાર. દા.ત. ઘટ પ્રત્યે કપાલદ્વયનો સંગ એ ફળો પધાયક કારણ છે; કેમકે એ સંયોગ થતાં જ એ ઉત્તરક્ષણે ઘટકાર્યને ધારણ કરે છે ...બીજી રીતે કહીએ તો જે કારણ હાજર થતાં બીજી જ ક્ષણે કાર્ય અસ્તિત્વમાં આવે છે, અર્થાત્ કાર્યને ઉત્પન્ન થવું જ પડે છે, એ ફળ પધાયક કારણ કહેવાય દા.ત. પટ પ્રત્યે ત_સંયોગ.
(૨) સ્વરૂપોગ્ય કારણું :- ફળે પધાયક કારણ સિવાયના કારણે એ સ્વરૂપ યોગ્ય કારણે કહેવાય. “સ્વરૂપયોગ્ય એટલે કે કારનું સ્વરૂપ (નિયમન કાર્ય પૂર્વ વર્તિવ') જ્યાં હોય તે. અર્થાત્ જે કારણ કાર્યની પૂર્વે
Page #171
--------------------------------------------------------------------------
________________
ફલોપધાયક-સ્વરૂપગ્ય ]
૧૫૩ નજીક કે દૂર રહી કાર્યો પત્તિ કરવા માટે ચોગ્ય છે, પરંતુ બીજા સહકારી કારણે મળે ત્યારે જ કાર્ય કરી શકે છે. એ સ્વરૂપગ્ય કારણ કહેવાય. ઘટ માટે કપાલ, પટ માટે તંતુ, વગેરે. ઉપાદાન સુદ્ધા આ જાતના સ્વરૂપગ્ય કારણો છે.
આ કારણોમાં સ્વરૂપોગ્યતા છે, એટલે શું ? ન્યાયમતે એનામાં કારણુતાયછેદક ધમ એ જ સ્વરૂપગ્યતા.
દા.ત. દંડમાં દંડત્વ એજ ઘટની સ્વરૂપ–ગ્યતા છે, અને મૃદમાં મૃત્વ એજ સ્વરૂપગ્યતા છે, ભલે વર્તમાનકાળમાં કાર્યને ઉપન કરતું હોય કે ના કરતું હોય, પણ
જ્યારે કાર્યને ઉત્પન કરવું હોય ત્યારે જેની અવશ્ય જરૂર પડે તે સ્વરૂપ યોગ્ય કારંણ. | સ્વરૂપગ્ય કારણની આ વિશેષતા છે કે,-કાર્યાથી માણસ જયાં સ્વરૂપ યોગ્યતા દેખે છે, એને જ ગ્રહણ કરે છે. દા. ત. ધૂમન અથી માણસ અગ્નિને શોધે છે; (કેમકે ધૂમ માટે અગ્નિ એ સ્વરૂપ યોગ્ય કારણ છે) એ કાંઈ ધૂળને નહિ શોધે; કેમકે ધૂમ પ્રત્યે ધૂળ એ સ્વરૂપ. ચોગ્ય કારણ જ નથી. (અર્થાત્ ધૂળમાં ધૂમાડા ઉપન કરવાની શક્તિ જ નથી) | સ્વરૂપગ્ય કારણ એ છે કે જેનામાં કાર્યકરણ–શક્તિ ચાને કારણુતાવચ્છેદક ધર્મ છે દા. તધૂમનું કારણ અગ્નિ છે. માટે અગ્નિમાં કારણતા છે, તે કારણતાવછેદક ધર્મ અગ્નિત્વ પણ ત્યાં અગ્નિમાં જ છે, ન્યાયમતે આ અગ્નિવ એજ સ્વરૂપાગ્યતા.
Page #172
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
બસ, કારણતાવચ્છેદક ધર્મ એ જ સ્વરૂપયેાગ્યતા. ઘટ પ્રત્યે દંડ કારણ છે, તે દંડમાં કારણતા છે. એ કારણુતાને અવચ્છેદક ધમ દંડત્વ છે. એટલે દડમાં દડડવ એજ ઘટની સ્વરૂપયેાગ્યતા છે. કારણ, ઘટાથી માણસ દડવેન ટ્રુડ શેાધે છે; કેમકે એ સમજે છે કે દડવેન દંડ એ સ્વરૂપયેાગ્ય કારણ છે. એ દ'ડને મૃતિપંડ, કુલાલ, ચક્રાદિ બીજા સહકારી કારણાને ચાગ મળે તેા ઘટનુ નિર્માણ અવશ્ય થાય. એટલે આ એ પણ સૂચવે છે કે સ્વરૂપયેાગ્ય કારણા એક બીજાના સહકારી છે. એટલે કુલ સહકારી કારણેા ઉપસ્થિત થાય તેા જરૂર કા નિર્માણ થાય.
૧૫૪
પ્ર-શું ફળેાપધાયક કારણ એ સ્વરૂપયેાગ્ય નથી ? ઉ-ળાપધાયક કારણ એ સ્વરૂપયેાગ્ય કારણ તે છે જ. કિન્તુ કાર્યોપધાયકત્વ યાને હાર્યાન્થતિવૃક્ષઅવરવૃત્તિત્વન સ્પેન (કપાલ સચેાગ) એ ફળેાપધાયક કારણ છે. અને નાચવચપૂર્વવૃત્તિ લેન અર્થાત્ ારળતાવ છે પાલચોળ ત્યપળ એ સ્વરૂપયેાગ્ય કારણ છે. સ્વરૂપયેાગ્યતા શક્તિ :
જૈનદર્શન અને મીમાંસકદન કહે છે કે જો માત્ર કારણતાવદક ધર્મ એ જ સ્વરૂપયેાગ્યતા હાય, તે તે। જેને દા.ત. ઘટ−ઈંડના કાર્ય-કારણભાવનું જ્ઞાન. નથી એને ય દંડત્વનું જ્ઞાન તે થાય છે. પણ એટલ દડવના દર્શનમાત્રથી એને 'ડમાં સ્વરૂપયેાગ્યતાનુ
Page #173
--------------------------------------------------------------------------
________________
સરરૂપયોગ્ય કારણ ]
૧૫૫ જ્ઞાન નથી થતું. માટે કહો કે કારણ(વસ્તુ)માં કાર્યાનુકૂલ શક્તિ એ સ્વરૂપ યોગ્યતા છે, દંડમાં ઘટાનુકૂલશક્તિ એ દંડમાં ઘટના સ્વરૂપ યોગ્યતા કહેવાય. માટે તો વધ્યા સ્ત્રીમાં સ્ત્રીત્વ હોવા છતાં પુત્રજનનની સ્વરૂપગ્યતા નથી, અર્થાત્ પુત્રજનનાનુકૂલ શક્તિ નથી, માટે એને પુત્ર નથી થતું. ત્યારે પુત્રજનનશક્તિવાળી હોય, પણ જે કઈ વિદ્યા–મંત્રાદિથી એ શક્તિનો નાશ યા નિરોધ થઈ જાય તો ય એને પુત્ર નથી થતો. ત્યાં કારણતાવ છેદકનો નાશ નથી થયે. છતાં પુત્રજનન–શક્તિને નષ્ટ થઈ જ છે.
અગ્નિમાં શું છે ? દાહની સ્વરૂપ યોગ્યતા છે. પરંતુ અગ્નિમાં એ સ્વરૂપગ્યતા એટલે માત્ર અગ્નિત્વ નહિ, કિન્તુ દોહાનુકૂળ શક્તિ, એ સ્વરૂપ ગ્યતા. હવે જો ત્યાં ચંદ્રકાન્ત મણિ લાવવામાં આવે ત્યાં કોઈ તેવો મંત્ર-પ્રગ કરવામાં આવે, તે એ શક્તિનો નાશ થઈ જાય છે. તેથી એ વખતે એનામાં કારણુણાવચ્છેદક અગ્નિત્વ હોવા છતાં દાહની સ્વરૂપયોગ્યતા નહિ રહેવાથી દાહ નથી થતું. એ મણિ-મંત્રાદિ કાંઈ અગ્નિવનો નાશ નથી કરતા; કિન્તુ અગ્નિમાં રહેલી દાહાનુકૂળ શક્તિનો નાશ કરે છે. એ જે શક્તિ” નામનો પદાર્થ માનો તે જ ઘટી શકે. એને શક્તિ કહો, કે સ્વભાવ કહો, એક જ વસ્તુ છે. જિનદર્શન એટલ: જ માટે વસ્તુમાં તેવા તેવા કાર્યજનક સ્વભાવને માને છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
સાધારણ-અસાધારણ કારણ કારણના બીજી રીતે પણ બે વિભાગ પડે છે - (૧) સાધારણ કારણ, ને (૨) અસાધારણ કારણ.
(૧) સાધારણકારણ એટલે કાર્યમાત્રમાં સાધારણરૂપથી કારણ. દા. ત. ન્યાય–વૈશેષિકમતે ૮ સાધારણ કારણ છે.
(iii) નિત્યજ્ઞાન-ઈચ્છા-કૃતિ (ઈશ્વરના) (iv) કાર્યપ્રાગભાવ (v+vi) દેશ-કાળ (vii+viii) ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ)
(૨) અસાધારણ કારણ – સમવાયી–અસમવાયીકારણ અને વિશિષ્ટ નિમિત્તે કારણે (યાને તે તે કાર્યના ખાસ કારણો) તે અસાધારણ કારણ (યાને વિશિષ્ટ કારણ છે. વિવેચન :
(iiiiii) નિત્યજ્ઞાન-ઈચ્છા-કૃતિ - ન્યાયમાતે કાર્યમાત્ર પ્રત્યે કર્તા કારણ હોય છે; યાને કાર્યમાત્ર કર્તુ જય હોય છે. પણ સર્વ કાર્યો પ્રત્યે કાંઈ આપણી કૃતિ કામ નથી લાગતી, અર્થાત્ જીવાત્મા એ કાર્યમાત્રને કર્તા નથી; કેમકે કર્તાને કરણેરછા જોઈએ, તેમજ ઉપાદાનકારણનું જ્ઞાન જોઈએ. દા.ત. બે પરમાણથી કયણુક બને, ત્યાં ઉપાદાનકારણ પરમાણુ છે તે આપણને પ્રત્યક્ષ નથી. તેથી આપણે એમાં શી કૃતિ કરી શકીએ ? કાગળને એક પુડિયા બનાવવો હોય તો તે આપમેળે નથી બનતો, કર્તાએ બના
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૭
સાધારણ કારણે ] વવા પડે છે; તે પછી જગતમાં અનંતા ણુક વગેરે કાર્યો, કાઇ એના કર્તા વિના, આપમેળે કઇ રીતે બને ? તેથી ત્યાં કર્તા હૈાવા જોઇએ. આમ ન્યાયમતે જગત્કર્તા તરીકે નિત્યજ્ઞાનેચ્છાતિમાનું ફ્ેશ્વર ની કલ્પના કરવામાં આવે છે; અને એના જ્ઞાનેચ્છાકૃતિ કાર્ય માત્રમાં કારણ બને છે. એથી કાર્ય માત્ર પ્રત્યે ઇશ્વરીય ઉપાદાન-પ્રત્યક્ષ, ઈશ્વરીય ઈચ્છા, ઇશ્વરીયકૃતિ વગેરે કારણુ ખની વિશ્વ-સર્જનનું કામ કરે છે.
(iv) કાય માગભાવ : ‘કુલ સામગ્રીથી કાર્ય ઉત્પન્ન થાય એ નિયમથી કુલ (Total) સામગ્રી ભેગી થાય કે તરત પછીના ક્ષણે કાર્ય ઉત્પન્ન થઈ જાય છે. હવે પ્રશ્ન થાય કે,કાર્યની ઉત્પત્તિના પૂ ક્ષણે જેમ કુલસામગ્રી હાજર હેાય છે, એમ ઉત્પન્ન કાર્યની પ્રથમક્ષણે પણ એ કુલસામગ્રી તેા હાજર છે જ, તેા પછી દ્વિતીયક્ષણે ફ્રીથી કાર્ય કેમ ઉત્પન્ન નથી થતું ?” ત્યાં માનવું પડે કે કશું ખૂટે છે કે જેના અભાવે જી ક્ષણે પુનઃ કાર્ય ઉત્પન્ન નથી થતુ'. એ ખૂટતી ચીજ એજ કાને પ્રાગભાવ છે. એટલે જે પ્રાગભાવ કાર્યની પૂર્વ ક્ષણ સુધી હાજર હતા તે પછીથી કાર્ય ઉત્પન્ન થવા સાથે નષ્ટ થઈ ગયા. માટે જ પ્રાગભાવ છૂટવાથી કા ફીથી ઉત્પન્ન ન થયું. દા.ત. કપાલસ'ચાગાદિ કારણેા ભેગા મળ્યા એટલે ઘટ બન્યા. બસ, ઘટ ઉત્પન્ન થવા સાથે ઘટના પ્રાગભાવ નષ્ટ થયે. તેથી તે કારણ નષ્ટ થવાથી દેશ કુલ સામગ્રી (અર્થાત સમવાયી—અસમવાયીકારણેા) હાવા છતાં ફરીથી કા -
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ન્યાય ભૂમિકા નિર્માણ નથી થતું. અર્થાત્ કપાસિંગ એ એકબાજુ ઘટને ઉત્પન્ન કરે છે અને બીજી બાજુ ઘટના પ્રાગભાવને નષ્ટ કરે છે.
બિચારે! કાર્યને પ્રાગભાવ બીજી સામગ્રીનો સહકાર લઈ કાર્યને ઉત્પન્ન કરનારે છતાં, એજ સામગ્રી - બીજી જ ક્ષણે એક બાજુ કાર્યને ઉત્પન્ન કરે છે, સાથે - સાથે બીજી બાજુ પિતાના સહકારી પ્રાગભાવને જ ખત્મ કરે છે. જેમ પૂર્વે રાજાએ મહેલમાંથી જંગલ સુધી ગુપ્ત સુરંગ ખેલાવતા, પરંતુ સુરંગકાર્ય એક બાજુ પૂરું થતું ને બીજી બાજુ એ સુરંગ ખોદનારાને જ સુરંગમાં દફનાવી દેતા. સુરંગેત્યાહક માણસને સુરંગોત્પતિ–ક્ષણે જ નાશ, એમ કુલસામગ્રીથી પ્રાગભાવને જ નાશ !
પ્રાગભાવ જતાં સામગ્રી ન રહી. “સામગ્રી એટલે તે સમગ્ર સમૂહ, તેથી એમાંનું એક પણ કારણ જતાં સામગ્રી તૂટી, એથી બીજી ક્ષણે પુનઃ ઘટોત્પત્તિની આપત્તિ નહિ આવે.
(v+vi) દેશ કાળ : તે તે કાર્ય અમુક-અમુક દેશમાં અને અમુક-અમુક કાળમાં ઉત્પન્ન થાય છે, માટે તે તે દેશ અને તે તે કાલ પણ કારણભૂત બને છે. દા. ત. કુંભારના વાડામાંજ ઘડે બને છે, બહારમાં નથી બનતે. માટે એ ઘટકાર્યમાં “એ દેશ” કારણ બન્યો.એમ ઠંડા ઘડા શિયાળામાં જ બને છે ;માટે એવા ઘડામાં “હેમંત શિશિરકાળ” કારણ બને છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
જગકર્તા ઈશ્વર ? ]
૧૫e (vi+vini) ધર્મ-અધમ : સુખી માણસ માટે સ્પેશ્યલ મિઠાઈઓ બને છે તેમાં સુખી માણસનું શુભ અદષ્ટ યાને ધર્મ કારણ બને છે. કેઈ એક માણસે રસ્તા- • પર ખાડે દ્યો, ને કેઈ કમનસીબ રાહદારી માણસ રાત્રે અંધારામાં એમાં પડે છે અને એને લાગે છે, તે તે ખાડાના નિર્માણમાં તે માણસનું અશુભ અદષ્ટ યાને અધમ કારણ બન્યું–ન્યાયમતે કાર્યમાત્રમાં ઈશ્વર કત બને છે.
જૈનમતે જગકર્તા ઈશ્વર માન્ય નથી, કેમકે (૧) જગતની વસ્તુઓના નિર્માણમાં જીવોના શુભઅશુભ અદષ્ટને કારણ તે માનવા જ પડે છે, તે જ ઇશ્વરની ન્યાયપ્રિયતા ગણાય છે, નહિતર જીવના ધર્મ એટલે કે પુણ્ય વિના શેના આધારે ઈશ્વર એના માટે સુખ-સાધન બનાવે ? એમ માણસના પાપ યાને અશુભ અદષ્ટ વિના શું કરવા ઈશ્વર એના માટે નરકના સ્થાન બનાવે ? જીવોના અશુભકર્મ વિના જ એ જીવો માટે નરકાદિ સ્થાન બનાઅવતે હેય તો તે ઈશ્વર ક્રૂર સાબિત થાય. એટલે જ્યારે મુખ્યતયા ના શુભાશુભ અદષ્ટથી સારા-નરસા કાર્યનું (પદાર્થનું નિર્માણ થાય છે, તો પછી નપુંસક જેવા ઈશ્વરના કર્તુત્વની જરૂર જ શી છે? જે કહો કે “ચેતનકર્તા વિના કાર્ય ન જ બની શકે,” તે જગતમાં એવા અનંતા સ્કન્ધ બને છે, જે એને કશા ઉપયોગમાં નથી આવતા, અને પાછા નષ્ટ પણ થઈ જાય છે, તે આવા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ન્યાય ભૂમિકા
સ્કન્ધાના ઉ:પાઠ-વિનાશમાં ધંધરનું કર્તૃત્વ માનવુ પડશે, ને એ તે! ઈશ્વની એક ખાલચેષ્ટા જેવું થશે.
અહી જૈનમત આ સ્પષ્ટીકરણ આપે છે કે ઉત્પાદ-વિનાશ એ જાતના હૈાય છે, (૧) કેટલાક વિસસા (કુદરતી) ઉત્પાદ-વિનાશ, અને (૨) કેટલાક પ્રયાગાધીન (જીવપ્રય નાધીન) ઉત્પાદ-વિનાશ.
અહી' એક માટે સવાલ એ છે કે,- ઇશ્વર સર્વ દયાળુ અને સશકિતમાન છે કે નહિ ? અગર જો કહે કે,
(૧) ના, ઇશ્વર સર્વાદયાળું–સશકિતમાન્ નથી, કિન્તુ અમુક પ્રમાણમાં દયાળુ અને શક્તિમાન છે, તા સવાલ એ ઊભેા થશે કે;-કેટલા પ્રમાણમાં એનામાં દયા અને શક્તિ છે ? જો અમુક પ્રમાણમાં હેાય તે! એનું માપ શેના આધારે ?
•
(૨) અગર કહેા કે–ઈશ્વર સર્વાદયાળુ સર્વાશકિતમાન્ • છે, તેા પછી એને ગુનેગાર જીવાને સજા કરવા આવા ભયંકર દુ:ખદાયી નરક સ્થાનેા બનાવવા પડે, એના કરતાં તા સતિમાનૢ ઇશ્વરે માતાની જેમ મૂળ પાયામાં જ એ જીવાને ગુન્હા કરતાં કેમ ન અટકાવ્યા ? વળી એ ઈશ્વરે મૂળમાં ગુન્હા કરવાના સાધનભૂત હાથ-શસ્ત્ર-જીભ વગેરેને પણ શા સારૂં પૂરા પાડવા? શું ઇશ્વર પાસે ગુન્હા અટકાવવાનું અને શસ્રો નિષ્ફળ કરવાનું સામર્થ્ય નહાતું?
÷
(૩) એક આપત્તિ એ પણ છે કે ઈશ્વરને વિશ્વના વિષમ કાર્યોં બનાવવામાં રાગ-દ્વેષવાન પણ માનવા પડશે !
Page #179
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર જગતના બતાવનાર ]
સારાંશઈશ્વરને જગતકર્તા તરીકે માનવામાં પરમપુરુષ પરમાત્મા ઇશ્વરમાં સરાગતા...વગેરે ખરાબીઓ માનવી પડે છે. માટે કહે–વાસ્તવમાં ઈશ્વર એ જગતને બનાવનાર નહિ, પણ બતાવનાર જરૂર છે. જગતનું યાને વિશ્વનું સ્વરૂપ કેવું? જીવ એમાં કયા કયા કારણે અનંત
3 જી અમલમાં અનંતકાલથી ભટકે છે? જીવ કેવાં કેવાં દુર્ગતિઓના દુઃખ પામે છે? ને છતાં મહમૂઢ બન્યો રહીને કેવાં કેવાં પાપાચરણ કરે છે? એ પાપોથી જીવ કેવા કેવા કર્મ બાંધે છે? ને એનાં કેવાં કેવાં ફળ ભોગવે છે?..વગેરે વગેરેની પરમાત્મા પોતાના અનંત જ્ઞાનના બળે જોઈને ઓળખ કરાવે છે, કર્મબંધના કારણથી બચવાના ઉપાયો, અને કર્મક્ષય કરવાના ઉપાયે બતાવે છે. કહ, પરમાત્મા જીવને મોક્ષમાર્ગ બતાવી મેક્ષમાર્ગના પથિક બનાવે છે. વળી આમાં પરમાત્માનું સ્વરૂપ વીતરાગ–સર્વજ્ઞ છે, એટલે પણ સાધકની સામે સાધનાનું રાગ-દ્વેષ વિનિમુક્ત આદર્શ સ્વરૂપે રજુ થાય છે, તેમજ પરમેશ્વર બનવા પૂર્વેની મોક્ષમાર્ગની ઉત્કૃષ્ટ સાધનાની હુંફ મળે છે અને અનંતપ્રભાવી પરમાત્માના આલંબને સાધનામાં જેમ પ્રાપ્ત થાય છે. સાધના વિના જ કલ્પી લીધેલા અનાદિસિદ્ધ ઈશ્વરમાં આ ઉત્કૃષ્ટ આદર્શ—સાધના જેવા જ ક્યાં મળે?
Page #180
--------------------------------------------------------------------------
________________
અરિહંત પરમાત્મા અસાધારણ કારણે
જૈનમતે અલબત સામાન્ય રીતે કાર્યમાત્ર પ્રત્યે ભવિતવ્યતાદિ પાંચ કારણેને સમવાય (=સમૂહ) કારણભૂત છે, આ હિસાબે કેઈપણ નાની-મોટી ધર્મસાધનામાં તથા ઈહલૌકિક- પારલૌકિક સારી-નરસી પ્રાપ્તિમાં ભવિતવ્યતાદિ પાંચ કારણ કામ કરે છે; છતાં પણ આ પાંચના માથે અરિહંત પરમાત્મા એ અસાધારણું કારણ છે; કેમકે ભવિતવ્યતાદિ પાંચને શાસ્ત્રકારો અરિહંતના દાસ માને છે. મતલબ, અરિહંતના અચિત્ય પ્રભાવે પાંચે કારણે સાધનામાં અનુકૂલ થઈ જાય છે. માટે જ શ્રીયશોવિજયજી મહેપાધ્યાય અરિહંતની સ્તુતિ કરતાં કહે છે કે – “ભવિતવ્યતાદિ તુજ દાસે રે ? અર્થાત્ હે અરિહંત! સર્વસાધના માટે આપ પ્રધાન કારણ છે, બાકીના ગૌણ કારણે છે. સાધના માટે, ને સુખસંપત્તિઓ માટે પણ અરિહંત પ્રધાન કારણ છે. અહીં પ્રશ્ન થાય,–
પ્ર– સાધના તે અમે અમારા પુરુષાર્થથી કરીએ છીએ; તે સાધનામાં “પુરુષાર્થ કારણ બન્યું, પણ અરિહંત શી રીતે કારણ બન્યા ? અથવા સુખ-સંપત્તિ અમારા પુણ્યથી મળે છે, તે સુખ-સંપત્તિમાં “પુણ્ય” કારણ બન્યું, અરિહંત શી રીતે કારણ બન્યા?
ઉ૦- અરિહંતપ્રભુ કારણ આ રીતે બન્યા-કે. સંપત્તિસર્જક પૂર્વપુણ્યની બાબતમાં તે એ પુણ્ય સર્જનાર
Page #181
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
અરિહંત પરમાત્મા અસાધારણ કારણ ] ૧૬૩ જે ધર્મપુરુષાર્થ હો, એ કાં તે અરિહંત-ભક્તિરૂપ ધર્મ પ્રવૃત્તિને પુરુષાર્થ હોતે, અથવા તે જિને કોઈ દયા–દાનશીલ-તપ વગેરે ધર્મ–પ્રવૃત્તિને પુરુષાર્થ હતે. હવે એ જુએ કે ભક્તિના પુરુષાર્થમાં ભક્તિ જે અરિહંતની કરી, તેજ વિશિષ્ટ પુણ્ય મળ્યું; બાકી ભક્તિ જે બીજી દેવી-દેવતાની કરી હોત, તો આ વિશિષ્ટ પુણ્ય ન મળત. એટલે આમાં અરિહંત જ મુખ્ય કારણ ગણાય. અહીં કદાચ કહે –
પ્ર-તે પણ એમાંય અરિહંતની ભક્તિને અમારા પુરુષાર્થ જ કારણ બને, પણ અરિહંત ક્યાં કારણ બન્યા?
ઉ૦- ભક્તિપુરુષાર્થ કારણ ખરો, પરંતુ કેની ભક્તિને પુરુષાર્થ ? શું વિષ્ણુ-મહાદેવ આદિ અસાર્વજ્ઞદેવની ભક્તિને પુરુષાર્થ? એ શું અરિહંતભક્તિના પુરુષાર્થ જે વિશિષ્ટ લાભ આપત? કે મામુલી લાભ યા માલ વિનાને લાભ આપત? જે અરિહંતની જ ભક્તિને પુરુષાર્થ વિશિષ્ટ ફળ આપે છે, તે એ બતાવે છે કે વિશિષ્ટ ફળજનનમાં મહત્ત્વનું કારણ ખાલી ભક્તિ નહિ, કિન્તુ અરિહંત છે. ભક્તિ તે મિથ્યાદેવની કરો કે
અરિહંતદેવની કરે, ભક્તિકિયા તે સરખી છે, છતાં ફળમાં વિશેષતા એ ભક્તિના વિશિષ્ટ વિષયના કારણે છે. માટે કહે કે- અરિહંત જ ભક્તિ આદિ અન્ય કારણે કરતાં પ્રધાન કારણ છે. એમ ભક્તિના પુરુષાર્થ કરતાં શક્તિના આલંબન(વિષય)નું અર્થાત્ અરિહંતનું મહત્વ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ન્યાય ભૂમિકા છે. ભક્તિને વિષય અહિત એ વિશિષ્ટ વિષય હાવાથી એમની ભક્તિથી વિશિષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માના કે તમે તમારા પેાતાના લાખ રૂપિયાને મુગટ કેાઈ રાજાને પહેરાવે, અગર કોઈ મિથ્યાત્વીદેવને પહેરાવા, કે અરિહંત પ્રભુને પહેરાવા, ત્યાં વિશિષ્ટ પુણ્ય કથાં બધાશે ? તા કહેવુ' જ પડે કે અરિહંતને જ મુગટ પહેરાવવામાં વિશિષ્ટ પુણ્ય મળે.
આમાં દેખાશે કે વિશિષ્ટ ફળ મળવામાં વડાઇ. કાની ? ભક્તિની પ્રક્રિયાની ? કે ભક્તિના વિષયની ? તા કહેવુ જ પડે કે વડાઈ ભક્તિ-કરતાં અરિહંતની જ છે. સિદ્ધિગિરિ પર દાદાના દર્શન કરીએ અને વિશિષ્ટ પુણ્ય. મળે, એમાં વડાઈ કેાની ? તા ત્યાં કહેવું જ પડે કે આદીશ્વર દાદાની. અહી' ક્રિયાના મહત્ત્વ કરતાં આલંબનનું મહત્ત્વ છે. તમે દÖન-સ્મરણું-પ્રાર્થના-ભક્તિ—ગુણગાન ઇત્યાદિ બધું મિથ્યાદેવનું કરા તા તુચ્છફળ, ને એ બધું અરિહ‘તદેવનું' કરા તે ઘણુ· ઉચ્ચફળ. એ જ બતાવે છે. કે વિશેષતા અરિહંતની છે. બસ, આટલા જ માટે અરિહંત એ સ શુભમાં અસાધારણ કારણ છે. જૈનમતે પાંચ સાધારણ કારણ :
જૈનમતે ભવિતવ્યતાદિ પાંચેય કારણુ સ્વતંત્ર છે, અર્થાત્ એકનું કામ બીજું કારણ ન કરી શકે. તેમજ એકના બીજામાં અન્તર્ભાવ પણ ન થઇ શકે. તેમ પાંચમાંથી એકેય વિના ન ચાલે.
- x
Page #183
--------------------------------------------------------------------------
________________
જૈનમતે ભવિતવ્યતાદિ પ કારણુ
(૧) ભવિતવ્યતા : ભવિતવ્યતા એટલે નિયતિ;
;
એટલે કે અમુક સ્વરૂપે નિયત થઈ ગયેલેા બનાવ. વિસભ્યતા એ સ્વતંત્ર કારણ એટલા માટે છે કે જ્યાં આ વસ્તુ આમ જ કેમ બની ?' એના જવાબ બાકીના ચાર કારણેાથી ન મળતા ઢાય, ત્યાં પાંચમું કારણુ ભવિતવ્યતાથી જ એના જવાબ મેળવવે પડે.
દા. ત. ખાપને પુણ્ય હોય તેા સારા દીકરા મળે. પણ એ પુણ્ય પર નામ નથી લખેલુ' હાતુ` કે અમુક મગનલાલ જ દીકરા મળે', કે ‘છગનલાલ જ મળે'. પુણ્યનુ કાર્ય એટલું જ કે સારા દીકરા મળે. એટલે હવે ીકરા તરીકે મગનલાલ જ આવી મળ્યા. એનું કારણ ‘ભવિતવ્યતા' કહેવુ પડે. કહેા, ભવિતવ્યતા કેાઈ ચાક્કસ પ્રકારના સચાગ કે પરિસ્થિતિને ઘડી આપે છે. આ ભવિતવ્યતા પહેલી કચાં કામ કરે છે ?
(i) એક આત્મા મેક્ષે જાય એટલે એક જીવ સૂક્ષ્મ'નિગેાદ (અનંતકાય)માંથી બહાર નીકળે”, આવા નિયમ છે. અલખત્ અહી બહાર નીકળવા માટે પુણ્યાઈ જોઈશે, પરંતુ અમુક જ જીવ બહાર નીકળે, એ શેના આધારે બન્યું ? તે કહેવુ પડે કે, ભવિતવ્યતાના આધારે.'
(ii) એમ ભવિતવ્યતા જ એવી કે બાપને પુણ્યથી મળનાર સારા દીકરા તરીકે અમુક જ દીકરા મળે.
(iii) એમ દીકરાને સારા ખાપ પુણ્યથી મળે, પરંતુ અમુક જ વ્યક્તિ માપ તરીકે મળે તે ભવિતવ્યતાથી.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ન્યાય ભૂમિકા
mmmmmmmmmmm | (iv) સમરાદિત્યને અને પાર્શ્વનાથ ભગવાનને વચલા ભોમાં અનુક્રમે દુશ્મન અગ્નિશર્મા અને કમઠથી ભયંકર પીડા આવી. હવે જુઓ કે-એ પીડા કેના પ્રભાવે ? તે. કે પિતાના અશાતા વેદનીયાદિ પાપકર્મોના પ્રભાવે. પરંતુ પીડા બીજા કોઈથી નહિ ને અગ્નિશર્માથી જ કે કમઠથીજ આવી, એ તેવી ભવિતવ્યતાને લીધે.. | (v) માણસનું આર્ય દેશમાં સારા ગામમાં જનમવાનું પુણ્યકર્મ હોય તેથી એમાં જનમ મળે એટલું જ પરંતુ એમાંય “અમુક જ સારા, ગામમાં જનમ કેમ? બીજા સારા ગામમાં જનમ કેમ નહિ? તે આને ખુલાસો પુણ્ય ન આપી શકે. પુણ્ય તે એટલું જ કામ કરે કે ગમે તે સારા ગામમાં જનમ આપો. પણ “અમુક જ સારા ગામમાં જન્મ કેમ?” એનો ખુલાસે ભવિતવ્યતાથી મળે. એ જીવની ભવિતવ્યતા જ એવા પ્રકારની હતી કે
એ જીવને સારા ગામ તરીકે એ અમુક જ ગામમાં જનમ મળે.
(૨) બીજું કારણ, “સ્વભાવ : સ્વભાવ એ કારણ એટલા માટે માન પડે કે તે તે વસ્તુમાંથી અમુકઅમુક જ કાર્ય થાય છે, એ એના તેવા સ્વભાવને લીધે જ થાય છે.
દા. ત. અનિથી કપડું બન્યું ને પાણીથી કપડાની આગ ઠરી. આ અગ્નિથી જ બળવાનું, ને પાણીથી જ કરવાનું જે કાર્ય થાય છે, એ અનિ- અને પાણીના તેવા
Page #185
--------------------------------------------------------------------------
________________
જૈનમતે ભવિતવ્યતાદિ પ કારણ ]
૧૬૭
સ્વભાવથી જ થાય છે. લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે અગ્નિના સ્વભાવ કેવા ? તા કે બાળવાના, અને પાણીના સ્વભાવ કેવા ? તા કે ઠારવાને.
મટકીમાં જામેલુ દહી' હાય, ને એમાં તાંબડી જેટલુ ગરમ પાણી નાખી વલાણું કરાય, તા માખણુ ઊપસી આવે છે. તે આ માખણુ કાના ઘરનું ? દહીના ઘરવું ? કે પાણીના ઘરનું ? તા કહેવું જ પડે કે— ‘દહીંના ઘરનુ” કેમકે દહી'ના સ્વભાવ છે કે એ માખણુ આપે. જ્યારે પાણીના સ્વભાવ જ નથી કે એ માખણું આપે. આમ માખણુ કાઢવામાં અલબત્ પાણીની પણ જરૂર પડેછે, કિન્તુ માખણ તે! દહીનું જ કહેવાય. તે એટલા જ માટે કે પાણી સારું તે માખણ સારું નીકળે,’ એમ નથી કહેવાતું, કિન્તુ ‘દહીં સારું માલદાર તેા માખણુ સારું' નીકળે' એમ કહેવાય છે. આ બતાવે છે કે ‘માખણ’ એ નહી”ના સ્વભાવ છે, પાણીના નહિ.
અભવી જીવાને ગમે તેટલી મેાક્ષ-સામગ્રી મળે, છતાં એ જીવાને સ્વભાવ જ એવા કે એમને મેાક્ષની શ્રદ્ધા જ ન થાય, ને એ કદી માફ઼ે ન જાય.’ મેાક્ષમા ની સામગ્રી મળી છતાં (૧) એવા જીવને બાપ જ ન લાગે, ને એમનું મિથ્યાત્વ ન જ ટળે, એનુ કારણ શું ? અને (૨) ખીજા જીવને મેાક્ષની શ્રદ્ધા થાય, મેાધિ સુલભ થાય, ને મિથ્યાત્વ ટળે, એનું કારણ શું ? ત્યાં ભવિતવ્યતા કારણ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ન્યાય ભૂમિકા ન કહેવાય; પરંતુ એ જીવેના અભવ્યત્વ સ્વભાવ અને ભવ્યત્વ સ્વભાવને જ કારણ કહેવું પડે.
બાવળનું બીજ વાવીએ એટલે બાવળ જ ઊગે, અબ ન ઊગે. એમ ઘઉં વાવીને બાજરી ન પાકે, કિંતુ ઘઉં જ પાકે. એનું કારણ એમને તે તે સ્વભાવજ, કારણભૂત કહેવો પડે.
(૩) ત્રીજું કારણું, “કાળ' છેઃ વસ્તુનો તે તે કાર્ય કરવાને સ્વભાવ છતાં અમુક-અમુક કાર્ય અમુક જ કાળે થાય, તે પહેલાં નહિ, એમાં કાળ કારણ કહેવું પડે. વાંઝણી સ્ત્રીને સ્વભાવ જ નહિ કે એને પુત્ર થાય, પરંતુ અ-વાંઝણી સ્ત્રીને સ્વભાવ છતાં ગર્ભ રહ્યા પછી નવ મહિને જ કેમ પુત્ર જમે? એના જવાબ તરીકે કાળને જ માનવો પડે. અર્થાત. એનું કારણ કાળ જ કહેવો પડે. '
(૪) ચોથું કારણ, “કર્મ": કર્મ એટલે શુભઅશુભ ભાગ્ય. સામાન્યથી કાર્ય પ્રત્યેના પાંચ કારણમાં કર્મ ચોથું કારણ છે. અહીં “સામાન્યથી એટલા માટે કહ્યું કે વિશ્વમાં અણુઓ મળી જે સૂકમ કે સ્થૂલ સ્કો ઉત્પન્ન થાય છે તેમજ જે સ્કન્ધોમાંથી આણુ છૂટા પડી, એ સ્કીધોને નાશ થાય છે, એ બધામાં કઈ જીવને પ્રયત્ન કારણ નથી એટલે જ એને “વિસસા (કુદરતી) ઉતપાદ કહે છે. ત્યારે પ્રયત્નજન્ય કાર્યને “પ્રયોગ ઉત્પાદ' કહે છે. આમાં કેટલાક વિસસા-ઉત્પાદના કાર્યમાં કેઈ જીવનાં
Page #187
--------------------------------------------------------------------------
________________
જેનમતે ભવિતવ્યતાદિ ૫ કારણ ]. કર્મ (ભાગ્ય) કારણ નથી લેતા. દા. ત. કેટલાય એવા સ્કન્ધ બને છે કે જે કોઈ પણ જીવને કામમાં જ નથી આવતા, પછી એવી કાર્યોત્પત્તિમાં જીવનું કમ (ભાગ્ય) શી રીતે કારણ કહેવાય? તે આવા સ્કન કેમ ઉત્પન્ન થાય છે? તે કહ, વિવની વિચિત્ર ઘટના જ એવી છે કે એમાં એવા સ્કન્ધો બનતા રહે છે, ને વિખરાય છે. બાકી જીવને જીવનમાં જે પૌદ્દગલિક શુભ યા અશુભની પ્રાપ્તિ થાય છે, તેમાં એ જીવના શુભ યા અશુભ કર્મ કામ કરે છે. માટે જ શાસ્ત્રો કહે છે.
सव्वं पुवकयाणं कम्माण पावए फलविवाग । अवराहेसु गुणेसु य निमित्तमित्त परो होइ ।।१।।
અર્થાત્ જીવને બહારમાં (સારું-નરસું) બધું પિતાના પૂર્વે કરેલા (શુભ-અશુભ કર્મના ફળ-વિપાકરૂપે પ્રાપ્ત થાય છે. પિતાનું બગડયું કે સારું થયું, એમાં બહારને માણસ તે નિમિત્ત માત્ર હોય છે; બાકી મુખ્ય કારણ પિતાના શુભ યા અશુભ કર્મ હોય છે.
'દા. ત. પ્રભુ મહાવીર દેવના કાનમાં ગોવાળિઆએ ખીલા ઠેકી ભયંકર પીડા ઉપજાવેલી ખરી, પરંતુ એની પાછળ ખરેખર તે પ્રભુએ ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતારમાં શમ્યાપાલકના કાનમાં જે ધગધગતે તપાવેલો સંસાને રસ રેડાવે, એનાથી ઊભા થયેલાં ભયંકર “અશાતા વેદનીય નામના અશુભ કમને એ વિપાક હતું. બાકી ગોવાળિઓ તે એ પીડામાં નિમિત્ત માત્ર હતે.
Page #188
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
આ પરથી સમજાશે કે માણસ ધંધા કરી પૈસા કમાય, એમાં ધંધાના પુરુષાર્થ તા નિમિત્તમાત્ર છે, બાકી કમાઈમાં . ખરેખર તા પેાતાના પૂર્વભવના પુણ્યક્રમ જ કામ કરે છે. એથી કેટલીક વાર ધંધાના પુરુષાર્થ એના એજ, છતાં જો પૂર્વભવના પાપકર્મ ઉદયમાં આવે તા લેવાને બદલે દેવાના થાય છે, કમાઈને બદલે ખેાટ આવે. છે. જુએ, કર્માંની બલવત્તા કેવી છે!
૧૭૦
સારાંશ : જીવ.ભવિતવ્યતાના બળે સમનિગેાદમાંથી બહાર નીકળ્યા, કમથી ગતિમાં ઊંચે ચડયો-પડયો, ભવ્ય સ્વભાવના ચેાગે ચરમપુદ્દગલપરાવર્ત્તમાં આભ્યા,. (અભવ્ય આત્મામાં માક્ષની ચેાગ્યતા જ નથી; તેથી એને કદી ચરમાવત્ત કાળ હાય નહિ. અલબત્ ભવ્યાત્માને પણ ચરમાવ માં લાવનાર પૂર્વના અનંત પુદ્દગલ પરાવર્ત્ત કાળ. છે. ચરમાવત્ત કાલમાં આવવા એટલેા કાળ પૂર્વ પસાર કરવા જ પડે.) હવે ચરમાવત્તમાં પણ પુણ્યકમ જોરદાર ઊભા થયા હાય, તા જ આ દેશ-મનુષ્યભવ-જૈનકુલ-દીર્ઘ આયુષ્ય અને દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળે....તાજ પછી પાંચમુ' કારણુ મેાક્ષમાગના પુરુષાથ ઊભેા થઈ શકે,અને અતે મેાક્ષકાય થાય.
(૫) પાંચમુ` કારણ પુરુષાર્થ: આ હિસાબે સમજાશે કે,– ભવિતવ્યતાથી માંડી પુણ્યકમ સુધીના ચાર કારણ જીવને મનુષ્યભવ અને દેવ-ગુરુ—ધર્મની સામગ્રી સુધી લઈ આવે છે, પરંતુ પછી જીવે ધમ પુરુષાથ જંગાવવા જ પડે. તા જ મેાક્ષમાર્ગની આરાધના થાય. કેટલાક કહે છે,--
Page #189
--------------------------------------------------------------------------
________________
જૈનમતે ભવિતવ્યતાદિ ૫ કારણ ]
૧૭૧ પ્રવે- ધર્મપુરુષાર્થ પણ પુણ્ય હોય તે થાય ને?
ઉ – આ છેટું ગણિત છે. પાંચ કારણમાં પુરુષાર્થને કર્મ કરતાં જુદું સ્વતંત્ર કારણ કહ્યું, એનો અર્થ જ એ છે, કે-જેમ કર્મ એના ક્ષેત્રમાં સ્વતંત્રપણે કામ કરે છે, એમ પુરુષાર્થ પણ એના ક્ષેત્રમાં સ્વતંત્રપણે કામ કરે છે. - પ્રવે- પુરુષાર્થ શું છે ?
ઉ૦- જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ (ગ) કરાવનાર જીવના વીર્યગુણનું કુરણ એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કાંઈ કર્મના ઉદયથી ન જાગે; એ તે જીવ પોતે જ જગાડે તે જ જાગે. દા. ત. ખાવાની થાળી પીરસાઈ ગઈ હોય, પરંતુ મહેમાને ધાર્યું હોય તો જ તે ખાવાને પુરુષાર્થ કરે છે, મહેમાનની ઈચ્છા ન હોય તે તે ખાવાની ક્રિયાને પુરુષાર્થ નથી કરતા.
મેક્ષમાર્ગની આરાધનામાં જીવ અહીં જ અટકે છે. જીવને ચરમાવ7માં કર્મે ઉત્તમ મનુષ્યભવ અને દેવગુરુ-ધર્મની સામગ્રી તે આપી દીધી, છતાં એને સંયમ કેમ નહિ? કહે, જીવને પુરુષાર્થ નથી માટે નહિ. ત્યાં મૂખ જીવ એમ વિચારે છે કે “સંયમનું મારું ભાગ્ય નથી. આને કેશુ કહે કે, “અલ્યા! તારે ભાગ્ય યાને રૂડાં કર્મ હતા માટે તે આટલી બધી ઊંચી સામગ્રી પામવા સુધી આવ્યું. હવે તો પુરુષાર્થ પર નિર્ભર રહે. પુરુષાર્થ જેટલે ઊંચે, એટલે તીવ્ર, તેટલી સંયમાદિધર્મ-કાર્યની સિદ્ધિ સરળ અને ઝડપી... .. .
Page #190
--------------------------------------------------------------------------
________________
૭ પદા
વૈશેષિક દનના મતે ૭ પદાર્થ છે.
આ ૭ પદાર્થ ન્યાયદર્શનને પણ સંમત છે. કેમકે એણે માનેલા ૧૬ પદાર્થ પૈકી એક પ્રમેય' પદાર્થ છે, એ પ્રમેયમાં આ ૭ પટ્ટા સમાઈ જાય છે. આ છ પઢા માં છેલ્લા અભાવ પદાર્થ છે; એથી અર્થોપત્તિથી એની પૂર્વેના ૬ પદાર્થ એ ભાવાત્મક પદાર્થ છે,-એવુ' પ્રાપ્ત થાય છે. એટલે આમ કહેવાય કે જગતમાં પદ્મા એ જાતના,—
(૧) ભાવાત્મક, ને (૨) અભાવાત્મક.
ભાવાત્મકમાં (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) ક, (૪) સામાન્ય, (૫) વિશેષ, અને (૬) સમવાય,-આ ૬ પદાર્થ આવે....અને અભાવાત્મક઼માં ૪ પ્રકારના અભાવ આવે. આમ અભાવ સહિત પદાર્થ કુલ સાત.
દ્રવ્ય-ગુણ-કર્મ સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવ એ વૈશેષિકમતે પદાના ૭ વિભાગ છે.. અહી' સમજવાનુ' છે કે વિભાગ’ એટલે ટૂકડા નહિ, કિન્તુ પદાર્થના મુખ્ય પ્રકાર. મુખ્ય પ્રકાર એટલે એના અવાંતર ભે; એટલે કે એ દરેક ભેદમાં પદાર્થવાય અને સાથે એ દરેકમાં એક-બીજા કરતાં સ્વતંત્ર ધર્મ હોય; અર્થાત્ પદાના વ્યાપ્ય પરસ્પર અસમાનાધિકરણ ધમ હૈાય. દા.ત. પદાર્થના વિભાગ કર્યાં દ્રવ્ય-ગુણુ-કમ....વિગેરે. તા એ દરેકમાં પદાર્થાંત્વ ધમ તેા ખરા જ, કિન્તુ સાથે સાક્ષાત્ પરસ્પર
Page #191
--------------------------------------------------------------------------
________________
વિભાજનીયતાવરછેદક ]
૧૭૩. અસમાનાધિકરણ એવા વ્યાપ્ય ધર્મ દ્રવ્યત્વ-ગુણત્વ-કર્મવા વિગેરે આવે. આમાં સાક્ષાત્ વ્યાપ્ય કહ્યું એટલે પદાર્થના વિભાગ તરીકે દ્રવ્ય–ગુણ-કર્મ વગેરે જ લેવાય, પરંતુ પૃથ્વી–જલ–તેજ વગેરે ન લેવાય; કેમકે એના પૃથ્વીત્વાદિ તે દ્રવ્યવના સાક્ષાત વ્યાપ્ય છે, નહીં કે પદાર્થવના. અલબત્ પૃથ્વી–જલ-તેજ વગેરે દ્રવ્યના વિભાગ બને, પરંતુ પદાર્થના વિભાગ નહિ. કારણ કે “પદાર્થો કયા કયા? એમ પૂછાય તે, “દ્રવ્ય-ગુણ-કર્મ..” એમ કહેવાય; અને દ્રવ્ય ક્યા કયા ? એમ પૂછાય, તે “પૃથ્વી–જલ-તેજ વગેરે..” એમ કહેવાય.
* અહીં જેના વિભાગ બતાવીએ એ વિભાજનીય કહેવાય. તે પ્રસ્તુતમાં પદાર્થ એ વિભાજનીય બન્ય, એમાં વિભાજનીયતા રહી. એને અવછેદક ધર્મ પદાર્થવ એ વિભજનીયતા | વિભાજનીયતાવરછેદક બન્યો. એના
|| પદાર્થવ સાક્ષાત વ્યાપ્ય ધર્મ દ્રવ્યવ-ગુણત્વ પદાર્થમાં | વગેરે છે. એટલે “વિભાગ કરવો. એને અર્થ “વિભાજનીયતાવરચ્છેદકના સાક્ષાત્ વ્યાપ્ય ધર્મ પુરસ્કારેણ નિરૂપણ કરવું. એટલે અહીં પદાર્થના વિભાગમાં પદાર્થવને સાક્ષાત્ વ્યાપ્ય દ્રવ્યત્વ, ગુણવ, વગેરે છે; કિન્તુ . પ્રવીત્વ-જલત્વ વગેરે નહિ. એ તે પદાર્થવના વ્યાપ્ય એવા દ્રવ્યત્વના વ્યાપ્ય ધર્મો છે. પદાર્થને બદલે આ દ્રવ્યના વિભાગ કરવા હોય ત્યારે સાક્ષાત્ વ્યાખ પૃથ્વીવ, જલત્વ, વગેરે લેવાય. એ લઈને નિરૂપણ પૃથ્વી-જલ-તેજ વગેરે. એવું થાય.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ન્યાય ભૂમિકા
(૧) દ્રવ્ય
આ દ્રવ્ય ૯ પ્રકારે છે; એમાં પૃથ્વી-૨જલ-તેજ વાયુ-"મન આ પાંચ મૂત્ત દ્રવ્ય છે. (મૂત્ત=અવિભુ= પરમમહત્ પરિણામશૂન્ય= અપકૃ‰પરિમાણવાળા) અને આકાશ-દિક્—કાલ-આત્મા આ ચાર વિભુ દ્રવ્ય • છે (વિભ્ર=વિશ્વવ્યાપી=પરમમહત્ પરિમાણવાળા,) જૈનમતે મૂત્ત એટલે મૂર્તિ વાળા. મૂર્તિ એટલે રૂપ-રસગ ધ—સ્પ અને ક્રિયા, તે વાળા એટલે મૂત્ત
.
આમાં (i) પૃથ્વી દ્રવ્યમાં માટીપાષાણુ...વગેરે આવે. નૈયાયિક વૈશેષિકે સેાનું વગેરે ધાતુને અને રત્નાને તેજ દ્રવ્યમાં ગણેલ છે. કેમકે એનામાં ભાવર રૂપ છે. અલખતુ એમાં રહેલ પાર્થિવ દ્રવ્યને તેજના ઉપષ્ટ ભક તરીકે મિશ્રિત ગણેલું છે, નહિતર એ સુવણુ, વગેરે ધાતુઓ જો એકલુ' તેજ દ્રવ્ય હાય તા એમાં ગુરુત્વ કયાંથી આવે ? આ ગુરુત્વ એ ઉપષ્ટ ભક પાર્થિવ દ્રવ્યના કારણે છે. ગુરુત્વ માત્ર પૃથ્વી-જલ એ બે દ્રવ્યના જ ગુણુ માન્યા છે.
(ii) જલ દ્રવ્યમાં ખર-હીમ-પાણી વગેરે...આવે. (iii) તેજ દ્રવ્યમાં અગ્નિ જ્વાલા ઉપરાંત ધાતુ અને રત્ન...વગેરે આવે.
(iv) વાયુ દ્રવ્યમાં વાચવીય અણુથી માંડી મહા વાત સુધીના વાયુએ આવે. વાયુ અલખત સબ્યાપી કહેવાય છે, પરંતુ તેમાં તાવટાળ ચડી ફૂંકડે ટૂકડા થાય છે. એટલે કોઈ એક વાયુ સત્ર વ્યાપી નથી.
Page #193
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય ૯ પ્રકારે ]
૧૭૫ (v) મને દ્રવ્ય અણુ સ્વરૂપ જ છે. એટલે જ એ જુદી-જુદી ઈન્દ્રિયો સાથે અતિ ઝડપથી સંયુક્ત બનીને તે તે ઈન્દ્રિયો સાથે સંયુક્ત વિષયોને ઝપાટાબંધ પકડીપકડીને તેનું જ્ઞાન કરાવે છે. (આ ન્યાય-વૈશેષિક મત છે)
(vi) આકાશ દ્રવ્ય એ ન્યાય-વૈશેષિક મતે ચાલુ સમજે મુજબ અવકાશ રૂપ નથી, કિન્તુ શબ્દનું સમવાયિકારણ છે; અને એથી જ શબ્દાશ્રય રૂપ આકાશ એક વિભુ દ્રવ્ય છે.
(ii) કાળદ્રવ્ય જે વિભુ છે અને મહાકાળ કહેવાય છે. બાકી પળ-ઘડી-દિવસ-માસ વગેરેને સામાન્યથી કાળ સ્વરૂપ માનવામાં આવે છે, એ ઉપાધિરૂપ કાળ છે. સૂર્યની ક્રિયા પર એ મનાય છે.
(viii) દિગદ્રવ્ય એ સ્થાન અવકાશ સ્વરૂપ છે. એટલે એમાં અહીંથી તહીં વગેરે ગમનાગમન થાય છે. લોકમાં પ્રસિદ્ધ “ઉપર આકાશમાં તારા છે' ઇત્યાદિ વ્યવહાર ન્યાય–વૈશેષિક મતે વાસ્તવમાં દિગૂ દ્રવ્યના વિભાગને લઈને છે. માટે અહીં “આકાશમાં” “એટલે કે ઉપરના દિગ્ર વિભાગમાં એ અર્થ સમજવાનો.
(ix) આત્મા : ન્યાય-વૈશેષિકમતે નવમું દ્રવ્ય આત્મા છે. આ આત્મદ્રવ્ય વિભુ છે, અને તે આત્મા અનાત્મદ્રવ્ય કરતાં જ્ઞાન–ઈચ્છા-કૃતિ...વગેરે અલાયદાગુણવાળો છે. . ..
Page #194
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા પ્રવ–આકાશ-કાળ-દિગ આ ત્રણ દ્રવ્યને ક્યાંય જવું આવવું નથી, જ્યાં છે ત્યાં જ છે. એટલે એ તે વિભુ હોઈ શકે. પરંતુ આત્માને તે ઘરમાંથી બહાર, બહારમાંથી ઘેર, એક ગામથી બીજે ગામ, એક ગતિમાંથી બીજી ગતિમાં, જવા-આવવાનું હોય છે. આ ગમનાગમન, આત્મા જે વિભુ યાને સર્વત્ર-વ્યાપી હોય તે, એનામાં કેવી રીતે. ઘટી શકે?
ઉ–એક જન્મમાંથી બીજા જન્મમાં જવાનું હોય છે, ત્યાં જે આ જન્મમાં “આત્મા અમુક શરીરાવન (શરીરાવચ્છિન્ન) હતું, તે હવે અપરજન્મય શરીરવચ્છેદન (શરીરાવચ્છિન્ન) અસ્તિત્વમાં આવે છે. આમ એક શરીરાવચ્છિન મટી અન્ય શરીરાછિન બનવું એનું નામ જન્મ. (એજ રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન પણ કહેવાય).
પ્રવ–આમાં “ઘરેથી બહાર ગયો એ કેમ ઘટે ? કેમ કે આત્મા વિભુ છતાં પરભવમાં ગમન તે, અવચ્છેદક શરીર બદલવાથી, ઘટી શકે, પરંતુ આના આ જ જન્મમાં શરીર તે એનું એ જ ઊભું છે, તે ઘરેથી બહારમાં ગમન કેવી રીતે ઘટી શકે?
ઉ–ન્યાયમતે આત્મા વિભુ હેવા છતાં “ઘરમાં જ બેઠો છે બહારમાં નથી એવું જે કહેવાય છે તે શરીરાવચ્છિન્ન આત્મામાં “શરીરાવજીંદેન ગૃહ–સગ છે, બાહ્ય સંગ નથી, માટે કહેવાય છે કે આત્મા ઘરમાં.
Page #195
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય ૯ પ્રકારે ].
૧૯૭ જ છે, બહારમાં નથી. હવે “શરીર બહાર ગયું' એટલે આત્માના અવછેદક શરીરમાં (હાવરાછેદેન શરીરમાં સંયોગ નષ્ટ થઈ) બાહ્યાવછેડેન સંયોગ આવ્યો; એનું જ નામ ઘરમાંથી બહારમાં ગમન થયું કહેવાય.
આ નવ દ્રવ્યમાં પૃથ્વી–જલ–તેજ–વાયુ-આકાશ એ પંચભૂત કહેવાય છે. ભૂતબાહ્ય ઈદ્રિય ગ્રાહ્ય વિશેષ ગુણવાન'; તે આ પાંચે ભૂતમાં ગંધ-રસ-રૂપ–સ્પર્શ અને શબ્દ એ વિશેષગુણ છે. એમ તે આત્મામાં જ્ઞાન ઈચ્છા વગેરે વિશેષગુણ છે, પરંતુ તે બાહ્ય ઈદ્રિયથી ગ્રાહ્ય નથી માટે આત્માને “ભૂત' ન કહેવાય. | ન્યાય-વૈશેષિક દર્શન પૃથ્વી–જલ વગેરેમાં એકેક ખાસ ગુણ માને છે. પૃથ્વીનો ખાસ ગુણ ગંધ | આમ માનવાનું કારણ જલન ,, ,, રસ | એ છે કે સમગ્ર પૃથવી જાતતેજનો , , રૂપ
માં પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ
ગંધના. સંમાયિકારણતાવાયુનો , ,
વરછેદક તરીકે થાય છે. આકાશનો , , શબ્દ
એમ જલમાં જલવ જાતિની સિદ્ધિ, મધુરરસના સમવાધિકારણતાવરછેદક
'તરીકે થાય છે. ઈત્યાદિ. અહીં એટલું સમજવાનું કે જ્યાં ક્યાંક અસલમાં તે તે દ્રવ્યમાં તે તે ગુણ કદાચ ન માન્યો હોય, છતાં ૧૨
૫
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ન્યાય ભૂમિકા ત્યાં જે એ ગુણ દેખાય, તે તે એમાં ભળેલા ઉપદંભક દ્રવ્યાતરનો સમજવો. દા.ત. ગંધ ગુણ પૃથ્વીને છે. જલમાં એ નથી માને તે પછી સુંગધી જેલમાં બંધ કેમ દેખાય છે? ત્યાં કહેવું પડે કે ત્યાં ગંધ એ જલમાં ભેગા ભળેલા ઉપષ્ટભક પાર્થિવ દ્રવ્યનો ગુણ છે.
(૨) ગુણ : ગુણ ૨૪ છે, એમાં . ૫ નવે દ્રવ્યના સામાન્ય ગુણ
+ ૪ મૂર્ત દ્રવ્યના સામાન્ય ગુણ + ૭ પંચભૂત દ્રવ્યોના વિશેષગુણ
+ ૯ આત્મદ્રવ્યના વિશેષગુણ TOTEL, રપ –આમાંથી બાદ ૧ સંસ્કાર, . બે વાર ગણાય છે. તેથી કુલ
, ગુણ ૨૪ થયા એ ૨૪ ગુણો દ્રવ્યમાં રહે છે. એમાં - ૫ સામાન્ય ગુણ દરેક દ્રવ્યના :-(૧) સંખ્યા, (૨) પરિમાણ, (૩) સંયોગ, (૪) વિભાગ, અને (૫) પૃથફત્વ, એ સામાન્ય ગુણ છે, સર્વ દ્રવ્ય વૃત્તિ છે, અને
૭ વિશેષગુણ ભૂત દ્રવ્યના –(૬) શબ્દ, (૭) રૂપ, (૮) રસ, (૯) ગંધ, (૧૦) , (૧૧) નેહ, અને (૧૨) સાંસિદ્ધિક દ્રવત્વ, એ ભૂત દ્રવ્યના છે. તથા
૯ વિશેષગુણ આતમ દ્રવ્યના :-(૧૩) જ્ઞાન, (૧૪) ઈરછા, (૧૫) કૃતિ, (૧૬) દ્વેષ, (૧૭) ભાવનાપ્ય સંસ્કાર,
Page #197
--------------------------------------------------------------------------
________________
ગુણ ૨૪ ]
૧૭૯ (૧૮) ધર્મ, (૧૯) અધર્મ, (૨૦) સુખ, (૨૧) દુઃખ, આ આત્મદ્રવ્યના છે. તેમજ
મૂર્ત દ્રવ્યના ૪ સાધારણ ગુણ છે -(૨૨) પરત્વ, (૨૩) અ–પરત્વ, (૨૪) ગુરુત્વ, તથા ચોથો ગુણ (૨૫) સંસ્કાર (વેગ તથા સ્થિતિસ્થાપકતા રૂ૫). એ પૂર્વે ગણાઈ ગયેલ “સંસ્કાર ગુણના જ બીજું-ત્રીજે પ્રકાર છે, તેથી ૨૪ પર નંબર નહિ વધે. Total – સર્વના સામાન્ય ગુણ ૫ + વિશેષગુણ ૧૬
(= ભૂતના ૭ + આત્માના ૯ ) + મૂતના
સામાન્ય ગુણ ૩ = ૨૪ ગુણ થયા. જનમતે દ્રવ્યમાં આશ્રિત ગુણે આયભૂત દ્રવ્યથી જુદા સ્વતંત્ર પદાર્થ નથી, કિન્તુ દ્રવ્યથી ભિન્નભિન્ન છે. અર્થાત્ ગુણો દ્રવ્યથી કથંચિત્ ભિન્ન પણ ખરા, તે કથંચિત્ અભિન્ન પણ ખરા.
ન્યાય-વૈશેષિક દર્શનવાળા દ્રવ્યથી ગુણને તદન ભિન્ન સ્વતંત્ર પદાર્થ તરીકે માને છે. પરંતુ એમાં પછી દ્રવ્ય સાથે ગુણનો કોઈ સંબંધ માનવો જ પડે તે જ ગુણવત્ 7ધ્યમ્ એવી વિશિષ્ટ બુદ્ધિ થઈ શકે. એટલા જ માટે એ દ્રવ્ય-ગુણને સમવાય સંબંધ માને છે. પછી તે સમવાય પણ પાછો એક સ્વતંત્ર પદાર્થ માને છે. હવે અહીં આપત્તિ એ છે, કે એમ માનવા જતાં દ્રવ્યમાં જેમ ગુણ આવે, તેમ ગુણસમવાય પણ આવ્યો. હવે બે ગુણ-સમવાયને પણ દ્રવ્યમાં સંબંધ માનવો પડે, તે
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ન્યાય ભૂમિકા
गुण
જ જેમ મુળવર્ચસ્ એવી વિશિષ્ટબુદ્ધિ ગુણુ અને દ્રવ્ય વચ્ચેના સમવાય સંબંધથી થાય, તેવી રીતે સમવાચવત્ દ્રબ્યમ્ એવી વિશિષ્ટ બુદ્ધિ પણ ગુણસમવાય અને દ્રવ્ય વચ્ચેના સંબધથી જ થાય. એટલે એ ગુણુસમવાયને દ્રવ્ય સાથે વધુ એક જુદો સંબંધ પણ માનવે પડે! અને એમ માનવા જતાં અનવસ્થા ચાલે, એટલે કે દ્રવ્યમાં ગુણના સમવાય, અને એ સમવાયને વળી નવા સબધ, એ સંબધના વળી કેાઈ સ`ખ ધ....એમ અવસ્થિતિ (અવસ્થા) યાને અટકણ જ ન આવે. એનુ નામ અનવસ્થિતિ-અનવસ્થા દોષ કહેવાય. એ અનવસ્થા ટાળવા માટે ન્યાય વૈશેષિક દર્શનવાળા સમવાય માન્યા. પછીથી આગળ સમવાયના જુદો સંબંધ ન માનતાં સમવાયના સ્વરૂપ સબંધ માને છે. એ સ્વરૂપ એટલે કે અધિકરણ સ્વરૂપ,
આના અથ એ થયા કે ગુણ્ણા અને એના અધિકરણભૂત દ્રશ્યનું જોડાણ કરવા જુદો સમવાય સબંધ જરૂરી માન્યા, પણ આગળ સમવાય અને એના અધિકરણનું જોડાણ કરવા એક જુદા સંબધ જરૂરી ન માન્યા.
ત્યાં જૈન દર્શન કહે છે કે, ભલા આદમી ! એક જુદા ‘સંબંધ’પદાર્થ વિના પણ જો સમવાય અને અધિ કરણનું ખેડાણ થઈ શકે છે, તા મૂળમાં દ્રવ્ય અને ગુણનુ જ જોડાણ જુદા સમવાય સંબંધ’ પદાર્થ વિના જ માનવામાં શી હરકત હતી ?
Page #199
--------------------------------------------------------------------------
________________
જૈનમતના ભેદભેદથી ન્યાયસમીક્ષા
એટલા જ માટે જૈનદર્શને ગુણેને દ્રવ્યથી ભિન્નાભિન્ન કહે છે, એને બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્ય અને ગુણને ભેદભેદ સંબંધ માને છે. ભેદ સંબંધ છે, તેથી દ્રવ્યમાં ગુણે અથવા ગુણવદ્દ દ્રવ્યમ એવી પ્રતીતિ થઈ શકે, એ લાભ છે, તેમજ અભેદ સંબંધ પણ હેવાથી લાભ એ છે કે ગુણે દ્રવ્યમય દેખાય છે એ પ્રત્યક્ષ પણ ઘટી શકે છે. આ હિસાબે જૈનદર્શન “ગુણે દ્રવ્યથી ભિનાભિન્ન છે અથવા “ગુણે દ્રવ્યમાં ભેદાબેદ સંબંધથી સંબદ્ધ છેએમ કહે છે. '
જનમતે વિશ્વ એ મુખ્યતયા દ્રવ્ય અને પર્યાય એ જ પદાર્થ સ્વરૂપ છે. (પર્યાય એટલે દ્રવ્યની અવસ્થા ચા પરિણામ). જેમકે આત્મા અત્યારે મનુષ્ય છે, તે ત્યાં આત્મ-દ્રવ્યમાં મનુષ્યત્વ પર્યાય કહેવાય. આ “પર્યાયમાં “ગુણે સમાઈ જાય છે, અને એ દ્રવ્યમાં આશ્રિત હોય છે. આમ એનું સામાન્ય સૂત્ર છે-ગુણાચવત્ દ્રવ્ય પરંતુ ત્યાં બનેની વ્યાખ્યા આ રીતે છે સમાવિન Tળા | ત્રમાવિનઃ પર્યાયા. દા.ત. ઘટમાં રૂપ-રસ–ગંધ વગેરે સહભાવી (બધા એક સાથે રહેનારા) છે, તેથી એને ગુણ કહેવાય છે. જ્યારે ઘટમાં પ્રથમક્ષણ-સંબંધ, દ્વિતીયક્ષણ-સંબંધ, તૃતીયક્ષણ-સંબંધ...એ અવસ્થાઓ (=પરિણામે) કુમશઃ આવે છે, તેથી એને પર્યાય કહેવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો પહેલા શ્યામરૂપ, પછી રક્તરૂપ, પછી અધિક રક્તરૂપ, એ રૂપ ગુણ પણ ક્રમસર
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ન્યાય ભૂમિકા. આવે છે. આમ રૂપ પણ પર્યાય બની જાય છે એટલે વાસ્તવમાં ગુણો પણ દ્રવ્યના પર્યાય છે. આમ વિશ્વ યાને જગત એ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. '
પ્ર – સૂત્રકાર ગુપચવટુ ચમ્ કહીને ગુણેથી પર્યાયને જુદા બતાવે છે, તે તમે એને એકરૂપ કેમ. કહો છે ?
ઉ૦-જૈન દર્શનમાં એક આગવી વિશેષતા નયવાદની છે. વસ્તુનું જ્ઞાન કરવા માટે ઈતરદર્શને એકલા પ્રમાણને જરૂરી માને છે, ત્યારે હનદર્શન પ્રમાણ અને નય બેને જરૂરી માને છે. તત્ત્વાર્થ સૂત્ર છે, “મિળનfધામઃ” આમાં પ્રમાણ એ વસ્તુને સાકલ્યને અર્થાત્ અંશની વિવેક્ષા રાખ્યા વિના બંધ કરાવે છે; જેમકે, “આ સામે લાલ ઘડે છે એવું જ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણુ જ્ઞાન છે. ત્યારે નય એ અંશની વિવક્ષા રાખીને વસ્તુનું કેઈ અપેક્ષાએ અંશે જ્ઞાન કરાવે છે. જેમકે “ઘડે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.” આમાં ઘડો એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય પણ છે. આ નયની અપેક્ષાએ જ્ઞાન કરવાના હિસાબે જૈનમતે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એમ બે જ નય માનેલા છે. પરંતુ ત્રીજો ગુણાર્થિક નય માનેલે નથી. અર્થાત્ ગુણ જો પર્યાયથી જુદે સ્વતંત્ર પદાર્થ હેત, ત્રીજો ગુણાર્થિક નય પણ. માન્યો હોત.
Page #201
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય અને ગુણ અંગે માન્યતામાં તફાવત! ૧૮૩ - દ્રવ્ય અને ગુણ અંગે ન્યાય-વૈશેષિક અને જેનમતમાં તફાવત :
ન્યાય–વૈશેષિક દર્શનવાળા ૯ દ્રવ્યમાં પૃથ્વી-જલતેજ-વાયુને સ્વતંત્ર દ્રવ્ય માને છે; એનું કારણ, એમના મતે પૃથ્વી વગેરે દરેકના પરમાણુ સ્વતંત્ર છે. એટલે કે પાર્થિવ પરમાણુ તે શાશ્વત કાલ માટે પાર્થિવ જ પરમાણુ રહે. જલીય પરમાણુ સદાય જલીય પરમાણુ જ રહે. પાર્થિવ પરમાણુ કદીય જલીય પરમાણુ ન થાય; જલીયને પાર્થિવ ન થાય. એટલે તે તે પાર્થિવાદિ અણુમાંથી દ્વચક્ષુક વગેરે સ્વતંત્ર પાર્થિવ વગેરે જ સકંધ બને. - જનમત કહે છે કે–વિશ્વમાં આવા પૃથવી વગેરેના કેઈ સ્વતંત્ર શાશ્વત પરમાણુ નથી, કિન્તુ પરમાણુમાંના રૂપ-રસ–ગંધ-૫શને ફેરફાર થતાં, એના એજ પાર્થિવ પરમાણુ જલીય પરમાણુ વગેરે સ્વરૂપે બની જાય છે. જેમ દા.ત. દૂધમાંથી દહીં બને ત્યાં દૂધના અણુ પોતેજ હવે એના રૂપ-રસ-ગંધ વગેરેના ફેરફાર થઈને સ્વતંત્ર દહીંના અણુ બની ગયા હોય છે. એટલે જ વાયુના અણુ પણ ફેરફાર થઈને જલીય પરમાણુ બની જાય છે. જે આજની વૈજ્ઞા. નિક શોધ મુજબ પણ બરાબર છે. વિજ્ઞાનનો નિયમ છે કે B, O બે હાઈડ્રોજન વાયુના અણુમાં એક એસીજન વાયુ-અણુ મળીને પાણીનો અણુ બને છે. જે વાયુના અણુ સ્વતંત્ર હોય તો એ જલીય અણુ બનેજ કેવી રીતે ? પરંતુ આ પરિણામ બતાવે છે કે મૂળ અણુ સામાન્ય એ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ન્યાય ભૂમિકા પુદ્ગલને અણુ હોય છે. એમાં તેવા–તેવા રૂપ-રસ-ગધ સ્પર્શી ઉત્પન્ન થવાથી યા બદલવાથી કેાઈ પાર્થિવ અણુ, કાઈ જલીય અણુ...વગેરે ખને છે.
ન્યાય—વૈશેષિક દનવાળા મનને અણુસ્વરૂપ માને છે, અને આત્મા સાથે એના સ`યેાગથી આત્માના જ્ઞાન, ઈચ્છા, તર્ક, સૌંશય, વિચાર, ભાવના, વગેરે ગુણ ઉત્પન્ન થવાનું માને છે; પરંતુ અણુ મન આટલા મહાન કામ ન કરી શકે, એમ જૈન દર્શીન માને છે. કેમકે જૈનદર્શન
કહે છે કે—
માણસને જ્યારે એલવુ હોય ત્યારે પોતાની કાયચેાગ-વચનયાગની શક્તિથી વાતાવરણમાંથી ભાષાવગણાના પુદ્ગલના જથ્થા · રૂપ કાચા માલ (Row Material) ગ્રહણ કરવા પડે છે. અને પછી તેને શબ્દરૂપમાં ફેરવી પછી Ùાડવા પડે છે. એનું જ નામ છે ભાષા.
એવી રીતે માણસને જ્યારે વિચારવુ` હેાય ત્યારે કાયયેાગ–મનાચેાગની શક્તિથી વાતાવરણમાંથી મનાવ ણાના જથ્થારૂપ કાચા માલ ગ્રહણ કરી તેને વિચાર સ્વરૂપમાં ફેરવી છેડવા પડે છે. એનું જ નામ વિચારણા વિચાર. આ પ્રક્રિયા જોતાં મન અણુ હોય તેા કામ ન લાગે, કિન્તુ વાણીના પુદ્ગલની જેમ મનના પણ પુદ્ગલ જથ્થા રૂપ જ લેવા પડે; અને તેજ ઉપયાગી થાય. અહી. ધ્યાનમાં રહે કે જૈનમતે આ કાયમ“માટે સ્વતંત્ર મનના અણુ નથી, પરંતુ એમાં પણ
મનના અણુ
Page #203
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ગુણ અંગે માન્યતામાં તફાવત ]
૧૮૫
રૂપ-રસ-ગંધ—પના ફેરફાર થઇને પૃથ્વી વગેરેના પણ્ અણુ બની શકે છે; અને અણુ પૂર્વે પૃથ્વી વગેરેના હાય તેમાં પણ રૂપાદિના ફેરફાર થઈને મનના અણુ પણ બની શકે છે.
ન્યાય–જૈશેષિક મતે આત્મદ્રવ્ય ચેતન કહેવાય છે એટલું જ; પરંતુ એનામાં મૂળભૂત ચૈતન્ય અર્થાત્ જ્ઞાન જેવે ફૂંકાઈ સ્વભાવ નથી. તે પછી પ્રશ્ન થાય કે જ્ઞાન આત્મામાં જ કેમ દેખાય ? એનેા ન્યાય–વૈશેષિકવાળા એમ ઉત્તર કરે છે કે જ્ઞાનાદિ ગુણા એ દ્રવ્યના સ્વભાવભૂત નહિ પણ આગંતુક ગુણા છે, અને એનું સમવાયિકારણ આત્માજ છે; માટે એ આત્મામાં જ ઉત્પન્ન થાય, ખીજે નહિ.
પરંતુ આના પર જન દન એમ પ્રશ્ન કરે છે કે “આખેતર દ્રશ્ય એ જ્ઞાનાદિનું સમવાયિકારણ નહિ, અને આત્મા જ જ્ઞાનાદિનું સમવાયિકારણ' એ આત્મા અને આભેતર દ્રવ્ય વચ્ચેના મૌલિક તફાવત વિના, કેમ બની શકે ? દા.ત. અગ્નિમાં ઊષ્ણુ સ્પર્શ ને દાહકતા સ્વભાવ છે, તેથી અગ્નિથી દાહ થાય છે; પરંતુ જલમાં એ સ્વભાવ નથી, તેથી જલથી દાહ નથી થતે. આ જલદ્રવ્ય અને અગ્નિદ્રષ્ય વચ્ચેને મૌલિક સ્વભાવભેદ છે. તે જ કા ભેદ પડે છે. એટલે જ 'એમ માનવું ોઇએ કે આમેતર દ્રવ્યેશમાં મૂળગત ચૈતન્ય સ્વભાવ નથી, તેથી ત્યાં જ્ઞાનાદિ કાર્ય નથી નીપજતાં. આત્મામાં ચૈતન્ય જેવે! મૌલિક સ્વભાવ છૅ, તેથી જ આત્મામાં ચૈતન્યના પરિણામરૂપે જ્ઞાનાદિ ગુણે
Page #204
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
૧૮૬
ઉત્પન્ન થાય છે. આ ચૈતન્ય એટલે આત્મામાં મૂળ સ્વભાવમાં અનંત જ્ઞાન–ઢન છે, પણ એના પુરકનાં આવરણ ચડવાથી એ સ્વભાવ પ્રગટ દેખાતે નથી. પરંતુ એ આવરણમાં જ્યારે ગાબડાં પડે છે, અર્થાત્ કાંઈક કાંઇક અંશે એનેા ક્ષય થાય છે, ત્યારે એટલા પ્રમાણમાં આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શનાદિ ગુણે! પ્રગટ થાય છે.
ન્યાય-વૈશષિકવાળા આત્માને ચેતન કહે એટલું જ, પર`તુ એમને આત્મ-દ્રવ્યમાં કોઈ મૂળભૂત જ્ઞાન સ્વભાવ માન્ય જ નથી. તેથી એ લેાકેા જ્ઞાનને કારણસામગ્રીથી ઉત્પન્ન થનાર એટલે આગ ંતુક ગુણ માને છે. તેથી જ ન્યાય–વૈશેષિક મતે મેાક્ષ-અવસ્થામાં આત્માને કોઇ કારણ સામગ્રી મળતી નથી, તેથી ત્યાં મેાક્ષમાં આત્મામાં જ્ઞાન તદ્દન હેતું જ નથી. આમ ન્યાયમતે મુક્ત આત્મામાં સ્વાભાવિક જ્ઞાન જેવી વસ્તુ જ નથી હેાતી ! વળી, ન્યાયમતે જે આત્મામાં જ્ઞાનને સ્વભાવ જ નથી, તે તેથી તેા ખીજા દ્રવ્યેા કરતાં આત્મામાં કશી વિશેષતા જ ન રહી ! તેા પછી જ્ઞાનનું ઉપાદાનકારણ (ન્યાયમ સમવાયિકારણ) આત્મા જ કેમ ? એ સવાલ પણ એમની સામે ઊભે જ રહે છે.
આ હિસાબે સમજાશે
યાને મુક્તિ કેવી ?
કે ન્યાયીશેષિકમતે મેક્ષ તે કે જ્ઞાનશૂન્ય જડ "મુક્તિરૂપ ! આમાં આપત્તિ આ છે કે ત્યાં મુક્ત જીવની આત્મદ્રશ્ય
Page #205
--------------------------------------------------------------------------
________________
જેનમતે “ગુપના ટ્રમ્ ] તરીકે શી વિશેષતા રહી? જૈનમતે આત્માને જ્ઞાન સ્વભાવ હોવાથી મુક્ત આત્મામાં અનંતજ્ઞાન પ્રગટેલું જ રહે છે.
આમ છતાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રહે કે એ અનંતજ્ઞાન પણ સમયે સમયે વિષયના પરિવર્તનથી ફરતું રહે છે, કેમકે જ્ઞાન નિર્વિષયક હેતું જ નથી, પણ સવિષયક જ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જે વિષય, તેવું જ તે તે ક્ષણે જ્ઞાન હોય. તે જ તે સાચું જ્ઞાન કહેવાય. એટલે સ્વાભાવિક છે કે ક્ષણે ક્ષણે વિષય ફરે તેમ જ્ઞાન ફરે. પૂછે -
પ્ર–તે શું જ્ઞાનમાં પર્યાયો હોય છે ? જે કહે હા, તે શું ગુણમાં પર્યાય હેય? યા જ્ઞાન શું દ્રવ્યની જેમ સ્વતંત્ર છે ? દ્રવ્યાધીન ગુણ નથી ?
ઉ૦-જ્ઞાન એ અલબત્ ગુણ છે, પરંતુ એ ફરતા જ્ઞાન એ આત્માના પર્યાય જ છે. અર્થાત્ જ્ઞાન એ ગુણ પણ ખરો, અને પર્યાય પણ ખરા. એનું રહસ્ય “સ માવિનો ગુor: માષિનો પર્યાયા:” એ સૂત્રથી મળી રહે છે. આ સુત્ર સૂચવે છે કે દ્રવ્યની અવસ્થાઓને કમભાવી તરીકે જુએ, ત્યારે એને પર્યાય કહેજે, અને સહભાવી તરીકે જુઓ, ત્યારે એને ગુણ કહેજે. જેમકે,-રૂપ-રસ-. ગંધ-સ્પર્શને એક સાથે રહેનારા તરીકે જોઈએ ત્યારે એને ગુણ કહેવાય, પરંતુ રૂપાદિ દરેકમાં કમસર બનતી તરતમતાની દૃષ્ટિએ જોઈએ, દા. ત. હમણું આછું શ્યામ, પછી જરાક ઘેરું શ્યામ, પછીની ક્ષણે વળી વધુ ઘેરું
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ન્યાય ભૂમિકા - શ્યામ, આ રીતે એજ ગુણને ક્રમિક અવસ્થાઓ તરીકે જોઈએ,–ત્યારે એને પર્યાય કહેવાય. એટલે અસલમાં તો આ રૂપ-રસ-ગંધ–સ્પર્શ એ પણ પર્યાય જ સમજવાના. ફક્ત દરેક બીજાઓની સાથે સહભાવી તરીકે જોઈએ ત્યારે એને ગુણ કહેવાના
એવું આત્માના જ્ઞાનગુણ અંગે સમજવાનું છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરેને સહવર્તી તરીકે જોઈએ ત્યારે એ ગુણ કહેવાય, પરંતુ જ્ઞાનને : એકલાને સમયે સમયે ક્રમશઃ ફરતું પલટાતું જોઈએ ત્યારે
એને પર્યાય તરીકે સમજવાનું. બાકી સામાન્યથી આત્મા અનંત જ્ઞાનના ગુણવાળે અને વિશેષથી અનંતજ્ઞાનપર્યાયવાળો કહેવાય છે. આમ, “
જુ થ દ્રવ્ય' એ સૂત્રને આમ સમજી શકાય. “સમાવિષયક માવિષચવ૬ કૂચ'
પ્ર-પર્ધી દ્રવ્યથી તદ્દન ભિન્ન વસ્તુ છે ? કે અભિનન ? ' ઉ૦-પર્યાયે એટલે કે દ્રવ્યની અવસ્થાઓ એ દ્રવ્યથી એકાતે ભિન્ન વસ્તુ નથી, તેમ એકાતે અભિન્ન પણ વસ્તુ નથી, કિન્તુ ભિન્નભિન્ન વસ્તુ છે. અથવા કહો, દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદભેદ સંબંધ છે. ન્યાયમતના સંયોગસમવાય એ ભેદ સંબંધ કહેવાય. એકાંતે તાદામ્ય એ - અભેદ સંબંધ કહેવાય. . !
આ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે જે “ભેદભેદ ૧ નામનો સંબંધ છે, એ ભેદ–અભેદને સરવાળે નથી,
Page #207
--------------------------------------------------------------------------
________________
એકાન્તભેદ-અભેદમતે દે ]
૧૮૯ અર્થાત્ ભેદ + અભેદ નથી, કિન્તુ ભેદથી અનુવિદ્ધ=અનુસૂત અભેદ છે. અર્થાત્ “ભેદભેદ' એટલે ભેદાનુવિદ્ધ અભેદ. એટલે કે ભેદ–અભેદ બન્નેથી વિલક્ષણ પ્રકારને લેદાદ છે. તેથી જ એકલા ભેદ–પક્ષમાં અભેદ–પક્ષવાળા દ્વારા ઊભા કરાતા દેશે નિવારી ન શકાય. તેમ, એકલા અભેદ–પક્ષમાં ભેદ પક્ષવાળા દ્વારા ઊભા કરાતા દેશે નિવારી ન શકાય. ત્યારે એ દોષનું નિવારણ ભેદાનુવિદ્ધ અભેદ સંબંધ યાને વિલક્ષણ “ભેદભેદ સંબંધથી થઈ જાય છે.
ગુણ-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માને તે કયા દેશે?
(૧) ગુણ અને ગુણ જો એકાતે ભિન્ન હોય તે, એને જોડવા માટે સંબંધ, વળી ફરી એ સંબંધને આધાર સાથે જોડવા માટે સંબંધ.એમ અનવસ્થા ચાલે.
(૨) ગુણ જે દ્રવ્યરૂપ જ દેખાય છે, એ બને છે . એકાન્ત ભિન્ન જ હોય, તે એમ ન દેખાવું જોઈએ.
(૩) ગુણુ દ્રવ્યથી જે વતન જ હોય, તે દ્રવ્ય નાશ થયે પણ ગુણ ઊભું રહેવો જોઈએ. તેમજ
(0 ગુણના અને ગુણીના કાર્ય જુદા દેખાવા જોઈએ.
ત્યારે જે બન્ને વચ્ચે એકાતે “અભેદ માને તે ક્યા દેશે? ' (૧) ગુણની સંખ્યા અને ગુણીની સંખ્યામાં ભેદ ન પડે. ગુણું એક અને ગુણ અનેક કેમ?
Page #208
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા (૨) ગુણ-ગુણી બંનેને નામ જુદા ન હોઈ શકે.
(૩) ગુણના કાર્ય અને ગુણના કાર્ય જુદા જુદા ન હવા જોઈએ.
| (૪) એકાતે અભેદ હોય તે ગુણ-ગુણી બંને વચ્ચે “ગુણીમાં ગુણ” એ આશ્રય-આશ્રિતભાવ, આધારાધયભાવ ન બની શકે.'
દા. ત. (૧) દીપક દ્રવ્યની સંખ્યા એક છે, પરંતુ એનામાં રૂપ–સ્પર્શ વગેરે ગુણની સંખ્યા અનેક છે. (૨) દ્રવ્યનું નામ દીપક અને ગુણેનું નામ ભાસ્વર રૂપ, ઉષ્ણ સ્પર્શ વગેરે છે. તેમજ (૩) દીપક દ્રવ્યનું કાર્ય “ગ રીપ' એવું જ્ઞાન છે; ત્યારે ગુણેનું કાર્ય હું મારવા, “સર્ચ રદાર વગેરે જ્ઞાન છે. તથા (૪) “દીપકમાં ભાવર રૂપ એવી આધાર-આધેયભાવની બુદ્ધિ થઈ શકે છે
ત્યારે ખૂબી જુઓ કે ભેદાનુવિદ્ધ અભેદ યાને વિલક્ષણ ભેદભેદ માનવાથી આ દેશે ઊડી જાય છે, કેમકે ભેદ પક્ષે ઊભા થતા દેશે અભેદ ખત્મ કરે છે, અને અભેદ. પક્ષે ઊભા થતા દોષે ભેદ ખત્મ કરે છે. તેમજ વિલક્ષણ ભેદભેદ ભેદ-અભેદ પ્રત્યેકના ગુણને લાભ આપે છે. આના માટે સૂંઠ-ગેળનું દૃષ્ટાન્ત છે. ત્યાં એકલી સૂંઠ ખાવાથી પિત્ત છેષ ઉત્પન્ન થાય છે, અને એકલો ગોળ ખાવાથી કફવિકાર દેષ ઉત્પન્ન થાય છે. પરંતુ ગોળ મિશ્રિત ચૂંઠની
એકરસ કરેલી ગોળી ખાવાથી પિત્ત અને કફ બને છે - ઊડી જાય છે. કેમકે મિશ્રણને ગાળ પિત્તને નાશ કરે
Page #209
--------------------------------------------------------------------------
________________
ભેદનુવિદ્ધ અભેદમતે લાભ ]
૧૯ છે, અને સૂંઠ કફનો નાશ કરે છે. ધ્યાનમાં રહે, આ ગોળી એ સૂઠ ગોળને માત્ર સરવાળો નથી, કિન્તુ એ પ્રત્યેકથી એક વિલક્ષણ ઔષધ વસ્તુ બનેલી છે. એમ અહીં ભેદાભેદ પણ ભેદ–અભેદ પ્રત્યેકથી વિલક્ષણ પદાર્થ છે. વિલક્ષણ સંબંધ છે.
સારાંશ – ગુણ-ગુણી એમાં ગુણ એ દ્રવ્ય છે, અને ગુણ એ પર્યાય છે. આ દ્રવ્ય અને પર્યાય પરસ્પરથી ભિન્નભિન્ન છે, અથવા કહો બને ભેદભેદ સંબંધથી જોડાયેલા છે. એવું જ
૦ અવયવથી અવયવી ભિન્ન ભિન્ન છે
૨ અવયવ-અવયવી વચ્ચે ભેદભેદ સંબંધ છે. ' (૧) હવે આમાં અવયવી અવયવથી અભિન્ન, એ
રીતે કે અવયવો પોતે જ અવયવી રૂપ બની જાય છે. - દા.ત. શાળ પર ચઢેલા તંતુ પરરૂપ બની જાય છે.
એટલે કે અવયવ પોતે જ અવયવીરૂપ બની જાય છે. અર્થાત તંતુ જેડાયા એમાં કોઈ જુદી પટ વસ્તુ આવીને નથી બેસી ગઈ. નહિતર તે તંતુ જુદા અને ઍના ઉપર જુદો ચડી બેઠેલો પટ દેખાત; પરંતુ એવું નથી દેખાતું. તંતુ પોતે જ પટરૂપ બની ગયા દેખાય છે. અવયવ પોતે જ અવયવી રૂપ બની ગયા. માટે બંને વચ્ચે અભેદ કહેવાય. એમ બને વચ્ચે અભેદ હોવાથી લાભ કેવો સરસ થાય કે પરિમાણુ યાને મા૫ અને વજન ડબલ નથી થતું. દા.ત. તંતુનું બધા છૂટા રાખીને જે માપ, તે જ સંયુક્ત તંતુથી
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૦ર
ન્યાય ભૂમિકા. બનેલા પટનું માપ. એમ કુલ તંતુનું જે વજન એ જ પટનું વજન. જે બને એકાતે ભિન્ન હોય તો તે એક કિલોના તંતુથી બનાવેલો પટ ત્રાજવાના પલામાં મુકાતા સામે બે કિલોનું વજન-માપ મુકવું પડે ! બીજું એ પણ છે, કે પટ ખરીદનાર પટની કિંમત અને તંતુની કિંમત એમ ડબલ કિંમત નથી ચુકવતે. .
(૨) હવે અવયવી અવવયથી ભિનન આ રીતે, કે
(i) અવશ્લી અવયવથી ભિન્ન છે તેથી જ તંતુને સંયોગ કાઢી નાખે, અર્થાત્ તંતુઓને છૂટા પાડી નાખે, તો પટની ગેરહાજરી થાય, પરંતુ તંતુની ગેરહાજરી ન થાય. તંતુ પોતે પટથી ભિન્ન હોવાથી પટ જતાં તંતુ સ્વતંત્ર ઊભા રહી શકે છે. એમ - (i) તંતુ-પટ ભિન્ન હોવાથી બન્નેના કાર્યો જુદા દેખાય છે. દા.ત. તંતુ નાનું પડીકું બાંધવા કામ. લાગે છે. જ્યારે, ૫ટ એ પોટલું બાંધવા કામ લાગે છે.. પટ શરીરનું આચ્છાદન કરી શકે છે. એ કામ તંતુ ન કરે. શકે. આ બંને વચ્ચે ચે ભેદ સૂચવે છે. " (i) છૂટા છૂટા તંતુ કેઈ લાલ કોઈ પીળા હોઈ શકે છે, પરંતુ એમાંના એકેય તંતુને કાબરચિતરો નથી કહેવાતે, છતાં એનો બનેલો પટ કેવા રંગનો છે? એમ પૂછાય તો લાલે ય નથી કહેવાતો અને પળે ય નથી કહેવાતો, પરંતુ કાબરચિતરે કહેવાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
કમ ૫ પ્રકારે ]
૧૯૩ આમ અવયવ-અવયવી વચ્ચે ભેદભેદ હોવાથી એકેક પક્ષના દેષ સામા પક્ષથી ટળી જાય છે અને બંને પક્ષના લાભ મળે છે.
ગુણુ–ગુણુ વચ્ચે ભેદારની જેમ બીજ પણ ક્રિયાજાતિ–આધારતા-વિધ્યતા વગેરે ધર્મને એના ધમી સાથે ભેદભેદ સમજ.
ન્યા મતે (૩) કમ (કિયા) ૫ પ્રકારે ૧ ઉક્ષેપણ | (ઉર્વગમન ક્રિયા), ૨ અવક્ષેપણ
(અધગમન ઇ .) ૩ આકંચન
( સંકોચન છે ) ૪ પ્રસારણ (પહોળા વિસ્તાર પામવાની ક્રિયા) ૫ ગમન | (સીધા માર્ગે જવાની ક્રિયા)
ભ્રમણ – રચન–સ્પદન– ઉર્વજવલન – તિર્યગમન વગેરેને સમાવેશ “ગમનની અંદર થઈ જાય છે.' ન્યા મતે (૪) સામાન્ય (યાને જાતિ)ઃ ભૂતલ પર અનેક ઘટ પડ્યા હોય તે ત્યાં ઘટ વ્યક્તિઓ અનેક હવા છતાં “આ ઘટ’, ‘તે ઘટી, પેલો ઘટ એ ઘટ..ઘટને એક સરીખે વ્યવહાર, યાને ઘટ તરીકેને એકાકાર (અનુગત) વ્યવહાર કેમ થાય છે? તે ત્યાં અનેક વ્યક્તિમાં આ એકાકાર-(અનુગત) વ્યવહારના હિસાબે માનવું પડે કે–એ બધી વ્યક્તિઓમાં કેઈ એક ઘટતવ નામને અનુગત ધર્મ વણાઈ ગયેલો છે. એટલે અનેક વ્યક્તિમાં અનુગત વ્યવહારનું નિમિત્ત એક “ઘટત્વ' છે, અર્થાત્ વ્યવહારનું ૧૩.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ન્યાય ભૂમિકા
કારણભૂત યા વિષયભૂત એક ઘટત્વ' છે. આ ઘટત્વને સામાન્ય (યાને જાતિ) કહેવાય છે; અને તે નિત્ય હૈાય છે, અર્થાત્ જાતિ એ નિત્ય પદાર્થ છે. તેમજ અનેકમાં જે રહે છે તે સમવાય સબધથી રહે છે. એટલે કે જાતિ અનેકમાં સમવેત (=સમાચાવવૅન વૃત્તિ:) છે. આના પરથી સામાન્ય(જાતિ)નુ લક્ષણ બનાવી શકીએ કે જે નિત્ય હાય અને સાથે અનેકમાં સમવેત હૈાય તે સામાન્ય છે.
તા સામાન્ય શુ ચીજ છે ?
= ' सामान्यत्वम् नाम नित्यत्वे सति अनेकसमवेतत्वम्' આ સામાન્યનુ લક્ષણ થયું....
હવે આ લક્ષણનું પદ કૃત્ય એટલે કે લક્ષણ ઘટક એકેક પત્તુ પ્રત્યેાજન જોઈએ; અર્થાત એ એકેક પદ શા માટે લક્ષણમાં મૂકયાં? લક્ષણ આ છે,-નિત્ય અને અનેજસમવેત એ સામાન્ય'.
(i) હવે આમાં ‘નિચ' પદ ન મૂકીએ, ને ખાલી ‘અનેસમવેત્ત' મૂકીએ તા સૉંચાગ, દ્વિવાદિ સખ્યા, દ્વિપૃથક્તત્વ આદિ દ્વિષ્ઠ ધર્મો (યાને એમાં રહેનાર ધર્મ) અનેક સમવેત છે તેા સામાન્યનુ આ લક્ષણુ એનામાં જવાની અર્થાત્ અતિયાપ્ત થવાની આપત્તિ આવે. એ આપત્તિ ટાળવા લક્ષણમાં સાથે ‘નિત્ય’ પદ મૂકયુ. સમૈગ દ્વિત્વ....આદિ નિત્ય નથી માટે એનામાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થાય. અહીં પ્રશ્ન થાય કે—
Page #213
--------------------------------------------------------------------------
________________
સામાન્યના લક્ષણનું પદકૃત્ય ]
૧૯૫ પ્ર - વિભુદ્રયાને (દા.ત. આત્મા અને આકાશ એ બનેનો) સંગ નિત્ય હોવાથી “નિત્યત્વે તિ અનેરમરેતવ' લક્ષણ એમાં અતિવ્યાપ્ત નહિ થાય ?
ઉ૦- ના, કેમકે સંગ એનું નામ છે કે જ્યાં બે દ્રવ્ય પૂર્વે અપ્રાપ્ત હોય, ને પછી પ્રાપ્ત થતાં હોય; અથત અકcતઃ કાતિઃ સદા બે અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ હોય. જ્યારે વિભુદ્રય તે વિશ્વવ્યાપી છે, એટલે એક બીજને અપ્રાપ્ત છે જ નહિ, પછી એની પ્રાપ્તિ યાને સંયોગ થવાની વાત જ કયાં રહી? સારાંશ, આ નિત્ય સંચાગ અપ્રામાણિક છે, પ્રમાણસિદ્ધ નથી, અસત્ છે, એટલે લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નથી. * - (i) હવે લક્ષણમાં “' પદ ન મૂકે, અને નિત્ય
ત્તિ સમતત્વમ્' એટલું જ મૂકે, તે આકાશ આદિના નિત્ય “એકત્વ ગુણમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય. કેમકે આકાશનું એકવ એ નિત્ય છે, અને તે આકાશમાં સમાવેત (સમવાય સંબંધથી રહેલ) પણ છે. તેથી અને સમવેત્ર કહેવાથી એકવાદિ સંખ્યા અનેકમાં સમત નથી એટલે અતિવ્યાપ્ત નથી. ઉનેવાલમતને બદલે એકલું નિત્યસમવેર કહ્યું હોત તે લક્ષણ નિત્ય એકત્વમાં અતિવ્યાપ્ત થાત. | (ii) (રમત=સમવાયેન વૃત્તિ) હવે આમાં “સમવાય સબંધથી એટલું ન કહેતાં લક્ષણ માત્ર આટલું જ કરે કે નિત્ય અને અનેકવૃત્તિ' તે શ દોષ ? દેષ આ, કે અત્યતાભાવમાં નિત્ય અને અનેકવૃત્તિત્વ લક્ષણ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ન્યાય ભૂમિકા ચાલ્યું જાય, કેમકે અત્યંતભાવ એ નિત્ય પણ છે, અને અનેકમાં વૃત્તિ પણ છે, કારણકે ન્યાયમતે અધિકારણે-- અધિકારણે એક વસ્તુને જુદે જુદો અભાવ નહિ, કિન્તુ, એકજ અભાવ હોય છે. દા. ત. એક ઘટાભાવ લીધો તો એ સકલ અધિકારણેમાં એક જ અભાવ. એટલે અભાવ એ અનેકવૃત્તિ પણ બન્યો, પરંતુ તે સ્વરૂપ સંબંધથી રહેનાર છે, સમવાય સંબંધથી નહિ, એટલે લક્ષણમાં ખાલી રહેનારો એટલે કે ગમે તે સંબંધથી રહેનારે કહે, તે અભાવે એ નિત્ય અને અને કૃત્તિઃ (અનેકમાં રહેનારો) છે જ, એટલે લક્ષણુની અતિવ્યાપ્તિ થાય. પરંતુ, લક્ષણમાં તે સમયે પદ છે એને અર્થ ખાલી વૃત્તિ નહિ કિન્તુ સમવાર વૃત્તિઃ' એ પદ હેવાથી લક્ષણ અભાવમાં નહિ જાય માટે “નિત્યત્વે સતિ નેસમેતત્વ” એ સામાન્યનું નિર્દોષ લક્ષણ છે. આ સામાન્ય બે પ્રકારે (૧) પર સામાન્ય
- (૨) અપર સામાન્ય (૧) પર સામાન્ય –અધિક દેશમાં રહેનાર (દા. ત. સત્તા જાતિ)
(૨) અપર સામાન્ય=એાછા દેશમાં રહેનાર (દાત. પૃથ્વીત્વજાતિ) (જે પર–અપર બંને હેય એને “પરાપર સામાન્ય ગણી શકાય)
સત્તા એ પર સામાન્ય છે કારણ કે એ સૌથી વધુ દેશમાં વ્યાપી છે, કેમકે સત્તા સામાન્ય એ દ્રવ્ય
Page #215
--------------------------------------------------------------------------
________________
પર-અપર સામાન્ય
૧૯૭
ગુણુ કમ આ ત્રણેમાં રહે છે (સામાન્ય વિશેષ સમવાય એ ત્રણ પદાર્થો પણ સત્ છે પણ ન્યાયદને સત્તા સામાન્ય યાને સત્તા જાતિ તેએામાં નથી માની.
દ્રવ્યત્વ' એ પરાપર સામાન્ય છે. કારણકે સત્તાની અપેક્ષાએ ન્યૂન દેશવૃત્તિ (એછી વ્યાપક) હેાવાથી અપર જાતિ છે અને પૃથ્વીની અપેક્ષાએ અધિક દેશવૃત્તિ અધિક વ્યાપક) હાઈ ૫૨ જાતિ છે. (એટલે પરાપર જાતિ થઈ).
‘ઘટત્વ’ એ સૌથી ન્યૂન દેશવૃત્તિ હાવાથી એ અપરજાતિ છે. હાં, ઘટના અવાંતર ખીજા પ્રકાર હેત તે તે તે પ્રકારમાં જે ધમ યાને જાતિ આવત, તેનાથી ઘટવ એ પરજાતિ થાત. પરંતુ તેવું છે નહિ.
સમસ્ત પૃથ્વીમાં પૃથ્વીવ જાતિ છે. સમસ્ત પૃથ્વી એટલે જલ અને તેજ સિવાયના સમસ્ત ચક્ષુથી દૃશ્ય દ્રવ્ય. એમાં વનસ્પતિ કાષ્ઠ-ધાન્ય તેમજ મૃત્તિકા-પાષાણ વગેરે આવે..એમ જલમાં જલત્વ જાતિ, તેજમાં તેજસ્ટ્સ જાતિ, વાયુમાં વાયુવજાતિ રહે.
[નૈયાયિક જો કે એમ સત્તા જાતિને માત્ર દ્રશ્ય-ગુણકર્મોમાં રહેનારી માને છે, પણ એ વિચારણીય છે; કેમકે પછીના સામાન્યાદિ પદાર્થો પણ ભાવાત્મક હાઇ સત્ તે છે જ, એટલે જેમ ‘દ્રવ્ય સત્, મુળઃ સત્, મે સન' એવી ખુદ્ધિ થાય છે એમ, ‘સામાન્યમ્ સત્, વિશેષઃ सन् 'એ રીતે એમાં સત્ ની પ્રતીતિ, સત્ ના વ્યવહાર તેા થાય જ છે, તે પછી એમાં પણ સત્તા જાતિ કેમ ન હેાય ?]
Page #216
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
૧૯૮
ન્યાય ભૂમિકા છે (પ) વિશેષ ન્યાયદર્શનમકહે છે વિશેષ પદાર્થ માનવાની જરૂર એટલા માટે છે, કે જગતમાં એક પદાર્થ કરતા બીજે પદાર્થ જુદો પાડવો હોય તો બન્નેમાં અલગ-અલગ વિશેષતા બતાવવી પડે છેદા. ત. બે છોકરા સમાન રૂપવાળાં દેખાતા હોય, ત્યારે એમને એક એ બીજાથી જુદો કેમ?” એવું પુછાય તો કહેવું પડે છે કે “ભાઈ ! બેમાંના એકના પિતા (જનક) મગનભાઈ છે ને બીજાના જનક છગનભાઈ છે.” આમ બંનેના વ્યાવર્તક (જુદાઈ બતાવનાર ) એના પિતા બને છે. તે એવી રીતે પ્રશ્ન થાય કે આ મલમલ કરતાં આ બીજી મલમલ જુદી કેમ? તે કહેવું પડે કે આ મલમલ ફિનલે મિલની છે. બીજી મલમલ કોહીનૂર મિલની છે’ અર્થાત્ બની જેન મિલો જુદી છે. મતલબ, જનકના ભેદથી જન્યમાં ભેદ બતાવી શકાય. અર્થાત્ બને મલમલની વ્યાવક એની જનક મિલ છે.
તે હવે સવાલ આ આવે, કે-“આ એક ઘટ કરતાં બીજે ઘટ જુદો કેમ? તે કહેવું પડે કે બંને ઘટના જનક અવયવ કપાલ જુદા-જુદા છે. પાછો સવાલ આવે કે આ એક જ ઘટના એક સરખા દેખાતા બે અવયવસ્વરૂપ કપાલ એકરૂપ તે નથી જ અરસ-પરસ જુદા જ છે. તે એ જુદાઈ કેમ? તે એને પણ આ જ જવાબ કે “એક કપાલન અવય કરતાં બીજા કપાલના અવય
Page #217
--------------------------------------------------------------------------
________________
વિશેષ પદાર્થ ]
૧૯૯ જુદા છે.” (અહીં અવયવ એટલે કપાલિકા) અર્થાત્ બંનેની કપાલિકાઓ જુદી જુદી છે. તે વળી સવાલ થાય કે “એક કપાલની બે કપાલિકા જુદી જુદી કેમ ? તે કે એ કપાલિકાના અવયવ જુદા જુદા છે..આમ નીચે નીચે ઊતરતાં છેલ્લે આ સવાલ આવીને ઊભા રહે કે –એક પ્રયણુક કરતાં બીજે કયણુક જુદે કેમ ? તે કહેવાય કે એ દરેક દ્વચક્ષુકના અવયવ (પરમાણુ), જુદા-જુદા છે.
હવે જે સવાલ ઉઠાવાય કે–એક જ દ્વયણુકના અવથવભૂત બે પરમાણુ એ એક વ્યક્તિ તે નથી જ; કિન્તુ વ્યક્તિ રૂપે બે અલગ અલગ છે. તો સવાલ થાય કે, એમાંને એક પરમાણુ બીજા પરમાણુથી જુદો કેમ?” તે અહીં હવે પૂર્વ કે ઉત્તર કરવાને અવકાશ નથી કે દરેક પરમાણુના અવયવ જુદા જુદા છે. અર્થાત એક પર માણુના અવય કરતાં બીજા પરમાણુના અવયવ જુદા જુદા છે. આ ઉત્તર કેમ ન દેવાય ? એ આ રીતે સમજાય એવું છે કે-
•
પરમાણુ નિત્ય છે, અને નિરવયવ છે; અર્થાત્ તેને કેઈ અવયવ હોતો નથી. વળી એ નિત્ય હોવાથી એ કાર્ય (જન્ય) રૂપજ નથી, પછી એના જનક ક્યાંથી હોય કે જેથી એ જવાબ દઈ શકાય કે “એના જનક અવયવ જુદા છે તેમજ એને અવયવ ન હોવાનું કારણ એ, કે જે એનેય અવય હોય, તે પાછો સવાલ થાય કે “એ
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ન્યાય ભૂમિકા અવયવાને જુદા પાડનાર અવયવ કોણ ?'... આમ પરમાણુના અવયવ, વળી એ અવયવના અવયવ.. એમ કલ્પવા જતાં અનવસ્થા આવે. માટે જ અવયવ-અવયવીભાવની વિશ્રાંતિ (અંત) પરમાણુમાં માનવી પડે, અર્થાત્ પરમાણુ એ છેલ્લા અવયવ. હવે પછી એના અવયવ નહિ. તેથી જ પરમાણુ નિત્ય અને નિરવયવ સિદ્ધ થાય છે.
આમ છેલ્લે આ સવાલ ઊભા રહ્યો, કે ચણુકના એ અવયવદ્ભૂત પરમાણુ, પૈકી એક પરમાણુ કરતાં બન્ને પરમાણુ વ્યક્તિગત રીતે જુદો કેમ ? અહી' ન્યાયદર્શન બનેને જુદા પાડનાર યાને બનેના વ્યાવત્તક તરીકે એક વિશેષ’ નામના પદાર્થ માને છે. જેમ ઘટ-ઘટને જુદા પાડનાર એના અવયવ કપાલ, એમ પરમાણુ-પરમાણુને જુદા પાડનાર ‘વિશેષ’ છે. એની અનુમાનથી સાબિતી કરવી હાય તા આમ થાય,−કે પરમાણુ હ્રયનેા ભેદ કોઈ લિ‘ગથી જ્ઞાપ્ય છે, કેમકે એ ભેદરૂપ હાવાથી.' ન્યાયટ્ટુન અનુમાન કરે છે કે,-ઘટ ફ્રેયના ભેદ એ એક છે, એનામાં ભેદવ છે, માટે કેાઈ લિ’ગથી અર્થાત્ અવયવ ભેદથી જ્ઞાપ્ય છે. જે કોઈ પણ એમાં ભેદ હેાય એ કેઈલિંગથી જ્ઞાપ્ય હાય છે, તેા પરમાણુચના ભેદ પણ લિંગજ્ઞાપ્ય સિદ્ધ થાય છે. એ લિંગ કાણુ ? તા લિંગ તરીકે ‘વિશેષ' પદાર્થ સિદ્ધ થાય છે. એટલે કહેવાય કે પરમાણુદ્રયના ભેદ ‘વિશેષ'થી જ્ઞાપ્ય છે, સિદ્ધ છે. અને એ વિશેષ બને - પરમાણુમાં વૈયક્તિક જુદા-જુદા છે. એ વિશેષ પદ્મા શું કરે છે?
Page #219
--------------------------------------------------------------------------
________________
વિશેષપદા ]
૨૦૧
તા કે પરમાણુર્યની જુદાઈ સાબિત કરે છે, વ્યાવૃત્તિ કરે ; એટલે કે ‘વિશેષ' એ પરમાણુદ્રયના વ્યાવત્તક છે. તેથી હવે કહી શકાય કે એક પરમાણુ કરતાં બીજો પરમાણુ જુદા કેમ ? તેા કે ખ'નેના વિશેષ જુદા-જુદા છે.’
હવે ‘એક વિશેષ બીજા વિશેષથી કેમ જુદા છે ?” એવાય સવાલ આવે; ત્યારે શુ' એમ કહેવુ. કે—એ એકેક વિશેષની અંદર પણ અવાંતર જુદા-જુદા વિશેષ છે ? ના, એમ કહેવામાં અનવસ્થા થાય, ગૌરવ થાય. એ અનવસ્થા ને ગૌરવ ન થાય એ માટે આ વિશેષ-સાધક અનુમાનમાં સિદ્ધ થતા વિશેષ, એ લાઘવતર્ક થી સ્વતો વ્યાવૃતઃ (જાતે જ જુદા) કલ્પવામાં આવે છે. એટલે કે પરમાણુઢચમેન્ટ: વિવિજ્ઞાન્ય:' એ. અનુમાનથી ‘લિ'ગ' રૂપે સિદ્ધ થતા વિશેષ જો સ્વતા વ્યાવૃત્ત હેાય તેા લાઘવ છે,” આ લાઘવતર્કથી સહષ્કૃત અનુમાન [અર્થાત્ લાઘવતર્કના સહકારવાળું અનુમાન] એ પરમાણ્યને જુદા પાડનારા ચાને વ્યાવર્ત્તક વિશેષને સિદ્ધ કરવાની સાથે, એ વિશેષને સ્વતા બ્યાવૃત્ત પણ સિદ્ધ કરી આપે છે. સારાંશ (૧) આ અનુમાન એ વિશેષને પરમાણુના વ્યાવર્ત્તક તરીકે સિદ્ધ કરે છે, અને (૨) લાઘવતર્ક એ વિશેષને સ્વા વ્યાવૃત્ત તરીકે સિદ્ધ કરે છે.
૫૦-એમ તા પરમાણુની જ્યારે દ્રચકના અવયવ તરીકેની સિદ્ધિનુ' અનુમાન કર્યું. એ વખતે જ જો પરમાણુને
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ન્યાય ભૂમિકા. જ સ્વતે વ્યાવૃત્ત માની ત્યો, વિશેષ પદાર્થને માનવાની જરૂર જ શી રહે ?
ઉ૦-પરમાણુની સિદ્ધિ જ્યારે કંથણુકના અવયવ તરીકે કરવામાં આવે છે, એ વખતે લાઘવતર્કથી “હવે પરમાણુને કેઈ અવયવ નહિ, નહિતર અનવસ્થા થાય” એટલો જ પ્રસંગ આવે. દ્રવણુકના અવયવની સિદ્ધિ કરવી છે, તે -“સિધ્ધમાન અવયવ એ નિરવયવ હોય તે લાઘવ છે : (એટલે કે “હવે હયણુંકના અવયવભૂત પરમાણુના અવયવ જ ન હોય તે લાઘવ છે,” એટલો નિરવયવતાને પ્રસંગ આવે. કિન્તુ સ્વતે વ્યાવૃત્તત્વને પ્રસંગ નહિ. અર્થાત્ પરમાણુ વ્યાવૃત્ત હોવાને કોઈ પ્રસંગ નથી, તેથી ત્યાં વતો વ્યવૃત્તને લાઘવતર્ક ન ચાલે. ત્યાં તો સાવયવતાનિરવયવતાને પ્રસંગ છે. દા. ત. પરમાણુની સિદ્ધિ માટેનું અનુમાન “થનુ સાવચઃ ગદ્રવ્યવાન અથવા “મરચ- ચબુ-કાશ્મવવા, અહીં “અવયવ” જ સિદ્ધ કરવાને પ્રસંગ છે, તેથી એટલા પુરત લાઘવતર્ક ચાલે. કે દ્વયાશુકને સિદ્ધ થતા અવયવ, જે નિરવયવ હોય તે લાઘવ છે, નહિતર અનવસ્થા ચાલે એ ગૌરવ થાય. આ હિસાબે અહીં પરમાણુ માત્ર “નિરવયવ” છે એટલું જ સિદ્ધ થાય, હિતુ “સ્વતે વ્યાવૃત્ત છે” એવું અહીં સિદ્ધ ન થાય. તેથી પરમાણુ દ્રયની વ્યાવૃત્તિ માટે અનુમાન કરવું પડે. એમાં તર્ક-સિદ્ધ થનાર વ્યાવર્તક “વિશેષ” એ રાતઃ વ્યાવૃત્તત તદા ત્રણવ' એટલે જ. નહિતર એ વિશેષને.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૩ :
સમવાય ] કબ પણ વ્યાવસ્તક એ વ્યાવત્તકને પણ વ્યાવત્તક. એમ. - અનવસ્થા ચાલે એથી પદાર્થ-ગોરવ થાય. આમ પરમાણુદ્વયના વ્યાવક તરીકે સિદ્ધ થનાર વિશેષ લાઘવતર્કથી.
વ્યાવૃત્ત સિદ્ધ થાય છે.
અહી જિનદર્શન કહે છે, કે દ્રવ્ય માત્રામાં બે જાતના પર્યાય હોય છે, સ્વપર્યાય” અને “પરપર્યાય. “સ્વપર્યાય” એટલ દ્રવ્યમાં અનુવૃત્ત (વણાયેલ) પર્યાય, અને “પરપર્યાય એટલે દ્રવ્યમાં વ્યાવૃત્ત (અનનવૃત્ત=નહિ વણાયેલ) પર્યાય.. દા. ત. માટીના ઘડામાં માટીમયતા એ સ્વપર્યાય છે, ને સુવર્ણમયતા એ પરપર્યાય છે. સેનાના ઘડામાં એથી ઉહું આ સ્વપરપર્યાયથી જે દ્રવ્યદ્રથ જુદું પડે છે. અર્થાત દ્રવ્ય દ્રવ્યના વ્યાવત્તક એના સ્વ–પરપર્યાય જ છે, ત્યાં વિશેષ પદાર્થ કેપવાની કોઈ જરૂર નથી.
"
(૬) સમવાય | તંતુ વણાય છે ત્યારે પટ બને છે તે વખતે તંતુ ઊિભા રહીને એમાં પટનું દર્શન થાય છે. અર્થાત્ તંતુ કાયમ છે, અને એમાં વણાયેલ પટ પણ હવે અસ્તિત્વમાં છે. તંતુમાં પટ પ્રગટયો, તંતુઓ પેટવાન બન્યા, માટે એ તંતું અને એ ૫ટ બેને સંબંધ માનવો જોઈએ; કેમકે વૈશિષ્ટય કે આધાર-આધેયભાવ એ સંબંધથી જ બને. તેથી અહીં અવયવ-અવયવીના સંબંધ તરીકે સમવાયને માનવો જોઈએ. જેમ કોઈ તૈયાર પટ ઉપર
Page #222
--------------------------------------------------------------------------
________________
२०४
ન્યાય ભૂમિકા
પટ
બહારથી તંતુ લાવીને ખડકે, તે ત્યાં એ ત ંતુને સાથે 'દ્રવ્ય દ્રવ્યના સંચાગ’એ નિયમથી સચેાગ સ અધ છે, પણ તેવી રીતે એ પટના પેાતાના તંતુ સાથે પેાતાને સચૈાગ સંબંધ છે નહિ; કેમકે જ્યાં સંયાગ છે ત્યાં બન્ને વસ્તુ પરસ્પર જુદી જુદી પણ મળે છે. દા. ત. પ્રસ્તુતમાં ૫૮ અને ૫૮ પર ખડકેલા તંતુ ખન્નેને અલગ પાડી શકાય છે; જયારે જ્યાં અવયવથી અવયવી બને છે ત્યાં એ અવયવ (=તંતુ)થી અવયવી(=પટ) જુદા પાડી શકાતા નથી. અર્થાત્ તંતુથી ૫૮ પૃથક્ સિદ્ધ નથી, અપૃથક્ સિદ્ધ છે, યાને અમ્રુતસિદ્ધ છે, જે તંતુથી જે પટ્ટ બન્યા, તે તંતુ અને પટ હવે એકરૂપ (અપૃથસિદ્ધ) જોવા મળે છે. એમાં કાંઇ પટને એના અવયવભૂત તંતુથી અલગ પાડી શકાતા નથી. એ સૂચવે છે કે પેલા પટ અને એના પર ખડકેલા બહારના તંતુના સંબધ કરતાં આ પટ અને પેાતાના તંતુના સંખ'ધ વિલક્ષણ હેવા જોઇએ, એનુ જ નામ ‘સમવાય.’ તે સમવાય એ એક એવેા સંબંધ છે કે જે અયુત સિદ્ધના જ હોય. (યુત=પૃથક્,અયુત=અપૃથક્ જેમ અવયવથી અવયવી જીદો સિદ્ધ નહિ, એમ ગુણીથી ગુણ જુદે કાઢીને બતાવી શકાતા નથી. એમ ક્રિયાવાનથી ક્રિયા, જાતિમાનથી જાતિ, વિશેષવાથી વિશેષ, જુદા પાડીને બતાવી શકાતા નથી. માટે આ પાંચે અર્થાત્ અવયવ-અવયવી, ગુણગુણી, ક્રિયા–ક્રિયાવાન્, જાતિ-જાતિમાન્, અને વિશેષ વિશેષવાન્ એ અયુતસિદ્ધ યાને અ-પૃથક્ સિદ્ધ છે, પૃથક્ સિદ્ધ નથી; માટે તેના સંબંધ સમવાય' કહેવાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
સમવાયની સિદ્ધિ ]
૨૦૫ .
સમવાયની સિદ્ધિનું અનુમાનઃ
જેવી રીતે ‘નહવાનું ઘટઃ” ‘ઘટવર્ મૂતમ્’ ‘ધનવાર્ ચૈત્ર:' વગેરે વિશેષણથી વિશિષ્ટ બુદ્ધિ થાય છે, તે સ`ખ‘ધને (યાને સચેાગને) લઈને જ થાય છે. એમ ‘મુળવાન’ ‘ત્રિચાવાન્’‘જ્ઞાતિમાનું' વગેરે વિશિષ્ટ બુદ્ધિ પણ સ ખ ધને લઈને જ થાય હવે પ્રશ્ન એ છે કે એ સબંધ કાણુ - એ સંબંધને સંયાગ કહેવાય નહિ, કેમકે સ ંચાગ તા દ્રવ્ય દ્રવ્યના જ થાય. તાદાત્મ્ય સંબંધ પણ ન કહેવાય, કેમકે તે તા અભિન્ન વસ્તુના જ થાય. દા.ત. ઘટના સ્વ સાથે, તેલધારામાં ધારાના તેલ સાથે, તાદાત્મ્ય સખધ હાય. અલખત્ સ્વરૂપ સંબંધ કહી શકાય, પરંતુ એમાં ગૌરવ છે. કેમકે સ્વરૂપ સબંધ એટલે સખ`ધીનું પેાતાનુ જ કોઈ એવું સ્વરૂપ કે જે સંબંધનું પણ કામ કરે. અર્થાત્ એ સ્વરૂપથી સંબંધી પોતે જ સંબંધ રૂપ બને. એટલે કે પેાતે સબધી હાવાથી પેાતાનામાં સંબધિત્વ તા છે જ, પરંતુ હવે એ સંબંધનુ' પણ કામ કરતું હાવાથી એનામાં સબધત્વ પણ આ રીતે આવે છે. હવે જે ગુણક્રિયા વગેરેના, એના આશ્રય દ્રવ્ય સાથે સ્વરૂપ-સૌંખ ધ માનીએ તા એના સંબંધી દ્રવ્યા તા અનત છે, તે એ સબધ તરીકે કામ કરવા લાગે ! તા તા એ અન`ત સબધીમાં સંબંધત્વ પણ માનવું પડે. તપેક્ષયા એક અતિરિક્ત સમવાય સબધ' માનવા ઉચિત છે કે જેથી સબધત્વ એના એકલામાં જ માનવાથી મહાલાધવ થશે.
Page #224
--------------------------------------------------------------------------
________________
- ૨૦૬
ન્યાય ભૂમિકા
પ્ર- એમ તો પ્રતિયોગિતા-આધારતા-વિશેષણતા. વગેરે ધર્મ પણ અયુતસિદ્ધ પદાર્થ છે, તે એનેય સંબંધ સમવાય કેમ નહિ? ત્યાં સ્વરૂપ સંબંધ કેમ માનો છે? | ઉ- પ્રતિપાદિતા વગેરે ધર્મો રૂપદિ ગુણોની જેમ સ્થાયી નથી, પણ પ્રાણગિક યાને પ્રસંગ પૂરતા ઊભા થયેલા આગ-cક પાઈ છે. - દા.ત. અભાવને પ્રસંગ આવે ત્યારે પ્રતિગિતા ઊભી થાય
આયના છ છે. આધારતા છે , કાયા
છે કારણતા કે વિષ્યને આ ઇ » વિશેષણતા »
માટે જેવી રીતે પ્રતિગિતા-આધારતા વગેરે ધર્મો પ્રાસંગિક હાઈ પ્રસંગ પૂરતા આગંતુક પદાર્થ છે, તો - તેને સંબધ પણ આગતુક રહેવાને; એટલે એમાં સ્વરૂપ
સંબંધ લેવામાં હરક્ત નથી. ત્યાં જુદા સમવાય લેવાની જરૂર નથી. પરંતુ અહીં અવયવી, ગુણ, ક્રિયા, વગેરે પદાર્થ પ્રાસંગિક નથી. એ તે ઉત્પન્ન થયેલા સિદ્ધ પદાર્થ છે. માટે એના આશ્રય સાથે એના સંબંધ તરીકે સમવાય માનવ જ પડે. લાઘવથી આ સમવાય એક અને નિત્ય માનવામાં આવ્યો છે. અહીં એક આપત્તિ આવે,–
પ્ર- જે સમવાયને લાઘવતર્કથી એક જ માનશે તે “વાયુમાં ૫શને સમવાય અને ઘટમાં રૂપને સમવાય, બંને એક જ સમવાય રહેશે. તે વાયુમાં સ્પ
Page #225
--------------------------------------------------------------------------
________________
સમવાય ]
૨૦૭
વત્તા'ની જેમ વાયુમાં રૂપવત્તાની બુદ્ધિની આપત્તિ આવશે. અર્થાત્ની ‘અચં વાયુઃ પોવાર્’ ની જેમ ‘અચં વાયુઃ વાન્ અત્યાકારક જ્ઞાન થવુ જોઇએ, કારણ કે તમે સમવાયને એક જ માન્યા છે, એટલે કે વાયુમાં જે ૫-સમવાય છે, તે જ સમવાય અન્યત્ર રૂપ-સમવાય પણ છે. તેા એ એકજ સમવાયથી જેમ સ્પર્શવાન થાય એમ રૂપવાન કેમ ન થાય?
પણ
ઉ- ભાઈ! જો કે સમવાય એક જ છે, તા વાયુમાં રૂપ-સમવાય હાવા છતાં પણ એમાં રૂપન હાવાને લીધે રૂપવત્તાની બુદ્ધિ નથી થતી. કારણ કે રૂપવત્તાની બુદ્ધિ થવામાં રૂપ અને રૂપસમવાય બન્નેની અપેક્ષા હાય છે. અતઃ વાયુમાં રૂપ ન હેાવાથી એમાં એકલા સમવાયમાત્રથી રૂપવત્તાની પ્રતીતિ થતી નથી ત્યારે ઘટમાં એ સમવાયની સાથે રૂપ પણ છે, તેથી વટ: પવાનું' એવી બુદ્ધિ થઈ શકે.
અર્થાત્ રૂપવાન કરવા માટે એમાં રૂપ-પ્રતિયેાગિક સમવાય જોઇએ. એટલે વાયુમાં સમવાય હેાવા છતાં તે રૂપ-પ્રતિયેાગિક નથી, સ્પશ-પ્રતિચેાગિક સમવાય છે. માટે વાયુ: સ્પેશ વાન્ થાય, પણુ રૂપવાનું ન થાય.
દા.ત. વર–વહુના સંબંધ કરવામાં જોષી બધે એકજ હાય છે, છતાં જ્યાં વર અને દ્વેષીની હાજરી હાય એટલા માત્રથી ત્યાં લગ્ન ન થાય, પણ કન્યાની ય હાજરી જોઈએ. તાપ વર-વહું-જોષી એ ત્રણેની હાજરી જોઇએ.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ન્યાય ભૂમિકા. એટલે કન્યાની ગેરહાજરીમાં, સંબંધ કરાવનારા જેવી એકલાથી જેમ લગ્ન ન થાય, એવું અહીં વાયુમાં સમવાયની હાજરી છતાં રૂ૫ હાજર નથી, તેથી “વાયુ રૂપવાનું ન થાય. અર્થાત્ કહે કે રૂપની ગેરહાજરીમાં રૂ૫–સમવાય. એકલાથી વાયુ વાન ન થઈ શકે.
(૭) અભાવ ન્યાય–વશેષિક દશનવાળાએ “અભાવ' નામને એક જુદો પદાર્થ માન્ય છે. દા. ત. “મૂકે તો નાસ્તિ” વાથી હવે નાસ્તિ” અર્થાત્ પદમાવ, હૃપમા, પરમાર, પ્રજારામઃ વગેરેમાં એક જુદા અભાવ નામના પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં કદાચ પ્રશ્ન થાય કે
- પ્ર-વત્ર માત્ર એટલે કે “અહીં ઘડે નથી” વગેરે જ્ઞાનમાં તે “વસ્તુ નથી એવું ભાસ્યું, તે એમાં અભાવ નામની વસ્તુ છે એવું કયાં આવ્યું ? ઊલટું જ્ઞાનમાં “આ નથી,” “તે નથી”, “પેલું નથી,” એમ ભાસે છે. બીજી રીતે કહે તે “આ ય નથી ભાસતું” “તે ય નથી ભાસતું' “પેલું ય નથી ભાસતું” એટલે કે કઈ વસ્તુ જ નથી ભાસતી, તે અભાવ જેવી વસ્તુ કયાં ભાસી?
ઉ૦–અભાવ જે વસ્તુ જ ન હોય તે તે આકાશ-- કુસુમ જેવી અસતુ વસ્તુ બની જાય. પછી અસત્ વસ્તુની જેમ તેનું કશું ભાન ન થાય. અહીં “મૂછે વેરાવુસુમમ્ શસ્તિ એવું કયાં ભાન થાય છે ત્યારે અહીં તે “મૂકે ઘર
Page #227
--------------------------------------------------------------------------
________________
અભાવ ]
૨૦૯ માવા, “વાય પમાન એવું ભાન થાય છે. માટે અભાવ હોય ત્યાં ભાવાત્મક વસ્તુ કશી નહિ, છતાં અભાવને સાવ અસત્ આકાશકુસુમ કરતાં નિરાળી વસ્તુ માનવી જ પડે. તે જ બંધ થાય કે–ભૂત ઘટાભાવ, શરીરે રોગાભાવા, અલબત્ અહીં ‘મા’ શબ્દને બદલે “રાતિ' શબ્દથી અભાવ પદાર્થને બેલી શકાય; એટલે કે “ભૂતલમાં ઘટીને અભાવ છે? “વાયુમાં રૂપને અભાવ છે' એવું જ્ઞાન કરે યા બેલે, કે “ભૂતલમાં ઘડે નથી” “વાયુમાં રૂપ નથી એવું જ્ઞાન કરો યા બેલ, સરખું જ છે. જેમ “મૂતરું પદ:” એમ મૂકે ઘરમાવ” એવું જ્ઞાન થાય છે એ હકીક્ત છે, વસ્તુસ્થિતિ છે; ને જ્ઞાનને વિષય હેય જ, વિષય વગર જ્ઞાન કેનું થાય? કારણ કે જ્ઞાન કરવું હોય તો ત્યાં વસ્તુ હોય તે જ જ્ઞાન થાય છે, અર્થાત જ્ઞાનને વિષય “અભાવ” એ પણ એક વસ્તુ છે, કેમકે એનું જ્ઞાન થાય છે. દા. ત. એમ કહ્યું કે માંદામાં નિર્બલતા છે, અશક્તિ છે, તે ત્યાં માંદામાં કાંઈક હોવાનું જરૂર સમજાય છે, અને તે છે બલાભાવ, શકત્યભાવ.
વળી જેનું જ્ઞાન થાય તે “ય” કહેવાય, અને જે ય હેય તે સત્ વસ્તુ જે હેય, અસત્ નહિ. અસત્ એ
ય ન બને દા. ત. અસત્ ગગનકુસુમ, ગર્દભશૃંગ , આદિનું કઈ જ્ઞાન જ નથી થતું; તેથી એ ય જ નથી. ત્યારે અભાવનું જ્ઞાન થાય છે માટે એ ય બને છે, તેથી અભાવ એ ય હોઈને સત્ વસ્તુ છે. અલબત્ અભાવ
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ન્યાય ભૂમિકા ભાવાત્મક ન હેાવાથી તેનુ જ્ઞાન ભાવવૅન અર્થાત્ ભાવ જેવું નથી થતું; અર્થાત્ અભાવ સ્થળમાં કાંઈ જ્ઞાન જ નથી થતુ' એવુ' નથી. હૃદયમાં કાંઈ ભાસતું જ નથી એમ નહિ, ભાસે તે છે જ; જ્ઞાન તા થાય જ છે, કિન્તુ એ ‘નથી' એવુ` ભાસે છે. ‘સ્તિ’ એવુ` જ્ઞાન થાય છે એટલું જ. ભાસ તા થાય જ છે પણ અમુક વસ્તુ ‘હાવાને’ બદલે, ન હાવાના? ભાસ થાય છે. એટલે કે અમુક વસ્તુના અભાવ હાવાના ભાસ થાય છે.
ધ્યાનમાં રહે કે અંતરમાં ભાસ થાય છે કે સત્ છે, અસત્ નથી,’ પછી ચાહ્ય એ ભાસ ભાવના હા, કે અભાવના. તાપ, જ્ઞાન થવાને ચેાગ્ય કોઈ વિષય હાય, તા જ જ્ઞાન થાય; અર્થાત્ ‘જ્ઞાન’ સવિષયક જ ડાય, નિવિષયક ન હાય. આમ જે ભાવાત્મક પદાર્થ પ્રમાણસિદ્ધ છે, તેા અભાવાત્મક પદ્મા પણ પ્રમાણસિદ્ધ છે. દા. ત. જે આંખ કહી રહી છે.કે અહી' પટ છે,” એ જ કહી રહી છે ‘અહી” ઘટ નથી.’ એ જ્ઞાન જે ‘અહી પટ છે' એટલા અશમાં યથાર્થ જ્ઞાન (=પ્રમાજ્ઞાન) છે, તે ‘ઘટ નથી’ એટલા અશમાં પણ અર્થાત્ ઘટાભાવ અંશમાં પણ યથાર્થ જ્ઞાન જ છે. એક જ પ્રમાણભૂત જ્ઞાનથી જેમ પટ સિદ્ધ થાય છે, એમ અહીં પ્રમાણભૂત જ્ઞાનથી જ ઘટાભાવ સિદ્ધ થાય છે. જેમ અહીં પટે જો છે એ હકીકત છે, પટ જે વસ્તુ સ્થિતિ છે, તા અહીં ઘટ નથી ઘટાભાવ છે' એ પણ હકીકત છે. ઘટની જેમ ઘટાભાવ પણ વસ્તુ સ્થિતિ છે. માટે અહીં
.
Page #229
--------------------------------------------------------------------------
________________
અભાવ ]
૨૧૧ અભાવ પદાર્થ માનવો જ પડશે. વિષય વિના જ્ઞાન નહિ. જ્ઞાન થાય છે તે વિષય હોવું જ જોઈએ.
- મ–તે તે પછી જ્યાં અંધારે રજજુ દેખતાં “હાય સાપ !” એમ રજજુના સ્થાને સર્પનું ભાન થયું, તે ત્યાં વિષય સર્ષ કયાં છે?
- ઉ૦-ત્યાં વિષય તરીકે અલબ, સાપ હાજર નથી, કિંતુ રજુ તે હાજર છે જ ને ? કેમકે જે ત્યાં રજુ જ ન હોત તો “આ સપ” એવું ય ભાન કયાં થવાનું હતું? એટલે જ્ઞાન થયું ત્યાં વિષય રજજુ તો છે જ. હા, રજજુ રજજુરૂપે ભાસવાને બદલે સર્ષરૂપે એટલે કે અન્ય રૂપે ભાસે છે એટલું જ. દા. ત. રાજા સામાન્ય વેષમાં હેય તે રાજા તરીકે નહિ, પણ સામાન્ય માણસ તરીકે ભાસે છે ને ? માટે “દો નારિત, નાતિ” એવો અહી ભાસ થયે એ હકીકત છે, ફક્ત અન્ય વસ્તુરૂપે ભાસ થયો છે. તાત્પર્ય, જ્ઞાન (=ભાન) થાય છે તે વિષય વિના ન થઈ શકે. એ હિસાબે માનવું જ જોઈએ કે “અહીં ઘડો નથી” “વાયુમાં રૂપ નથી' વગેરે જ્ઞાનમાં વિષય તરીકે ઘટાભાવ, રૂપાભાવ વસ્તુ છે જ.
પ્ર-ભલે અભાવ ભાસે છે માટે અભાવ વસ્તુ હો, પરંતુ એ સ્વતંત્ર અલગ પદાર્થ છે? કે આધાર સ્વરૂપ જ છે ?
ઉ૦-અહી યાયિક-વિશેષિકે કહે છે, કેઅભાવ એ આધાર યાને વાધિકરણથી ભિન્ન એક તદ્દન સ્વતંત્ર અલગ પદાર્થ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
મીમાંસકી કહે છે, કે અભાવ એ આધારસ્વરૂપ યાને અધિકરણ સ્વરૂપ જ છે, સ્વતંત્ર જુદો પદાર્થ નથી. જેના કહે છે કે અભાવ એ કથ'ચિત્ અધિકરણ સ્વરૂપ છે; એટલે કે કથ'ચિત્ સ્વતન્ત્ર અલગ પદાર્થ પણ છે, ને કથ‘ચિત્ અધિકરણ સ્વરૂપ ભાવાત્મક પણ છે. અન્યથા જો અભાવ અંગે પણ ભાવાત્મક ન હાય તા એ સ થા અસત્ હોવાનું પ્રાપ્ત થાય! એટલે કે ખવિષાવત્ અલીક થઈ જાય ! સારાંશ—અભાવ એ અધિકરણથી ભિન્નાભિન્ન છે. અધિકરણથી ભિન્ન પદ્મા પશુ ખરે, અને અધિકરણથી અભિન્ન પદાર્થ પણ ખરેા, અર્થાત્ અધિકરણ સ્વરૂપ પણ ખરા.
૨૧૨
દા. ત. સૂર્યાસ્ત પછી ભાસ (જ્ઞાન) થાય છે કે આકાશમાં સૂર્ય નથી, સૂર્યાભાવ છે. અહી' જેમ સૂર્યાસ્ત પહેલા આકાશમાં સૂર્ય છે એવા ભાસ છે તે આકાશ અને સૂર્ય બન્નેને વિષય કરે છે. ખસ, એજ રીતે અહીં ગગનમાં સૂર્ય નથી; સૂર્યાભાવ છે,' એવા ભાસમાં આકાશ અને સૂર્યભાવ અન્નેય નક્કર વિષય છે, અલબત્ એમાં ગગન એ ભાવાત્મક ને સૂર્યભાવ એ અભાવાત્મક વિષય છે.
પ્ર૦-શું આકાશ અરૂપી હાવા છતાં દેખી શકાય ? ૩૦-અલખતુ-આકાશમાં રૂપ ન હેાવાથી એ દેખી ન શકાય, એનુ' ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય, પરંતુ પ્રસ્તુતમાં પ્રભામ`ડલાવચ્છિન્ન દ્વિભાગને આકાશ તરીકે મેળખવામાં આવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
અભાવ ૪ પ્રકારે ]
૨૧૩
તાત્પર્ય, દિવસે આકાશમાં સૂર્ય છે, ને બંધ કરાય કે “આકાશમાં સૂર્ય છે, તો તે સાચે બેધ છે. પણ રાતે સૂર્ય ન હોય ને “આકાશમાં સૂર્ય છે, એ બોધ કરવામાં આવે તે તે ખોટો છે. એવી રીતે જે ભૂતલ પર ઘટ હેય ને “ઘટ નથી” એ બેધ કરવામાં આવે તો તે ખોટે બાધ છે. પણ જે ઘટ નથી ને બેધ થાય કે “ઘટ નથી” તે એ બધ સાચો છે. તે અહીં સાચા બેધમાં વિષય જોઈએ, માટે જે “અહીં ઘટ નથી,' એ સાચું જ્ઞાન છે, તો એવા જ્ઞાનમાં વિષય. કેશુ? કહો ઘટાભાવ એ વિષય.
અભાવના અવાંતર ૪ પ્રકારે
આ અભાવ ૨ પ્રકારે
(૧) અન્યોન્યાભાવ
- (૨) સંસર્ગભાવ,
એ ત્રણ પ્રકારે
(i) પ્રાગભાવ (ii) વંસ (ii) અત્યન્તાભાવ - આમ અભાવ કુલ ૪ પ્રકારે–પ્રાગભાવ, ધ્વસ, અત્યતાભાવ,ને અન્યોન્યાભાવ. -
(૧) અ ન્યાભાવ એટલે દા.ત. “ઘટ એ પટ નહિ?એમાં. અન્યોન્ય (મિથી કહી શકાય કે “પટ એ ઘટ નહિ આનું બીજું નામ ભેદ છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ન્યાય ભૂમિકા (૨) સંસર્ગભાવ ૩ પ્રકારે –
(i) પ્રાગભાવ એટલે કે ઘડે બનવા પૂર્વેને ઘટને અભાવ. એને ભાસ જ્યાં ઘટ બની રહ્યો હોય ત્યાં “બત્ર પર અવિકસિ (ઘડે બનશે” એવો થાય.
(i) ધ્વસ- એટલે કે ઘટ ફૂટી ગયા પછી ઘટને અભાવ. એની પ્રતીતિ “વત્ર ધરો ધારતઃ (નષ્ટ) પરäતો. ગાર એવી થાય. .
(ii) અત્યંતભાવ એટલે કે અહીં ઘટનું અત્યંત (સુદ) અસ્તિત્વ જ નહિ, ત્યાં ઘટાભાવ છે, ઘટાત્યતાભાવ છે. અહીં અભાવોને વિશેષ રૂપે સમજીએ–
(૧) અન્યાભાવઃ જેમ “એક વસ્તુમાં બીજી વસ્તુ નથી અર્થાત્ વસ્તુને અભાવ છે, એમ કહેવાય એ અત્યન્તાભાવનું કથન છે. એવી રીતે “એક વસ્તુ અન્ય વસ્તુસ્વરૂપે નથી એમ પણ જે કહેવાય છે, એ અન્યાભાવનું કથન છે. દાત. એકલા બ્રાહ્મણના ગામમાં કઈ જૈન નથી” એ કથન જૈનને અત્યન્તાભાવ સૂચવે છે. પરંતુ “ગ્રામવાસી બ્રાહ્મણે છે, જૈન નહી” એ કથન ગ્રામવાસીમાં જૈનને અન્યોન્યાભાવ સૂચવે છે. “ઘડામાં જલ નથી” એમાં જલને અત્યંતાભાવ છે. પરંતુ “ઘડે એ પિતે જલ નહિ એ જલને અન્યાભાવ કહેવાય.
સામાન્ય રીતે “રાત્તિ” ઈત્યાકારક પ્રતીતિ વિષય અભાવ કહેવાય, ને એ નિષેધની પ્રતીતિ બે પ્રકારની હાય.
Page #233
--------------------------------------------------------------------------
________________
અભાવ ૪ પ્રકારે ]
૨૧૫ (૧) વસ્તુને અમુક રૂપે નિષેધ (=અન્યોન્યાભાવ) :
(૨) વસ્તુમાં અમુકને નિષેધ (અત્યતાભાવ) (૧) અન્યાભાવ | (૨) સસૌંભાવ (=ર રૂપે થતો નિષેધ) | (=અત્યના ભાવ) (રાતિ દા.ત. ગ્રામવાસી બ્રાહ્મણે | રૂપે પ્રગટ થતો નિષેધ) એ જન નથી.
ગામમાં જન નથી. આમાં બ્રાહાણમાં જનને આમાં ગામમાં જનને અન્યોન્યાભાવ
અત્યતાભાવ घटो जलम् न
घटे जलम् नास्ति આમાં ઘટમાં જલાન્યા - | =ઘટમાં જલને અત્યતાભાવ ભાવ चैत्रो विद्वान् न
चैत्रे विद्वत्ता नास्ति આમાં ચૈત્રમાં વિદ્વાન્યા- =ોત્રમાં વિદ્વત્તાને અન્યન્તાભાવ
ભાવ : જે કરવો
मृतदेहे जीवो नास्ति એમાં દેહમાં છવાજેન્યા- =મૃત. દેહમાં જીવને
અત્યતાભાવ वृक्षः पिशाचो न
वृक्षे पिशाचो नास्ति વૃક્ષમાં પિશાચા ન્યાભાવ | =વૃક્ષમાં પિશાચાભાવ
=પિશાચને અત્યન્તાભાવ આમાં ૧લાને અન્યોન્યાભાવ એટલા માટે કહેવાય છે કે અધિકરણ–પ્રતિયોગી બને એટલે કે અન્યોન્યને અ ન્યરૂપે (પરસ્પર રૂપે) નિષેધ થઈ શકે.
ભાવ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ન્યાય ભૂમિકા અર્થાત્ “ ને ન, પો ઘડ્યો ” એમ “મનુચઃ વઝુર્ન, “શુઃ મનુષ્ય નો આ રીતે અ ન્ય નિષેધ થઈ શકે છે, એટલે એમાં અવાભાવ આવ્યું. ત્યાં અધિકરણમાં પ્રથમા વિભક્તિ આવે. અને
બીજાને અત્યન્તાભાવે એટલા માટે કહેવાય છે કે ત્યાં એકમાં બીજાના સંસર્ગને નિષેધ છે અથવા કહે કે કઈ સંસર્ગથી બીજાને નિષેધ છે. એટલે એવું બને કે અમુક સંસર્ગથી વસ્તુ હેય પણ બીજા સંસર્ગથી એ જ વસ્તુ ત્યાં ન હોય. દા. ત. તંતુમાં પટ વણાયે છે, તે ત્યાં તંતુમાં સમવાય સંબંધથી પટ છે, કિંતુ ત્યાં તંતુમાં પટ એ સંયોગ સંબંધથી નથી, સમવાયથી પટ હયાત છતાં સંગ સંબંધથી પટને અભાવ છે.
ટૂંકમાં અવાભાવમાં અન્ય રૂપે નિષેધ થઈ શકે કે ત્યાં એક વસ્તુ બીજા રૂપે નથી.
અહીં અલબતુ એક વસ્તુમાં બીજી વસ્તુને નિષેધ આવવાથી સંસર્ગભાવ જેવો ભાસ (જ્ઞાન) થાય છે, પરંતુ એ નિષેધ તાદામ્ય સંબંધથી છે એ ભૂલવા જેવું નથી. તાદામ્ય સંબંધ એ બે વ્યક્તિ વચ્ચેના સંબંધ જે સંબંધ નથી, કેમકે સંબંધ તે તે, કે-જે બે સંબંધી વચ્ચે હોય. જ્યારે અહીં તે એક જ વ્યક્તિ છે. એમાં પિતાની સાથે સંબંધ જોડવાનું છે. “ઘટમાં ઘટનું તાદામ્ય છે એટલે કે તાદામ્ય સંબંધથી ઘટમાં ઘટ છે, ત્યાં સંબંધી તરીકે ઘટ અને અધિકરણ તરીકે એજ
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રતિયેાગિતાવચ્છેદક સ’બધ]
૨૧૭
ઘટ,-એ કઈ એ વસ્તુ જીદ્દી નથી. આમ ઘટાદિ દરેક વસ્તુમાં સ્વાત્મકતા કહેવાય. એ હિસાબે તાદાત્મ્ય સમ’ધ એ સ્વમાં સ્વના સંબધ રૂપ છે.
હવે સ્વમાં સ્વાત્મકતા છે, પણ અપરમાં સ્વાત્મકતા નથી, એટલે કે સ્વનું તાદાત્મ્ય સ્વમાં છે, અપરમાં નથી; માટે કહેા, તાદાત્મ્ય સ`ખ ધથી સ્વમાં સ્વ છે, પણ અપરમાં સ્વ નથી. એટલે અહીયા અપરમાં તાદાત્મ્ય સમ`ધથી સ્વના જે અભાવ પ્રાપ્ત થાય છે, તેનું નામ અન્યાન્યાભાવ છે. દા. ત. ઘટમાં ઘટાત્મકતા છે, યાને ઘટતુ તાદાત્મ્ય છે. પટમાં ઘટાત્મકતા નથી, યાને ઘટનું તાદાત્મ્ય નથી. તેથી તાદાત્મ્ય સ`ખ'ધથી ઘટમાં ઘટ છે, પટમાં ઘટ નથી, તેથી પટમાં તાદાત્મ્ય સંબંધથી ઘટાભાવ છે. એજ ઘટાન્યાન્યાભાવ છે. તાદાત્મ્ય સંબંધથી ન હાવુક એજ અન્યાન્યાભાવ.
પ્રતિયેાગી–પ્રતિયેાગિતાવદ
અહી પ્રારભે બતાવ્યું છે કે પદાર્થ બે જાતના, એક સાપેક્ષ યાને સ’સ`બધિક, બીજો નિરપેક્ષ યાને અસ'બ'ધિક, સાપેક્ષ યાને સસ'ખધિક પદાર્થ તે છે, કે જે એકલાનું નામ આલવાથી એના બરાબર ખ્યાલ ન આવે; પરંતુ એના સબંધીનુ નામ સાથે ખાલાય તા જ ખ્યાલ આવે દા ત. મને જ્ઞાન થયું” એટલાથી શાનુ જ્ઞાન ? એ બરાબર ન સમજાય, પરંતુ ‘મને તત્ત્વનું જ્ઞાન થયું', ઘડાનું જ્ઞાન થયુ.’ એમ ખેલાય ત્યારે તત્ત્વ સંબંધી જ્ઞાન, ઘડા સંબંધી
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ન્યાય ભૂમિકા જ્ઞાન, એમ બરાબર ખ્યાલમાં આવે. તે આમાં જ્ઞાનના સંબંધી તત્વ કે ઘડાને વિષય કહેવાય છે. તત્ત્વ સંબંધી જ્ઞાન એટલે તત્ત્વવિષયક જ્ઞાન, ઘટ-સંબંધિક જ્ઞાન એટલે ઘટવિષયક જ્ઞાન.
એવી જ રીતે જે એમ બોલાય કે “અહીં અભાવ છે, તે બરાબર ન સમજાય, જિજ્ઞાસા રહે કે અભાવ તે કહે છે, પરંતુ શેને અભાવ? તે કે અહીં ઘડાને. અભાવ છે, ઘટ-સંબધિક અભાવ છે. અહીં ઘડો એ અભાવને સંબંધી થયો. આ અભાવના સંબંધીને ન્યાય ભાષામાં “પ્રતિયોગી' કહેવાય છે, અર્થાત અહી ઘટસંબં. ધિક અભાવ છે, એટલે કે ઘટપ્રતિગિક અભાવ છે.
હવે, અહીં એવું બને કે અધિકરણમાં એક સંબં-. ધથી પ્રતિયોગી હેય, પણ અન્ય સંબંધથી એ ન હોય. દા. ત. છૂટા તંતુ જમીન પર પડેલા છે, એના પર પટ મૂક્યો છે. તે ત્યાં કહેવાય કે તંતુ પર પટ એ સોગ સંબંધથી છે, પરંતુ તંતુ પટ રૂપે વણાયેલા નથી, એટલે તતુમાં પટ સમવાય સંબંધથી રહ્યો નથી. એને અર્થ એ થયો કે પ્રતિયોગીને સંબંધ ફરવાથી “પ્રતિયેગી ત્યાં છે યા “યાં નથી એવું ભાન થાય છે. દા. ત. અહીં પટના અભાવનો પ્રતિયેગી જે પટ, એ પટ તંતુના જૂથ પર સંગ સંબંધથી છે, પણ પટ તંતુમાં સમવાય સંબંવથી નથી. અને એજ પટ પોતાના તંતમાં સમવાયથી છે, પણ સંગથી નથી. આ પ્રતિગીના સંબંધને પ્રતિચાગિતાવછેદક સંબંધ કહેવાય.
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રતિયેાગિતાવછંદ્રક સબંધ ]
૨૧૯
પ્ર૦-એને પ્રતિયેાગીના અવચ્છેદક સબંધ કેમ કહેતા નથી ? પણ પ્રતિયેાગિતાના અવચ્છેદક સંબંધ કેમ
હા છો ?
૩૦-અવચ્છેદક એટલે કે નિયામક, એ નિયમન કરે છે, તા અહી' સબંધ એ પ્રતિયાગીનુ નિયમન નથી કરતા, પણ પ્રતિયેાગિતાનું નિયમન કરે છે. અહી પ્રતિયેાગી પટ તા જે છે તે છે જ. પટવેન પટ લેા કે દ્રવ્યત્યેન પટ લેા; સયેાગેન પટ લેા કે સમવાયેન પટ લેા, પ્રતિયેાગી પટમાં કોઈ ફરક નથી પડતા, પરઋતુ ધર્મ' અને સંબધ કરવાથી પ્રતિયેાગીમાં રહેતી પ્રતિચેાગિતામાં ફરક પડે છે. એટલે એ જ પટમાં પટવેન પ્રતિયેાગિતા જુદી, ને દ્રવ્યત્યેન પ્રતિયેાગિતા જુદી; એમ સ*યેાગેન પ્રતિચેાગિતા જુદી, ને સમવાયેન પ્રતિયેાગિતા જુદી. માટે ધમ કે સંબધ એ પ્રતિયાગીનુ નહિ, પણ પ્રતિયેાગિતાનું નિયમન કરે છે. દા.ત. જુએ મૂત્તલે ‘પટો નાસ્તિ' કર્યુ ત્યાં પડ્વેન પટના અભાવ લીધા, પટવેન પટ પ્રતિયેાગી બન્યા. હવે, એના બદલે 'ચં નાસ્તિ' કર્યુ, તે ત્યાં દ્રવ્ય ભેગા પટ પણ આવ્યા, તેથી દ્રવ્યાભાવના પ્રતિયેાગી દ્રવ્યમાં પટ પણ પ્રતિ ચેાગી તરીકે આવી ગયા, કિન્તુ પટવેન નહિ, પણ દ્રવ્યતેન આવ્યા. પૃથ્વી નાસ્તિ' કર્યું, તે ત્યાં પ્રતિયેાગી પૃથ્વી અન્તત પટ પણ આવ્યા, કિન્તુ પૃથ્વીવેન આગ્યે..
•
આના અર્થ શું? આ જ, કે પટ પ્રતિચેાગી એને એ જ, પણ એનામાં જુદા જુદા અભાવના હિસાબે પ્રતિયેાગિતા
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ન્યાય ભૂમિકા
જુદી-જુદી આવી, એના નિયામક ધર્મ જુદા જુદા થયા; કેમકે એક જ પ્રતિયોગીમાં અનેક અભાવની પ્રતિયોગિતા રહે છે; અને તે તે પ્રતિયોગિતાના જુદા જુદા ધર્મ અને સંબંધથી નિયંત્રિત હોય છે. દા.ત. એકજ પટમાં પટવાવરિછન્ના પ્રતિયોગિતા હોય, પૃથ્વીવાવચિછના પ્રતિયોગિતા હેય, ને દ્રવ્યવાવચ્છિના પ્રતિયોગિતા પણ હોય છે. એમ - એક જ પટમાં સંગાવછિન્ના પ્રતિયોગિતા હોય, સમવાયાવરિચ્છન્ના પ્રતિગિતા હોય, ને તાદાભ્યાવચ્છિન્ના પ્રતિ
ગિતા પણ હોય. • - તાતપર્ય : ધર્મ યા સંબંધ પ્રતિયોગિતાઓના નિયંત્રક (અવયછેદક) બને છે, પણ પતિના નહિ.
સંબંધ પ્રતિયોગિતાનું નિયમન કરે છે એને દાખલ : તંતુમાં સમવાયેન પટ છે, પરંતુ સયોગેન પટ નથી, અર્થાત્ પટાભાવ છે. અહીં પટાભાવને પ્રતિયોગી પટે, તે સંયોગેન પ્રતિયાગી છે. કેમકે બેલાય છે “સંગેન પટે નાસ્તિ” એટલે પટ સંગેન પ્રતિયેગી છે, માટે પટમાં સંયેગેન પ્રતિયોગિતા છે.
હવે ભૂતલે સંયોગેન પટ છે, પરંતુ સમવાયેન પટ નથી, સમવાયેન પટાભાવ છે. અહીં પટ એ પટાભાવને સમવાયેન પ્રતિયોગી છે. એને અર્થ એ, કે પટમાં સમવાયેન પ્રતિગિતા છે, તાત્પર્ય, સંબંધ એ પ્રતિયોગિતાનું નિયમન કરે છે, એટલે કે પ્રતિયોગિતા એ સંબંધથી નિયંત્રિત (અવછિન્ન) બને છે. ત્યાં સંબંધને પ્રતિ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૧
પ્રતિયોગિતાવછેદક સંબંધ ] યોગિતાને નિયંત્રક (અવચ્છેદક) કહેવાય. આ હિસાબે જ અન્યાભાવમાં પ્રતિયોગિતાનિયામક(અવચ્છેદક) સંબંધ માત્ર તાદાભ્ય મળે.
જ્યાં ઘટ નથી ત્યાં બોલીએ કે “ત્ર સોન માવા ત્યાં એટલું ધ્યાનમાં રહે કે “સંયોગ સંબંધ એ કોને લાગુ પડે છે ? તે કે ઘટાભાવને નહિ, કિન્તુ પ્રતિયોગમાં રહેલી પ્રતિયોગિતાને લાગુ પડે છે. બાકી અભાવ તો સ્વરૂપ સંબંધથી રહેનાર છે. એટલે અહીં સિંચન ઘટામારા એટલે શું ? તે કે સંયોગેન રહેનારો જે ઘટ, તદરૂપ પ્રતિયોગીનો અભાવ. તાત્પર્ય, સંચોવરિન્ન-નિકટ प्रतियोगितानिरूपकः अभावः ।
આ કેવી રીતે? તે કેઅત્ર સંયો ન ઘરમાવી =ાત્ર ચીન ધરો નારિત
આમાં “નારિત”થી નિષેધ કરીએ છીએ, પણ કોને નિષેધ? તો કે ઘટને. કયા સંબધથી નિષેધ ? તે કે સંગ સંબંધથી નિષેધ. “અહીં સંગ સંબંધથી ઘટ નથી આમાં નિષેધ એટલે અભાવ; અને જેને નિષેધ એ પ્રતિવેગી અને પ્રતિયોગીને સંબંધ તે એમાં રહેલી પ્રતિગિતાને નિયામક સંબંધ યાને અવછેદક સંબંધ છે, તે પ્રતિયોગિતા આ સંયોગસંબંધથી નિયંત્રિત યાને અવંછિન્ન બની. .
Page #240
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
सयोग
'संयोगेन घटाभावविशिष्ट भूतलम्' भेट સ'બ'ધાવચ્છિન્ન પ્રતિયેાગિતાક જે ઘટાભાવ, તે ઘટાભાવવાળું ભૂતલ સ્વરૂપસ'ખ'ધથી છે. ખાસ ખ્યાલમાં રાખવાનુ, કે સચેાગ એ પ્રતિચેાગિતાવછેઠક 'સબંધ છે, નહિ કે ભૂતલમાં ઘટાભાવને રહેવાના સંબંધ
सारांश; 'संयोगेन घटाभावः'
૨૨
=संयोगसंबंधावच्छिन्ना या प्रतियोगिता, तन्निरूपकः
अभावः ।
'समवायेन पटाभावः '
= समवायसंबंधावच्छिन्ना या प्रतियोगिता, तन्निरूपकः अभावः भ वाय.
'घटे घटः तदात्मकः '
= घटे घटः तदात्मकत्वेन अस्ति, तादात्म्येन अस्ति 'पटे घटः तादात्म्येन नास्ति'
= पटे तादात्म्येन घटाभावः
=पटे तादात्म्यसंबंधवाच्छिन्ना या प्रतियोगिता, तन्नि रूपकः घटाभावः ।
अर्थात् पटे तादात्म्य संबंधावच्छिन्न - प्रतियोगिताक
घटाभावः
મન્યાન્યા
આ અભાવ अअन्योन्याभाव छे, કેમકે अभावनु सक्षम छे. 'तादात्म्य संबंधावच्छिन्नप्रतियोगिताकः अभावः अन्योन्याभावः'
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રતિયોગિતાવછેદક સંબંધ ]
૨૨૩ તેથી બાકીના સંસર્ગભાનું લક્ષણ આ, કે 'तादात्म्यसंबंधानवच्छिन्नप्रतियोगिताकः अभावः संसर्गाभावः।'
આ હિસાબે જે કંઈ અભાવની પ્રતિયોગિતા તાદામ્યસંબંધાવચ્છિન્ન ન હોય તે તેને સંસર્ગોભાવ કહેવાય. સંસર્ગાભાવના ત્રણ પ્રકાર :
() પ્રાગભાવ (ii) દેવંસ (iii) અત્યન્તાભાવ.
આમાં પ્રાગભાવને પ્રતિયોગી તો હોય, પણ પ્રતિયોગીને સંબંધ નથી હોતે, એટલે કે એમાં પ્રતિયોગિતાવચ્છેદક કેઈ સંબંધ જ નથી હોતું. માટે પ્રાગભાવની પ્રતિયોગિતા કેઈ પણ સંબંધથી અવચિછન્ન નહિ. તેથી તાદામ્ય સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા તે સુતરાં નહિ. સંબંધ ન હોવાનું કારણ એ, કે દા. ત. જયાં ચાકડા પર માટીને પિંડે ચડ્યો હોય ત્યાં એમ કહેવાય છે, કે
ત્ર જો વિત્તિ'-આ ઘટપ્રાગભાવની પ્રતીતિ આકાર છે. આમાં પ્રતિયોગી ઘટની સાથે કઈ સંબંધનું નામ નથી લેવાતું કે “ત્ર સંચોને ઘરો મળ્યા ન समवायेन.' - એમ દવંસને પણ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ ન હિય. કેમકે દા. ત. જયાં ઘટવંસ થયો ત્યાં એની પ્રતીતિમાં એવું નથી થતું કે “દર સંથોન ને નષ્ટ, ' જિતુ સમવાર નષ્ટ એ તે નષ્ટ એટલે સર્વ સંબં. ધથી નષ્ટ.
આમ પ્રાગભાવ અને ધ્વસના પ્રતિયોગિતાવ છેદક સંબંધ જ ન હોય. એટલે તાદાભ્યસંબંધવછિન પ્રતિયોગિતા પણ ન હોય.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૪
कसार
ન્યાંય ભૂમિકા mamamamman હવે ત્રીજો સંસર્ગભાવ છે અત્યતાભાવનામને. એમાં પ્રતિયેગીને અનેક જાતના સંબંધ હોય દા. ત. कासारे मयोगेन जलम् अस्ति, किन्तु भूतले संयोगेन जलम् નાહિત, રે સંયોગે કામયઃ એમ તે સંયોજન वहूनिः अस्ति, जलाशये संयोगेन वहनि नास्ति, 'पर्वते । સંચન વચમાવ એ જ રીતે-“તુપુ પર રમવાના अस्ति, किन्तु कपाले पटः समवायेन नास्ति, कपाले समવાર પદમાવઃ
અત્યન્તાભાવમાં પ્રતિયેગીના આ બધા સંબંધ તાદામ્ય સંબંધ સિવાયના સોંગ-સમવાયાદિ સંબંધ આવવાના, ત્યારે અન્યાભાવમાં પ્રતિગીનો સંબંધ માત્ર તાદામ્ય સંબંધ આવવાને.
દો ઘર = રે તાજોન ઇટ: '
દિર . ” = ટે તન ટો નાસ્તિ = ઘરે પદોમવા = घटे तादात्म्यसंबंधावच्छिन्न-प्रतियोगिताकः पटाभावः
એ જ ઘટમાં પટને અન્યાભાવ છે. અન્યાભાવ બતાવવું હોય ત્યારે અધિકરણ પ્રથમામાં આવે, અને પ્રતિયોગી પણ પ્રથમામાં આવે. દા.ત. ઘ પ ના અને અત્યતાભાવ બતાવ હોય ત્યારે અધિકરણને સપ્તમી વિભક્તિ લાગે દા. ત. જો નારિત, રાત્તિ ઈત્યાદિ.
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રતિયોગિતાવ છેદક સંબંધ]
૨૨૫ સારાંશ, અન્યાભાવમાં “દઃ દો ન કરીએ છીએ, ત્યાં અધિકરણમાં નિષિધ્યમાન પ્રતિયોગીને તાદામ્ય સંબંધથી નિષેધ થાય છે, કેમકે “ઘર દો ન” એટલે કે ઘટમાં પટનું તાદામ્ય નથી” એ તાદામ્ય એ પ્રતિયોગિતાને અવછેદકસંબંધ કહેવાય. માટે પ્રતિયોગિતા તાદામ્ય સંબંધથી અવચ્છિના કહેવાય, એટલે એ અમાર તસ્થઘંથાવછિત્તિવોષિતાવ કહેવાય છે. એ જ અન્યોન્યાભાવ છે.
બીજુ અહી સમજવાનું એ છે કે “તારાન્ટેન એ પદને અર્થ પ્રતિયોગીની સાથે લાગુ થાય છે, અભાવની સાથે નહિ. અર્થાત્ એ તાદાઓ પ્રતિયેગીને સંબંધ છે, પણ અભાવને નહિ. અભાવને રહેવાને સંબંધ તે સ્વરૂપસંબંધ” જ છે. घटः जलम् न = घटे तादात्म्येन जलं नास्ति ' = 9
=૪માવટ એટલે અહીં કહેવું એ છે, કે જલ તાદામ્યસંબંધથી જલમાં રહે છે, પરંતુ ઘટમાં નહિ. એમાં સ્પષ્ટ દેખાય કે, તાદામ્યસંબંધ જલ સાથે લાગુ થાય છે, અભાવની સાથે નહિ કેમકે અભાવને રહેવાને સંબંધ તે બીજે જ છે (સ્વરૂપ સંબંધ છે). જેમ દ્રવ્ય સગાસંબંધથી રહે છે, ગુણ જાતિ વગેરે સમવાયસંબંધથી રહે છે, એમ અભાવ સ્વરૂપ સંબંધથી રહે છે. એટલે તાદામ્ય તે પ્રતિયોગને જ લાગુ પડે છે, કેમકે તાજોન ગઢમાવઃ ૧૫
Page #244
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા નો અર્થ એ છે કે “ત્ર રાવજોન કરું ફરિ ' આમાં “ રાન્ટેન કરું ફરિ એ એક ભાગ છે અને એ બીજે ભાગ છે. ત્યાં “ ચેન ન માં સ્પષ્ટપણે તાદામ્યસંબંધ જલને લાગુ પડતો દેખાય છે અને ન કહીએ છીએ એ અન્યાભાવ–સૂચક છે. એ અભાવને સંબંધ એલતા નથી, પણ અધ્યાહારથી સ્વરૂપસંબંધ સમજી લેવાને છે.
આ ઉપરથી સમજાશે કે એક ફરક આ છે કે અન્યાભાવમાં પ્રતિયોગીને સંબંધ તાદાભ્ય હોય, ત્યારે અત્યન્તાભાવમાં પ્રતિયોગીને સંબંધ તાદામ્યથી ભિન્ન સંયોગાદિ સંબંધ હૈય છે. બંને વચ્ચે મહત્ત્વને ફેરક –
અન્યોન્યાભાવ અને અત્યંતભાવમાં એક મહત્વને બીજે ફરક આ પડે છે કે જ્યાં અ ન્યાભાવ ન હોય, ત્યાં અધિકરણ (અર્થાત અનુયેગી) અને પ્રતિયોગી બને એક વ્યક્તિરૂપ હોય છે. દા. ત. “દેવદત્ત જિન નહિ આ અન્યોન્યાભાવ છે. જે અહીં અન્યોન્યાભાવ ન હોત તો દેવદત્ત ન હોત યાને એ એક જ વ્યક્તિ હોત. ત્યારે અત્યન્તાભાવ એ છે કે જો એ ન હોત તે અધિકરણ અને પ્રતિયોગી બે જુદી વ્યક્તિ હેત. જેમકે “વૃક્ષમાં પિશાચ નથી, એમાં જે અહીં અત્યન્તાભાવ ન હેત, તે ત્યાં વૃક્ષમાં પિશાચ હેત; અર્થાત્ ત્યાં વૃક્ષ અને પિશાચ બે વ્યક્તિ હેત.
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રાગભાવ ]
ર૭ (૧) પ્રાગભાવ (૨) દવંસ (૩) અત્યંતભાવ આ ત્રણ સંસર્ગાભાવની પ્રતીતિ આ પ્રમાણે થાય.
(૧) “સત્ર પહો મવિષ્ય” એ ઘટ પ્રાગભાવની પ્રતીતિ (૨) “કત્ર ઘટો ઘ્રરંતઃ' એ ઘટ વંસની પ્રતીતિ (૩) “ત્ર પો નારિત' એ ઘટ અત્યંતાભાવની પ્રતીતિ (૪) “ઘર દો ન” એ અન્યોન્યાભાવની પ્રતીતિ -
(i) પ્રાગભાવ જ્યાં ચાકડા પર માટીને પિંડ ચઢો છે ત્યાં ત્ર ઘરો મવિષ્યતિ' એ બંધ થાય છે. એ ઘટ પ્રાગભાવને બંધ છે. આ પ્રાગભાવ અનાદિને છે; પરંતુ એનું દર્શન, એની પ્રતીતિ ઉપાદાનકારણમાં કાર્ય–નિર્માણ વખતે થાય છે. અને કાર્યની ઉત્પત્તિની સાથે જ એ પ્રાગભાવ નષ્ટ થઈ જાય છે. .
પ્રાગભાવ માનવાની જરૂર એટલા માટે છે કે ઉપાદાન અને બધા નિમિત્તકારણ આવી મળે કે તરત કાર્ય ઉત્પન થાય છે. તે માને કે પહેલી ક્ષણે ઘટ થયે; હવે બીજી ક્ષણે પણ એ કારણે તે ઊભા જ છે, તે પ્રશ્ન છે કે પુનઃ કાર્યોત્પત્તિ કેમ નથી થતી? એના કારણ તરીકે કહેવું જોઈએ કે કાર્યોત્પત્તિમાં નિમિત્ત કારણ તરીકે એક કારણ “પ્રાગભાવ” પણ હતો, તે હવે કાર્યોપત્તિ વખતે નષ્ટ થઈ ગયે. એટલે એ કારણ ખૂટવાથી ફરીથી કાર્ય ઉત્પન્ન થતું નથી.'
Page #246
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
[મતાંતર : ખીજા કેટલાક એમ કહે છે, કે પ્રાગભાવને કાર્યાંપત્તિમાં કારણ માનવાની કાઈજ જરૂર નથી. ફક્ત એમ કહી શકાય છે કે પ્રથમ ક્ષણના ઘટજ ખીજી ક્ષણે ઘડો બનવામાં પ્રતિબંધક છે, માટે ત્યાં મીજી ક્ષણે ઘટ ન અને. પ્રથમ ક્ષણ પૂર્વે ઘટ હતા જ નહિ અર્થાત્ પ્રતિખધકના અભાવ હતા, તેથી પ્રથમ ક્ષણે ઘટ બની ગયા. “સત્ર કાર્યોપત્તિમાં પ્રતિબંધકાભાવ કારણ” એ કલપ્ત (નિશ્ચિત) કારણ છે, ત્યારે પ્રાગભાવને કારણ તરીકે નવા કલ્પવા પડે છે, એ ગૌરવ છે. તાપ, ઘટ બનવામાં ઘટપ્રાગભાવ કારણુ નહિ, કિન્તુ પ્રતિબંધકાભાવ કારણ છે, જે પ્રથમ ક્ષણ પૂર્વે હયાત છે, તેથી પ્રથમ ક્ષણે ઘટ બન્યા. હવે પ્રથમક્ષણીય ઘટ એ પ્રતિમ ધક તરીકે ઊભે થયેા એટલે પ્રતિખ'ધકાભાવ પ્રથમક્ષણે નથી, તેથી ઉત્તરક્ષણે યાને બીજી ક્ષણે ઘટ ન બની શકે.] (ii) વસ
૨૨૮
જયારે વસ્તુ-ઘટ નાશ પામે ત્યારે બન્ને વસ્તુ ધ્વસ્ત ઘટો નષ્ટ:' એવી પ્રતીતિ થાય છે એ વસ્તુલ સ—ઘટવ‘સ નામના અભાવને લઈને થાય છે. માટે વંસ' નામના અભાવ પણ માનવા પડે.
૫૦- અહી' અત્યન્તાભાવથી કામ ન ચાલે? વ્સને જુદા માનવાની શી જરૂર ?
ઉ- સામાન્ય રીતે અભાવ એ શાશ્વત પદાર્થ છે, ઉત્પન્ન થનારી ચીજ નથી. ત્યારે વસસ્થળમાં ઘટવ સ
Page #247
--------------------------------------------------------------------------
________________
ધ્વંસ નિરૂપણ ]
૨૨૯
‘થયા’' અર્થાત્ ‘ઉત્પન્ન થયા' એમ ખેલાય છે, માટે ઘટધ્વંસને એક અલગ અભાવ તરીકે માનવાની જરૂર છે. એ સાદિ-અન ત છે, એટલે કે ધ્વંસ ઉત્પન્ન થાય, પરંતુ પછી એ 'સના ધ્વંસ ન થાય; નહિતર તેા પુનઃ કાર્ય - અસ્તિત્વની આપત્તિ આવે; કેમકે ‘બે નેગેટીવ=એક પેાઝિટીવ,’દા. ત. કેાઈ કહે મારી પાસે પૈસા નથી એમ નહિ' એના મતલબ શું? એજ કે પૈસા છે',
એમ પ્રસ્તુતમાં ઘટઘ્વંસના જે ધ્વંસ થાય તે ઘટના એ નિષેધ આવ્યા, તેથી ઘટનું અસ્તિત્વ ઊભું થાય! પણ એવુ`ખનતુ નથી, નષ્ટ એ હંમેશ માટે નષ્ટ; ન!શના નાશ નહિ, યાને ધ્વસના ધ્વ'સ નથી. જ્યારે પ્રાગભાવ અનાદિ છે, પણ નાશવ ́ત છે. ત્યારે ધ્વસ એ ઉત્પત્તિશાળી છે, નિત્ય છે, એટલે કે અવિનાશી છે.
પણ
(iii) અત્યન્તાભાવ
એક વસ્તુમાં બીજી વસ્તુના નિષેધ કરવા હાય, અર્થાત્ એનુ' અસ્તિત્વ નથી’.એમ કહેવું હાય, ત્યારે ત્યાં એ વસ્તુના અત્યંત અભાવ કહેવામાં આવે છે. દા. ત. માણસ મરી જાય ત્યારે કહેવાય છે કે શરીરમાં જીવ નથી' એટલે કે જીવના અત્યતાભાવ છે. એમ ખાલી ભૂતલ પર અહી ઘટ નથી' યાને ઘટના અભાવ છે' એમ કહેવાય ત્યાં ઘટના અત્યતાભાવ છે. આકાશમાં રૂપ નથી' એમ કહ્યું ત્યાં રૂપના અત્યંત્તાભાવ છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
એટલે કે વસ્તુના સયાગાદિ સબધથી નિષેધ થાય, તે વસ્તુના અત્યન્તાભાવ કહ્યો. દા. ત. ને ૫ નાસ્તિ’ દ્દે આત્મત્યું નાસ્તિ', મૃતત્વે, બાસ્મા નાસ્તિ' આમાં એ જાતના અભાવ આવ્યા (૧) નિત્ય, (૨) આગતુંક. (૧) ‘નળને કામાવઃ', àદ્દે આત્માવામાવઃ’ એ નિત્ય યાને સદાને માટે છે, પરંતુ (૨) ‘ઘટે નહામાત્ર,’ ‘મૂતળે વટામાવઃ’ એ અનિત્ય યાને કામચલાઉ અભાવ છે.
૨૩૦
આ અભાવમાં એવું બને છે કે અમુક સ`ખ ધથી વસ્તુના અભાવ, હાય, છતાં અન્ય સંબંધથી વસ્તુના અભાવ ન હેાય; અર્થાત્ વસ્તુ હાજર હાય. દા. ત. દેહમાં સચાગ સ`ખંધથી આત્મા છે, પર`તુ સમવાય સંખ`ધથી આત્મા નથી, યાને દેહમાં સમવાય સંબધથી આત્માના અભાવ છે.' કારણ કે સમવાય સ`બ`ધ અવયવ-અવયવી વચ્ચે હાય, મેં અહી. દેહ એ આત્માના અવયવ કે અવયવી નથી.
એમ ખાલી ઘટમાં સયેાગેન જલના અભાવ હૈાવા છતાં કાલિક સબંધેન જલના અભાવ નથી, ખાલી ઘટમાં કાલિક સ બધથી જલ છે.
પ્ર૦- ખાલી ઘટમાં કાલિક સંબધથી જલ શી રીતે? ૦- જે કાલમાં ઘટ છે તે જ કાળમાં જળ છે તેથી ઘટ એ જલકાલીન કહેવાય.
માટે તન્હાહીનઃ ટઃ = નાહીનવવાનું ઘટ
Page #249
--------------------------------------------------------------------------
________________
અત્યન્તાભાવ ].
ર૩૧ = વહીનત્વ (યાને જસ્ટિ) સંવર્ધન વિશિષ્ટ પર
(૧. ધર્મ એ સંબંધ બનવાથી) એટલે કાલિક સંબંધથી જલ ઘટમાં આવ્યું.
આ કાલિક સંબંધ એક કાલમાં વિદ્યમાન પદાર્થદ્વયમાં અર્થાત્ સમાનકાલીન બે પદાર્થમાં જ લાગુ પડે. જેવી રીતે એક અધિકરણમાં વિદ્યમાન પદાર્થદ્વય સમાનાધિકરણ હેવાથી સામાનાધિકરણ્ય સંબંધથી એકબીજાને સંબદ્ધ કહેવાય, તેવી રીતે અહીં પણ સમાનકાલિક પદાર્થોમાં
સ્વકાલીનતાથી અર્થાત્ કાલિક સંબંધથી એકબીજાને સંબદ્ધ કહેવાય, એકબીજામાં રહેનાર ગણાય. એટલે કે સમાન કાલિક પદાર્થ ભલે ભિનેન યા દૂર દેશસ્થ હોય, છતાં કાલિક સંબંધથી “ga વિશિષ્ટÉ પરં' છે જ. એકમાં અપર વસ્તુ કાલિકેન વૃત્તિ કહેવાય.
આ પરથી સમજાશે કે અધિકરણમાં એક વસ્તુ અમુક સંબંધથી ન હોય, છતાં કાલિક સંબધથી સમાનકાલિક વસ્તુ ત્યાં હોય. દા.ત. મૂહે સંચો વો બસ્તિ, સમવાર
દો નરિત છે પરંતુ આવું અત્યંતભાવમાં જ બની શકે. કિન્તુ પ્રાગભાવ અને વંસમાં ન બને; કેમકે ત્યાં “અત્ર સંચન ઘટો નz, જિતુ સમવાર ન નષ્ટ' એવું ભાન નથી થતું. - પદપ્રાગભાવ અને વંસને પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ કેમ નહિ?
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ન્યાય ભૂમિકા -અત્યંતભાવમાં તે આવું બને છે કે “અમુક સંબંધથી પ્રતિયોગી નથી, પણ તદિતર સંબંધથી પ્રતિયોગી છે. માટે એમાં પ્રતિયોગિતાવછેદક સંબંધ નિયત (ચાસ) હોય છે, ત્યારે ધ્વસ અને પ્રાગભાવમાં તેવું નથી; કેમકે “ઘટ નષ્ટ થાય ત્યાં મુસંધેન નટ, તુ મિન્નરવન' એવું નથી થતું. એમ “મુ જેન સત્ર ધરો મવિડત, તુ મિત્તલવષે એવું પણું નથી થતું. એથી સૂચિત થાય છે કે પ્રાગભાવ અને વંસનો પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ નથી હોત; એની પ્રતિયોગિતા કિંચિસંબંધાવચ્છિન્ના નથી. માટે જેમ અન્યોન્યાભાવનું લક્ષણ બતાવાચસંવંધાવચ્છિન્નતિયોગિતા સમાવઃ કહેવાય, તેમ સંસર્ગભાવનું લક્ષણ “વામિન સંબંધાવછિન્નતિયોગિતા જમાવ એવું ન કહેવાય, કેમકે સંસર્ગભાવની અન્તર્ગત તે પ્રાગભાવ અને દવસ પણ આવે, કિન્તુ એના પ્રતિયોગિને સંબંધ નથી હોતે, એટલે કે એની પ્રતિયોગિતા કેઈ સંબંધથી અવચ્છિન્ન નથી હોતી. તેથી આ લક્ષણ એમાં (સંસર્ગભાવમાં) ન જાય. આ પ્રાગભાવ, ને વંસ, અને સંસર્ગભાવ હોવાથી લક્ષ્ય તે છે જ. એટલે, એમાં આ લક્ષણ ન જવાથી લક્ષણમાં અવ્યાપ્તિ દોષ આવે. પરંતુ જે “તારાથસંધાનછિન્નતિપિતા કમાવઃ સંસમાવઃ આવું લક્ષણ કરે, તે તે પ્રાગભાવ અને વંસમાં આવી શકશે; કેમકે એની પ્રતિયોગિતા કેઈ સંબંધથી અવછિન નથી,
Page #251
--------------------------------------------------------------------------
________________
- બને અભાવમાં તફાવત ]
૨૩૩ તે તાદાય સંબંધથી પણ સુતરાં અવચ્છિન્ન નથી, અનવછિન્ન છે. એટલે આ “પ્રાગભાવ અને દવંસ” એ અભાવ દ્રય તાસંવિધાનવછિન્નતિપિતા કમાવઃ સુતરામ છે; એટલે લક્ષણ આ બંનેમાં સંગત થાય છે.
પ્ર૦-“ઘડે એ પાછું નથી” એમાં નવું શું આવ્યું કે તેને એક જુદો અ ન્યાભાવ તરીકે માનવ પડે ?
ઉ૦–પ્રસંગે આવા પ્રયોગ પણ થાય છે. દા. ત. અમુક માણસ પહેલાં બુદ્ધિમાન હતો, પરંતુ રોગવિશેષથી એ બુદ્ધિ વગરને થયે. એટલે કહેવાય કે, “પુના ચર્ચ યુદ્ધિમાન ન' અહીં બુદ્ધિનો નિષેધ નથી એટલે બુદ્ધિને અત્યન્તાભાવ ન કહેવાય, કિન્તુ બુદ્ધિમાન નિષેધ છે એટલે બુદ્ધિમાનને અભાવ અર્થાત્ બુદ્ધિમ૬-અન્યાભાવ જ કહેવો પડે. ' “અત્યન્તાભાવ અને અન્યાભાવમાં તફાવત” - (૧) પહેલે તફાવત આ, કે અત્યન્તાભાવની પ્રતીતિ અધિકરણ (આધાર)ને સપ્તમી વિભક્તિ લગાડીને બોલ વાથી થાય છે, જેમકે “મૂછે ઘટમાં. પરંતુ અન્યાભાવની પ્રતીતિ અધિકરણને પ્રથમ વિભક્તિ લગાડવાથી થાય છે. જેમકે “મનુષ્યઃ પશુ, “બ ગુદ્ધિમાન ન
(૨) બીજો તફાવત આ કે, જ્યાં અત્યંતભાવ ન હોય ત્યાં અધિકરણ અને પ્રતિયોગી બે વ્યક્તિ હોય; પરંતુ જ્યાં અન્યોન્યાભાવ ન હોય ત્યાં અધિકરણ અને પ્રતિયોગી એક જ વ્યક્તિ હેય. દા. ત. ભૂતલ પર ઘટા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ન્યાય ભૂમિકા ભાવ (ઘટાત્યન્તાભાવ) ન હોય, તે ત્યાં ભૂતલ અને ઘટ એમ બે વ્યક્તિ હોય. ત્યારે મનુષ્યમાં જે બુદ્ધિમતને અન્યાભાવ ન હોય તે મનુષ્ય પોતે જ બુદ્ધિમાન હોય, એટલે એ એક જ વ્યક્તિ હોય.
(૩) ત્રીજો તફાવત આ, કે અભાવનું પ્રત્યક્ષ કરવા માટે ગ્યાનુપલબ્ધિ કારણ છે, એમાં અત્યતાભાવના, પ્રત્યક્ષમાં પ્રતિયેગીની યોગ્યતા જોવી પડે, એટલે યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ કારણ છે. એટલા જ માટે “કૃ વિરાવો નાસ્તિ’=વિરાભવઃ” એવું ન કહી શકાય, અર્થાત્ વૃક્ષમાં પિશાચાભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે, કેમકે પ્રતિયોગી પિશાચ એ પ્રત્યક્ષને યોગ્ય નથી. માટે અહીં ચગ્ય પ્રતિયેગીની અનુપલબ્ધિ ન મળી, તેથી પિશાચાભાવનું પ્રત્યક્ષ ન થાય. મતલબ, પિશાચ પ્રત્યક્ષને અગ્ય છે; માટે એનો અભાવ અર્થાત્ પિશાચાભાવ એ પણ પ્રત્યક્ષને અગ્ય છે. ત્યાં પિશાચ હોય તે પણ એ દેખી શકાય એવી ચીજ નથી, એટલે વૃક્ષમાં પિશાચ છે કે પિશાચાભાવ એ ચોક્કસ (નિશ્ચિત) કહી શકાતું નથી. સારાંશ, અત્યંતાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેગીની યોગ્યતા જેવી પડે. ત્યારે અન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની ચેગ્યતા જોવી પડે. તેથી “ચ મનુષ્યઃ પિરાનો ન’ એમ પ્રત્યક્ષ થઈ શકે. અહીં મનુષ્યમાં પિશાચાન્યાભાવ કહે છે એમાં અધિકરણ મનુષ્ય છે, ને એ પ્રત્યક્ષ
Page #253
--------------------------------------------------------------------------
________________
www
~
બને અભાવ વચ્ચે તફાવત ].
૩૫ યોગ્ય છે. માટે મનુષ્યમાં આ પિશાચા ન્યાભાવ પ્રત્યક્ષ થઈ શકે.
સારાંશ : અભાવ પ્રત્યક્ષમાં પ્રતિયેગીની અનુપલબ્ધિ કારણ છે. જે પ્રતિયેગીની ઉપલબ્ધિ થતી રહે તે ત્યાં તેને અભાવ ન દેખાય, અભાવનું પ્રત્યક્ષ ન થાય. દા. ત. શરીરમાં તાવ દેખાયા કરતો હોય તો ત્યાં તાવના અભાવનું પ્રત્યક્ષ ન થાય. “રિમન શરીરે કવો નતિ એ પ્રત્યક્ષ તો જ થાય કે ત્યાં જવરની ઉપલબ્ધિ ન થતી હેય. આમ અત્યંતાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેગીની અનુપલબ્ધિ કારણ ખરી, પરંતુ યેગ્યાનુપલબ્ધિ (ગ્ય એવી અનુપલબ્ધિ) કારણ છે. એટલા જ માટે જે પિશાચ અગ્ય છે તે એની અનુપલબ્ધિ કારણ ન કહેવાય કેમકે એવી અનુપલબ્ધિની કશી કિંમત નથી, પિશાચ હોય તે પણ અયોગ્ય હેવાથી એની અનુપલબ્ધિ તે. રહેવાની જ.
આમ, અત્યંતભાવ અને અન્યોન્યાભાવમાં ૩ તફાવત છે.
ન્યાય-વૈશેષિકમતે “અભાવ અલગ પદાર્થ છે, કિન્તુ આધાર (અધિકરણ) સ્વરૂપ નહિ. એની
આ દલીલું જોઈએ - | (૧) અભાવને અધિકરણ-સ્વરૂપ માનવામાં ગૌરવ છે. કારણકે એમાં તો અભાવનું પ્રત્યેક અધિકરણ એ જ અભાવ બન્ય, અર્થાત્ જે જે અભાવાધિકરણ તે તે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ન્યાય ભૂમિકા અભાવ, એટલે કે અનંત અધિકરણમાં અભાવત્વ ધર્મ અનંતા માનવા પડે! તેનાં કરતાં એક અલગ (અતિરિક્ત) “અભાવ નામને પદાર્થ માન્યો હોય, તે અમાવત્વ ધર્મ એકલા એમાં જ માન રહ્યું. એમાં મહાલાઘવ છે.
અલબત્ જગતમાં ઘટાભાવ પટાભાવ વગેરે અનંતા અભાવે છે, ને એ જુદા જુદા છે એમ તે માનવું જ પડે છે. છતાં પણ એના અનંતા અધિકરણમાં અનંતા ઘટાભા- • વત્વ, અનંતા પટાભાવત્વ, વગેરે ધર્મો માનવા પડે, ને એમ માનવામાં મહાગૌરવ છે. એના કરતાં એકેકા જુદા જ માનેલા ઘટાભાવ પટાભાવ પ્રદાર્થમાં એકજ ઘટાભાવાવ એકજ પટાભાવત્વ ધર્મ માનવામાં અતિ લાઘવ છે. - અભાવ એ અધિકરણ-સ્વરૂપ નહિ પણ અધિકરણથી એક અલગ વસ્તુ હોવાની આ એક યુક્તિ થઈ.
(૨) બીજી દલીલઃ વળી અભાવ જુદો પદાર્થ હોય તે જ “પત્ર ળે કમાવ” “મૂતરું પામવા એમ આધાર-આધેયભાવ પ્રતીત થઈ શકે. અર્થાત આધારઆધેયભાવ ઘટી શકે. ત્યારે જે અભાવ અધિકરણ રૂપે જ હોય તે “ધિને કમાવઃ' એવી બુદ્ધિ ન થઈ શકે. જેમકે ભૂતલ ભૂતલ સ્વરૂપ જ છે તે “મૂઢે મૂત એવું. જ્ઞાન નથી થતું. તેમ ઘટાભાવ ભૂતલ સ્વરૂપ જ હોય તે મૂછે પદમાવઃ એ પણ કેમ થઈ શકે ?
જેમકે મનુષ્ય પોતે જ પુરુષ છે તે મનુષ્ય પુરુષ એવું નથી થતું. હા, જુદે પુરુષ મનુષ્યના ખભાપર બેઠે
Page #255
--------------------------------------------------------------------------
________________
અભાવ અધિકરણાત્મક નથી ]
૨૩૭ હોય તે તે “મનુષ્ય પુરુષ થઈ શકે. પણ માણસ પોતે જ પોતાના ખભા પર બેસી ગયો એવું નથી લાતું, કેમકે ખભે એ પિતે જ છે. માટે ભૂતલ એજ ઘટાભાવ હોય તે “ભૂતલ પર ઘટાભાવ” એવું ન થઈ શકે.
(૩) ત્રીજી દલીલ - અભાવ જે અધિકરણ-સ્વરૂપ હેય તે જે ઈન્દ્રિયથી અધિકરણનું જ્ઞાન થાય તે જ ઈન્દ્રિયથી તદાત્મક અભાવનું જ્ઞાન થવું જોઈએ; કેમકે नियम छ , 'यो येन इन्द्रियेण गृह्यते तद्गतजातिः तदभावश्च તેનૈવ ચેિ પૃોતે” અર્થાત્ જે વસ્તુ જે ઇંદ્રિયથી ગૃહીત થાય, તેમાં રહેલ જાતિ અને તેને અભાવ (એ બંને) તેજ ઇંદ્રિયથી ગૃહીત થાય. દા.ત. ઉષ્ણસ્પર્શ રપર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તે ઉપર્શત્વ અને ઉsણસ્પર્શાભાવ સ્પર્શ. બેંદ્રિયથી જ જાણી શકાય. હવે જો ભૂતલમાં ઉણસ્પર્શાભાવ ભૂતલથી જુદો નહિ, પણ ભૂતલસ્વરૂપ જ હોય તે ભૂતલ તે ચક્ષુ ગ્રાહ્યા છે, તેથી ઉષ્ણસ્પર્શાભાવ પણ ચક્ષુ ગ્રાહ્ય બનવાની આપત્તિ આવે.
છે. પરંતુ વાસ્તવમાં ઉષ્ણસ્પર્શાભાવ સ્પર્શનેનિદ્રયથી જ જણાય છે. એ સૂચવે છે કે અભાવ એ અધિકરણસ્વરૂપ નહિ, કિન્તુ સ્વતંત્ર અલગ પદાર્થ છે.
એમ ખાટી કેરી ચક્ષુગ્રા છે તે એમાં મધુરરસાભાવ પણ ચક્ષુથી ખબર પડે જઈએ, કેમકે તે કેરીમાં મધુરરસાભાવ આમ્ર સ્વરૂપ છે, પરંતુ મધુરરસાભાવ એ ચક્ષુથી નથી જણાત, કિન્તુ રસનાથી જણાય છે. એટલે
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ન્યાય ભૂમિકા તે સૂચવે છે કે જેમ ભૂતલમાં ઉષ્ણસ્પર્શ ભાવ ભૂતલસ્વરૂપ નથી, એમ આમ્રમાં મધુરરસાભાવ એ આમ્ર (અધિકરણ) સ્વરૂપ નથી. એટલે સિદ્ધ થાય છે, કે આ અભાવ અધિકરણથી અતિરિક્ત છે. તાત્પર્ય, અભાવ જે અધિકરણ સ્વરૂપ હોય તે અધિકરણને ગ્રહણ કરનારી ઈન્દ્રિયથી જ અભાવને ગ્રહણ કરવાની આપત્તિ આવે.
(૪) થી દલીલ – અભાવને અધિકરણથી જુદો માનવામાં કદાચ એમ પ્રશ્ન થાય કે “પ્રતિયેગી ત્યાં લાવવા છતાં અધિકરણ તે પડેલું છે અને અભાવ નિત્ય માનેલ છે, તે પછી પ્રતિયેગી સત્ત્વશામાં પણ “અધિકારણું અભાવવએ બુદ્ધિ તદવસ્થ બની રહેવી જોઈએ. તેને જવાબ છે કે અભાવ માટે સંબંધ ખાલી ભૂતલ સ્વરૂપ નહિ, પણ “તત્ તત કાલીન ભૂતલ” સ્વરૂપ છે, (અર્થાત્
ત્ર પ્રતિચોળી નાસ્તિ તિ વુદ્ધિવાનમૂતર એ જ સંબંધ) તેથી ત્યાં પ્રતિગી આવતાં તેવી બુદ્ધિ નહિ થાય, એટલે એવી બુદ્ધિ કાલીન ભૂતલ ન રહ્યું તેથી તસ્વરૂપ સંબંધ ત્યાં ન રહ્યો. માટે ત્યાં “જમવાત મૂતમ્' ન થાય.
સારાંશ, આમ (૧) અનંત અભાવવ ધર્મ માનવાની અપેક્ષાએ એક અતિરિક્ત અભાવમાં અભાવત્વ ધર્મની કલ્પનાનું લાઘવ, (૨) અધિકરણ અને અભાવ વચ્ચે આધાર-આધેયભાવની ઉ૫પત્તિ, (૩) રસાભાવાદિ તદ્ તદ્ અભાવની ત૬ તદ્દ ઇન્દ્રિય ગ્રાહ્યતાની સંગતતા; તથા (૪) અતિરિક્ત અભાવ પદાર્થમાં અભાવના-સંબંધની ઉપપત્તિ (=સંગતતા) થાય છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
સીમાંસક મતે અભાવ ]
આની સામે મીમાંસક કહે છે કે,–“અભાવ અલગ નહિ, કિન્તુ અધિકરણ-સ્વરૂપ છે,” એની લીલા —
૩૯
(૧) અભાવને એક સ્વતંત્ર જુદા પદાર્થ માનવા જતાં વિશ્વમાં એક નવા પદાનું ગૌરવ ઊભુ થાય છે, અને તે મહાગૌરવ છે. કેમકે અનેધમંપનાચાઃ જાતિવિ ધર્મિવનમતિયિતે” = અનેક ધમ ની કલ્પનાની અપેક્ષાએ એક જુદા ધમી કલ્પવા એમાં ગૌરવ વધી જાય છે; કેમકે અનેક ધમી આ તેા જગતમાં છે જ, નવા નથી કલ્પવાના, અને એમાં ધર્માં તે ધમી સ્વરૂપ હાવાથી કાંઇ જુદા પદા નથી; તેથી એનાથી જગત પર નવા ભાર નથી વધી જતા. આમ લુપ્ત અનંત ધમી માં રહેલ ધર્મને પણ નવા પદ્મા તરીકે નથી માનવા પડતા; કેમકે ધમીમાં અનેકાનેક ધર્મો તા ધી સ્વરૂપ માનેલા જ છે. દા. ત. ભૂતલરૂપ અધિકરણમાં અધિકરણતા, વિષયમાં વિષયતા, પ્રતિયેાગીમાં પ્રતિયેાગિતા, વગેરે અનેક ધર્મો આશ્રય સ્વરૂપ છે જ. એમાં તે તે ધર્માંને કાઇ નવા પદાથ નથી કલ્પવા પડતા, ત્યારે અભાવને એક જુદી જ પદ્મા માનવા જતાં એ નવા પદાર્થ કલ્પવાનુ ગૌરવ ઊભું થાય છે; જે લુપ્ત ધી માં અનેક ધમ કલ્પવાના ગૌરવ કરતાં ચઢી જાય છે. અર્થાત્ મહાગૌરવ દોષ લાગે છે. તેથી અભાવ અધિકરણથી જુદા
ન મનાય.
S
Page #258
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા (૨) અભાવ એ અધિકરણ સ્વરૂપ હાય તે બન્નેને આધાર-આધેયભાવ શી રીતે ખની શકે? આમ આપત્તિ આપેલી, પરંતુ એને જવાબ-અધિકરણમાં અધિકરણતા, વિષયમાં વિષયતા, પ્રતિયેાગીમાં પ્રતિયેાગિતા, વગેરે ધમ આશ્રયસ્વરૂપ જ હાવા છતાં એને આધાર-આધેયભાવ ખની શકે છે. દા. ત. ઘટાભાવના પ્રતિયેાગી ઘટ, એમાં પ્રતિયેાગિતા છે. ન્યાયમતે એ પ્રતિયેાગી(ઘટ)સ્વરૂપ હાવા છતાં પ્રતિયેાગિનિષ્ઠા પ્રતિયેાગિતા કહેવાય છે; અર્થાત્ એ બેના આધાર-આધેયભાવ થાય છે.”
૨૪૦
(૩) અભાવ એ અધિકરણ સ્વરૂપ હોવા છતાં અધિકરણ–ગ્રાહક ઈન્દ્રિયથી ભિન્ન એવી ઇન્દ્રિયથી ગ્રાહ્ય કેમ હાઈ શકે? એના જવાબ-ભૂતલના સ્વામીએ ચત્ર હાય તા ભૂતલ એ ચૈત્રસ્વ છે, ભૂતલમાં ચૈત્ર-સ્વત્વ છે. એ ભૂતલ સ્વરૂપ છે. છતાં ભૂતલ-ગ્રાહક ચક્ષુરિન્દ્રિથી ગ્રાહ્ય નથી. એટલે કે ભૂતલને દેખવા માત્રથી ખબર ન પડે કે આ ભૂતલમાં ચૈત્ર સ્વત્વ છે. ખસ, જેવી રીતે આવા વિશિષ્ટ ધર્માં જાણવા માટે ધી કરતાં વિશિષ્ટ ઇન્દ્રિયસન્નિક વગેરે સામગ્રીની જરૂર પડે છે, તેવી જ રીતે ભૂતલમાં ઉષ્ણુસ્પર્શોભાવ તવરૂપ હોવા છતાં ભિન્ન ઈન્દ્રિય-ગ્રાહ્યત્વ સ'ગત છે.
(૪) વળી, અભાવને અધિકરણથી અતિરિક્ત માનનાર (તૈયાયિક)ને આ આપત્તિ છે, કે અધિકરણ ઉપર પ્રતિયેાગી (ઘટાદિ) આવવા છતાં, જુદા અભાવ તરીકે નિત્ય
Page #259
--------------------------------------------------------------------------
________________
જૈનમતે અભાવ ]
૨૪૩
માનેલા અભાવ તે ત્યાં તદવસ્થ ઊભા જ રહ્યો છે, તેથી પ્રતિયેાગી—દશામાં” પણ અભાવ-પ્રતીતિની આપત્તિ આવે છે. પણ એ અભાવ એ અધિકરણ સ્વરૂપ હોય તેા આપત્તિ ન આવે; કેમકે પ્રતિયેાગી સત્વદશામાં અધિકરણનુ` અભાવ એવુ' સ્વરૂપ જ નથી, દા.ત. એજ ચૈત્રીય ભૂતલ મૈત્રને વેચાઈ જતાં એનામાં હવે ચૈત્રસ્વત્વ નથી રહેતુ, પણ મૈત્રસ્વત્વનું સ્વરૂપ ઊભું થાય છે. એટલે અશ્મિન્ મૂતને પૂર્વે ચૈત્રસ્તત્વમામીત લધુના નાસ્તિ' એમ અભાવ સ્વરૂપ ખની શકે છે. જનમતની વિચારણામાં આ ખરાખર
સમજી શકાશે.
અભાવ અગે જૈનમત : ભેદાભેદ
આ ન્યાયમત-મીમાંસકમત અને એકાન્તાષ્ટિના મત છે; તેથી સામ–સામેની દલીલેાથી બન્ને મત વ્યાહતપરાહત બને છે. જ્યારે જૈન દર્શન અનેકાન્તદષ્ટિના મત છે. એ બન્નેને ન્યાય આપવા ઉપરાંત બન્નેમાં આપસમાં ઊભા થતાં દાષાનું નિરાકરણ કરે છે.
આમ જ્યારે જૈનદર્શન એકાન્તવાદી નહિ પરંતુ અનેકાન્તવાદી છે, એટલે જૈનમતે અભાવપદાર્થ અધિકરણથી એકાન્તે ભિન્ન નહિ, ને એકાન્તે અભિન્ન નહિ, કિન્તુ અધિકરણથી ભિન્નાભિન્ન છે; અને આ ભેઢાલેદ એ ભેદ + અભેદના સરવાળા નહિ, કિન્તુ ભેઢાનુવિદ્ધ અભેદ છે; અર્થાત વિજાતીય ભેદાભેદ છે તેથી એકાન્ત ભેદપક્ષના કે એકામ્ત અભેદૃપક્ષના દોષાનુ સામસામેના પક્ષથી
૧૬
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨
ન્યાય ભૂમિકા નિવારણ થઈ જાય છે. જેમકે એકાન્ત અભેદપક્ષમાં આધાર-આધેયભાવ નહિ થાય. એમ એકાન્ત ભેદ પક્ષમાં સંબંધની અનુપપત્તિ વગેરે દેશે નહિ રહે. ઉપરાંત બન્ને પક્ષના લાભ મળે છે. "
આનું મુખ્ય કારણ એ છે કે જનમતે મુખ્ય બે જ વસ્તુ છે. (૧) દ્રવ્ય અને (૨) પર્યાય. આ પર્યાય એટલે દ્રવ્યની અવસ્થાએ એમાં ગુણેય આવે, ને ધર્મો આવે. તેમ અભાવ વગેરે પણ આવે, ને એ પર્યાયે દ્રવ્યથી ભિન્નભિન્ન છે, તેથી બીજા દર્શનેની જેમ દ્રવ્યથી તદ્દન ભિન્ન સ્વતંત્ર એવા ગુણ પદાર્થ–ક્રિયાપદાર્થ—અભાવપદાર્થ વગેરે જૈન દર્શનને માન્ય નથી, કેમકે એ બધા તે દ્રવ્યના પર્યાય છે, ને દ્રવ્યથી ભિન્નભિન્ન છે. દા.ત. | ભુતલ પર ઘટસંયોગ છે એટલે શું છે? કઈ સંયોગ નામને અલગ ગુણપદાર્થ નહિ, જિતુ ભૂતલ દ્રવ્યમાં ઘટસંયુક્તત્વ પર્યાય છે. હવે જ્યારે ઘટ ત્યાંથી ઉપાડી લીધે, ત્યારે ત્યાં ઘટસંયુક્તત્વ પર્યાય નષ્ટ થઈ ગયો અને એનામાં ઘટાસંયુક્તત્વ નામને પર્યાય આવ્યા. એને જ ઘટસોગાભાવ પર્યાય પણ કહી શકાય. આમ દ્રવ્યમાં પર્યાયે ઉત્પન્ન-નષ્ટ થયા કરે છે, અને એની ગ્રાહક ઈન્દ્રિય સ્વતંત્ર હોઈ શકે છે, (૫ણ નહિ કે અધિકરણ ગ્રાહક જ ઈન્દ્રિય એની ગ્રાહક), તેથી એના ગ્રહણની વ્યવસ્થા થઈ શકે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
જૈનમતે અભાવ ]
૪૩
આ હિસાબે સમજાશે કે ઘટશૂન્ય ભૂતલમાં ઘટાભાવ શું છે? તેા કે ભૂતલ દ્રવ્યના ઘટશૂન્યત્ર પર્યાય છે; યાને ઘટાભાવ પર્યાય છે. ભૂતલદ્રશ્ય એ પર્યાયના આશ્રય કહેવાય, અધિકરણ કહેવાય, આધાર કહેવાય; ને એમાં પર્યાય આધેય કહેવાય, વૃત્તિ કહેવાય. આ હિસાબે (i) અધિકરણુ અને અભાવના આધાર-આધેયભાવ બની શકે છે, તેમજ (ii) અધિકરણ કરતાં ભિન્ન ઈન્દ્રિય-ગ્રાહ્યવ પણ એ ‘અભાવ' પર્યાયમાં આવી શકે છે. એટલે હવે અહી ફાઈ પ્રશ્ન કરે કે,
પ્ર- જેમ ઘટ એ પૃથ્વીસ્વરૂપ પણ છે, તેથી ઘટમાં એ ધર્મ આવ્યા,-(૧) ઘટત્વ, અને (ર) પૃથ્વીđ; તા એથી કાંઈ ટે પૃથ્વી' એવા આધાર-આધેયભાવ નથી બની શકતા, એમ ઘટાભાવ ભૂતલસ્વરૂપ હાય તા ‘મૂતઙે વટામાવ:’આધાર-આધેયભાવ કેમ બની શકે? ૩૦- અહી એકાન્તે અભેદ માનનારને આ અનુપપત્તિ આવે; કિન્તુ ભેદાભેદના સ્યાદ્વાદી મત પ્રમાણે કથ‘ચિત્ અભેદ, ને કથ`ચિત્ ભેદને લઇને આધાર-આધેય ભાવની સ’ગતિ થઇ શકે છે. એમાં’આ પણ લાભ થશે કે અભાવ એ અયુતસિદ્ધ પદાર્થ હાવાથી અધિકરણથી પૃથક્ દેખાવાની આપત્તિ નથી, તેમજ પ્રતિયેાગી હટાવ્યા પછી યા નષ્ટ થયા પછી એમ કહેવાય છે કે ભાઇ! અહી' હવે તે માત્ર ખાલી અધિકરણ ભૂતલ છે (યા ઠીકરા છે, ઘડા નથી)' એ પણ સંગત થઈ શકે છે. તેથી સૂચિત થાય છે— કે અભાવ એ અધિકરણુસ્વરૂપ છે. ભૂતલ એ જ ઘટાભાવ. ઠીકરા એજ ઘટવ્સ, દૃષિ એ જ દુગ્ધવ સ.
Page #262
--------------------------------------------------------------------------
________________
જૈન મતે સમીક્ષા અભાવને એકાતે ભિન્ન માનવામાં દે:
(૧) શેષ ન્યાયમતે અભાવને અધિકરણથી એકાંતે અતિરિક્ત માનવામાં લાઘવ બતાવ્યું, પરંતુ પહેલાં તે ત્યાં પ્રત્યક્ષ વિરોધ એ છે, કે ત્યાં પ્રત્યક્ષ જતાં અધિકરણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી, અને તમારે અધિકરણ પર એક “અભાવ પદાર્થ લાવો છે! તેમજ વ્યવહાર પણ ભૂતલ પરથી ઘડો લઈ ગયા કે નષ્ટ થયા પછી એ જ થાય છે કે હવે તે અહીં ખાલી ભૂતલ છે, મૂતલ સિવાય બીજું કાંઈ જ નથી, આ પ્રત્યક્ષ વિરોધ, અને વ્યવહાર વિરોધ જ, અભાવ એક સ્વતંત્ર પદાર્થ હોવાનો નિષેધ કરે છે.'
(૨) દોષ ? વળી “અતિરિક્ત અભાવનો અધિકરણ સાથે સંબંધ પણ કે માન? અધિકરણસ્વરૂપ? કે અલગ? એ પણ એક મેટો સવાલ છે; કેમકે અલગ સંબંધ માનવા જઈએ ત્યારે વળી એ સંબંધ માન્યા પછી એ નવા સંબંધને સંબંધ..-એમ એના સંબંધને સંબંધ.એવી રીતે અનવસ્થા ચાલે.
(૩) દેષ - ત્યારે સંબંધને અધિકરણ સ્વરૂપ માનવા જતાં, અર્થાત્ તત્તત્કાલીન ભૂતલ-સ્વરૂપ સંબંધ ક૨વામાં “ચત્ર પ્રતિચો નાસ્તિ' એવી બુદ્ધિ લાવવી પડે છે. એ બુદ્ધિ ઊભી થાય પછી જ અભાવને
Page #263
--------------------------------------------------------------------------
________________
અભાવને એકાન્ત ભિન્ન માનવામા દે ] સંબંધ ઊભો થાય અને ત્યારે જ અભાવનું પ્રત્યક્ષ
ત્ર નાસ્તિ” એવું ઊભું થાય ત્યારે તમે અભાવને સંબંધ કાપવા માટે પહેલાં જ “વત્ર પ્રતિચોળી નારિત એવી બુદ્ધિ લાવે છે. એટલે આમાં આત્માશ્રય અથવા અન્યોન્યાશ્રય દોષ ઊભું થાય ! દોષ આ રીતે લાગે કે, પહેલાં અભાવનું પ્રત્યક્ષ કરે, ત્યારે સંબંધ માટેની બુદ્ધિ ઊભી થાય, અને સંબંધ માટેની બુદ્ધિ ઊભી થાય પછી જ અભાવને સંબંધ, ને અભાવનું પ્રત્યક્ષ થાય !
સારાંશ : અભાવને અધિકરણથી એકાતે ભિન્ન માનવા જતાં અનેક રોષે ઊભા થાય છે. માટે ન્યાયમતની અભાવ અંગેની વ્યવસ્થા અસંગત છે.
(૪) દોષ? હવે જુઓ, મીમાંસક મતની માન્યતા મુજબ અભાવ અધિકરણથી જે એકાન્ત અભિન્ન હોય અર્થાત્ અભાવ એકાન્ત અધિકરણસ્વરૂપ હેય તે એમાં પણ (૧) “ત્ર મૂત જમાવી એવી આધાર-આધેયભાવની પ્રતીતિ અનુપ પન્ન (અસંગત) બને છે. છતાં સંગતતા કરવા માટે ભલે તમે પ્રતિયોગમાં પ્રતિયોગિતા, અધિકરણમાં અધિકારણુતાના દાખલા આપે, કિન્તુ ત્યાં પણ માટે પ્રશ્ન તે પાછે આ જ છે, કે અભાવ, તથા એ પ્રતિયોગિતા, અધિકરણતા, વિષયતા વગેરે ધર્મ પોતે આશ્રય ધમી કરતાં એકાતે ભિન? કે અભિન્ન ? જે એકાન્ત ભિન્ન હેય, તે એના માટે સંબંધની કલ્પના કરવી જ પડે, અને એમ કરવા જતાં અનવસ્થા દોષ લાગે !
Page #264
--------------------------------------------------------------------------
________________
ર૪૬
ન્યાય ભૂમિકા અને જે એકાંતે અભિન્ન હોય તે એમાં પણ આધારઆધમભાવની અનુપ પતિ !
સારાંશ- એકાન્તવાદીઓના મતે ધર્મ-ધમભાવ તથા સંબંધ વગેરેની અનુ૫૫ત્તિ થાય છે. એ અનુપપત્તિ હટાવવા માટે એકાંતવાદીઓએ અનેકાન્તવાદી જૈનદર્શનનું જ શરણું લેવું પડે. જિનદર્શન કહે છે,-ધર્મ એ ધર્મથી એકાન્ત ભિન્ન નથી, ને એકાતે અભિન્ન પણ નથી, કિન્તુ ભિન્નભિન્ન છે. એવું જ અભાવ અને એના અધિકરણ માટે ભિન્નભિન્ન છે. આ ધર્મ–ધમી વચ્ચે વિજાતીય (=ભેદથી વિલક્ષણ, ને અભેદથી ય વિલક્ષણ એવો) ભેદભેદ એ આધાર-આધેય ભાવની પણ ઉપપત્તિ કરી શકે છે, તેમજ સંબંધની અવસ્થા પણ ટાળી શકે છે. એનું કારણ આ, કે–
જૈનદર્શનમાં સમગ્ર વિશ્વ એ દ્રવ્ય-પર્યાયમય છે. અભાવ કહે, ગુણ કહે, યા પ્રતિયોગિતા-વિષયતા-સ્વામિત્વ -સ્વવ વગેરે ધર્મો કહે, એ બધા આશ્રય-દ્રવ્યના પર્યાય છે. દ્રવ્ય અને પર્યાયને સંબંધ વિજાતીય ભેદભેદ છે. અથવા કહે, એ ગુણ–ધર્મો વગેરે આશ્રય-દ્રવ્યથી ભિન્નભિન્ન છે. એટલે જ ભિન્નતા અંશને લઈને આધારઆધેયભાવ સંગત થઈ શકે છે, તેમજ અભિન્નતા અંશને લઈને જુદા સંબંધની કલ્પના કરવાની રહેતી નથી. તેથી અનવસ્થા નથી આવતી, તેમ પ્રત્યક્ષ વિરોધ પણ નથી આવતા.
–––
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રમાણુ. ન્યાયમતમાં ૧૬ પદાર્થ માનેલા છે. એમાં પહેલા બે પદાર્થ પ્રમાણ” અને “પ્રમેય છે. આખું વિશ્વ એ - પ્રમેય છે; સત્ વસ્તુમાત્ર, સત્ પદાર્થ માત્ર એ “પ્રમેય છે. પ્રમાણથી જેનું સાચું જ્ઞાન ( પ્રમા) થાય તે “પ્રમેય કહેવાય. પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ થાય. અર્થાત્ “પ્રમાનિ અમેસિદ્ધિ' કેઈ પણ પ્રમેયની સિદ્ધિ યાને નિર્ણય પ્રમાણુથી થાય. આ હિસાબે પ્રમાણથી જે સિદ્ધ ન હોય, યાને જેના માટે પ્રમાણ ન મળે, તે વસ્તુ પ્રમેય નહિ, વાસ્તવિક નહિ, કિન્તુ કાલ્પનિક ગણાય; સત્ નહિ, કિન્તુ અસત્ ગણાય. કહો, પ્રમેયનું સાધક પ્રમાણ છે. (પ્રમાણ પિતે પણ એક પ્રમેય જ છે.)
( આ પ્રમાણ ન્યાયમતે ચાર પ્રકારના છે. . (૧) પ્રત્યક્ષ પ્રમાણ
(૨) અનુમાન પ્રમાણુ . . (૩) ઉપમાન પ્રમાણ
(૪) શબ્દ પ્રમાણ આ પ્રમાણથી પ્રમેય વસ્તુની સિદ્ધિ (પ્રમા) થાય. “પ્રમા એટલે સાચું જ્ઞાન યથાર્થ જ્ઞાન–પ્રમાણથી જ પ્રમા થાય છે. એટલા માટે પ્રમાણને પ્રમાકરણ કહેવામાં આવે. છે. આમાં “કરણ” શબ્દને અર્થ અસાધારણ કારણ છે, એટલે કે પ્રમાનું અસાધારણુ કારણ તે પ્રમાણુ.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ન્યાય ભૂમિકા અસાધારણ કહેવાનું કારણ એ છે કે બીજા કાર્યોની જેમ પ્રમારૂપી કાર્ય ઉત્પન્ન થવા માટે એમ તે ઉપાદાન, અદષ્ટ, પ્રાગભાવ.... વગેરે અનેક કારણે જરૂરી છે, પરંતુ તે સાધારણ કારણો છે. જ્યારે પ્રમા રૂપી ખાસ કાર્ય કરવા માટે એ બધા સાધારણ કારણો ઉપરાંત ખાસ કરીને પ્રમાણરૂપી કારણું અત્યંત જરૂરી છે, એ ત્યાં અસાધારણ કારણ ગણાય.
કારણ–પદાર્થ અંગે ખાસ સમજવાનું છે કેકેટલાંક કારણ સધા કાર્યોત્પત્તિને સ્પર્શે છે, અને કેટલાંક કારણ અમુક (મિડિયમ) માધ્યમ દ્વારા કાર્યોત્પત્તિ સુધી પહોંચે છે. આ માધ્યમને કારણને વ્યાપાર (દ્વાર) કહેવાય છે. દા.ત. અહીં પ્રત્યક્ષપ્રમામાં ઈન્દ્રિય અસાધારણ કારણ છે ખરી; પરંતુ ઈન્દ્રિય એમ ને એમ પડી રહીને તરત વિષયની પ્રમા નથી કરાવતી, કિરતુ વિષય સાથે એનું સત્રિક (સમ્પર્ક) થાય પછી જ પ્રમા કરાવે છે, અર્થાત્ પ્રત્યક્ષપ્રમા પ્રત્યે ઈન્દ્રિય એ સન્નિકર્ષના માધ્યમથી અર્થાત્ સન્નિકર્ષ દ્વારા કારણું છે.
આ તે એવું બન્યું કે દા. ત. ઘટ પ્રત્યે દંડ કારણ છે. તે ઘટેલ્પત્તિમાં એવું સીધું કારણ નથી કે માટીના પિંડને દંડ અડાડ્યો કે ઝટ ઘટ ઉત્પન્ન થઈ જાય; કિન્તુ દંડ એ ચકમાં ભૂમિ ઉત્પન્ન કરવા દ્વારા અર્થાત્ ભૂમિના માધ્યમ દ્વારા કારણ છે. એને વ્યાપારવત્ કારણ કહેવાય. અર્થાત્ દંડથી ચક્રમાં ભૂમિ (ચાકડાનું બ્રમણ) ઉત્પન્ન
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ નિરૂપણ ]
૨૪૯
કરી ત્યારે જ ઘડી મને. આ ભ્રમિને દ'ડનું માધ્યમ યાને દંડના વ્યાપાર' કહેવાય, દડતુ. દ્વાર' કહેવાય. એટલે બાલાય છે કે દઉંડથી ઘડા ખને, પરંતુ તે સ્વજન્યભ્રમિ દ્વારા ઘડા બને. અર્થાત્ દંડ એ, પાતે જન્માવેલી ભ્રમિ દ્વારા કારણુ છે. તેથી ઘટકા માં દંડ એ તા કારણ, અને દ'ડજન્ય ભૂમિ એ દ્વાર યાને વ્યાપાર કહેવાય. દંડથી ઘડા અને ખરા, પણ ભ્રમિ દ્વારા બને ત્યારે ભ્રમિથી સીધે જ ઘડા અને છે. આમાં જોઇએ તા દેખાશે કે ઘા બનવામાં દડજન્મભૂમિ એ સાક્ષાત્ (અવ્યવહિત) પૂવતિ કારણ છે. ત્યારે દંડ એ ઘટાપત્તિની દૂરપૂતિ કારણ છે. આમ ઘટોત્પત્તિમાં દડ પણ કારણ અને ભ્રમિ પણ કારણ, કિન્તુ ભ્રમિ એ વ્યાપાર તરીકે કારણું.
આ હિસાબે વ્યાપાર'નુ' લક્ષણ આવુ' બને,– ‘જે વસ્તુ કારણથી જન્ય હાય, ને કારણથી જન્યના જનક હાય.’ પ્રસ્તુતમાં ઘટાવીએ તા ભ્રમિ દઉંડથી જન્ય છે અને દ'ડજન્યઘટની જનક છે' માટે ભૂમિને વ્યાપાર યા દ્વાર કહેવાય છે.
બસ, આ પ્રમાણે પ્રમાણથી પ્રમા ઉત્પન્ન થાય, પરંતુ વ્યાપાર દ્વારા; એટલે કે દા.ત. પ્રત્યક્ષપ્રમામાં ઇન્દ્રિય એ કારણ છે, પરંતુ વિષય-સન્તિક દ્વારા કારણ છે. (સન્તિક એટલે સંબધ, યાને ઇન્દ્રિય અને વિષયનુ‘ જોડાણ), એટલે ‘પ્રમાણ’-ઈન્દ્રિયથી જન્ય સન્નિક બને,
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ન્યાય ભૂમિકા જેનાથી પ્રત્યક્ષપ્રમા ઉત્પન્ન થાય એટલે કે આ સન્નિકર્ષ ઈન્દ્રિયથી જન્ય, ને ઈદ્રિયજન્ય પ્રમાને જનક કહેવાય. એટલે જ સક્નિકર્ષને વ્યાપાર કહેવામાં આવે છે. વ્યાપારનું લક્ષણ આ, કે–રાખ્યત્વે સતિ વાર ન્યગને “વ્યાપાર', વારવન્યજ્ઞનવવં “વ્યાપારd” | (तज्जन्यत्वे सति तज्जन्यजनकत्व व्यापारत्वम् ) ..
સારાંશ, “પ્રમાણુ એ વ્યાપાર દ્વારા પ્રમાનું કારણ છે, પ્રમાનું અસાધારણ કારણ છે. એટલે કે “ચાપરવા અસાધારણ રામ જન્મ = પ્રમાનું આવું કરણ તે પ્રમાણ કહેવાય. ટૂંકી વ્યાખ્યા “પ્રમશાન્ પ્રમાણ', -આમાં કરણ’ શબ્દની વ્યાખ્યા, ઉપર કહ્યું તેમ “ચાપરવત્ અસાધારણ વાર રી' એટલે હવે ચાર જાતના પ્રમાણમાં દરેકમાં ત્રણ ત્રણ વાત જેવાની રહેશે કે ૧. તે તે પ્રમાણ, ૨. એને તે તે વ્યાપાર, અને ૩. એનાથી થતી તે તે પ્રમા.
(ખ્યાલમાં રાખવાનું કે “પ્રત્યક્ષ” શબ્દ એ પ્રત્યક્ષપ્રમા અને પ્રત્યક્ષપ્રમાણ (ઈનિદ્રય) બંને માટે વપરાતે રહ્યા છે)
Page #269
--------------------------------------------------------------------------
________________
માળ=
વ્યાપા=
પ્રા=
(૧) પ્રત્યક્ષ
(ઇન્દ્રિય)
સન્નિક
પ્રત્યક્ષ
(૨) અનુમાન (વ્યાપ્તિજ્ઞાન)
પામશ
(વ્યાભિવિશિઃपक्षधर्मताज्ञान)
અનુમતિ
(૩) ઉપમાન
(સાદૃશ્ય જ્ઞાન)
સાદૃશ્ય વિશિષ્ટ
પિ′ડ દર્શન -
ઉમિતિ
(૪) શબ્દ જ્ઞાન
સ કેતાપસ્થિતિ વિશિષ્ટ આકાંક્ષા, આસત્તિ, ચેાગ્યતા તાત્પર્યજ્ઞાનવિશિષ્ટ
पदज्ञान
શાબ્દ માધ
પ્રમાણ ૪ પ્રકારે ]
૨૫૧
Page #270
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
[૧] પ્રત્યક્ષ પ્રમાણ
“ન્દ્રિયજ્ઞન્ય જ્ઞાન પ્રત્યક્ષ” = પાંચ બાહ્ય ઇન્દ્રિય અને આભ્ય તર ઇન્દ્રિય મન, એનાથી જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય. અલખતુ આમાં ઇન્દ્રિય નિષ્ક્રિય રહી. અર્થાત્ એમજ પડી પડી. જ્ઞાન ન કરાવે, કિન્તુ ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ યાને સન્નિક થાય એટલે જ્ઞાન કરાવે. એમાં ય એ વિષય-સનિક ઉપરાંત ઇન્દ્રિયના મન સાથે પણ સયેાગ રહેવા જોઇએ, અને એ મનના પણુ આત્માં સાથે સચેાગ જોઈએ; એટલે આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન ઊભુ થાય છે. હવે ત્યાં જો કાઈ ઈન્દ્રિયદોષ વગેરે ન હાય, તે એ પ્રત્યક્ષજ્ઞાન સાચુ બને છે, યથાર્થ બને છે. એને પ્રત્યક્ષપ્રમા' કહેવાય, અને આ પ્રમાની કરણભૂત તે તે ઈન્દ્રિયને પ્રત્યક્ષ પ્રમાણુ' કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમામાં ૧. ઇન્દ્રિય કારણ છે; તેમ ૨. વિષય પણ કારણ છે.
૨૫૨
એમાં (૧) પ્રત્યક્ષ-પ્રમામાં ઇન્દ્રિય કારણુ,-એના બે રીતે કાર્ય –કારણભાવ અને (i) આત્માધિકરણ્યન કાર્ય - કારણભાવ; ને (ii) વિષયાધિકરણ્યન કાય –કારણભાવ. એમાં (i) આત્માધિકરણ્યેન કાર્ય-કારણભાવ આ રીતે કે,— આત્મામાં પ્રમાકાય સમવાયસ બધથી ઉત્પન્ન થાય છે, અને ત્યાં જ એ ઇન્દ્રિય સ્વસ યુક્તમનઃસ'યુક્તત્વ સંખ'ધથી આવી. આમ કાર્ય-કારણનું એક-અધિકરણ થયું. અથવા (ii) આ પ્રમા વિષયતાસ બધથી વિષયમાં રહી. ત્યાં કરણભૂત ઇન્દ્રિય એ સન્નિકષ સ બધથી વિષયમાં આવે
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ પ્રમાણ ]
૨૫૩
છે. આ વિષયાધિકરણ્યન કાય –કારણભાવ થયા. વિષયમાં કાય` પ્રમા આવી અને કરણભૂત ઇન્દ્રિય આવી. અને સમાનાધિકરણ અન્યા....
ન્યાયમતે કાના અધિકરણમાં કારણે રહેવુ જોઇએ' એવા નિયમ છે, પછી ભલે એ કારણ પર પરાસ ખંધથી કાર્યાધિકરણમાં સમૃદ્ધ અને તેાય ચાલે. જેમકે ઘટકા ના અધિકરણ ચાકડામાં દંડ એ સ્વજન્યમિવત્વ સંબધથી સબદ્ધ બને છે. એટલે એકજ અધિકરણ ચાકડા’માં ઘટકા આવ્યું, ને ત્યાં જ દંડ પણ પર પરા-સંબધથી આવ્યા, એટલે કારણ-કાનું એક અધિકરણ થવાથી, જ્યાં કારણ ‘દંડ' આવ્યા ત્યાંજ કાય ‘ઘટ' બની આવે છે.
(ii) હવે પ્રત્યક્ષ-પ્રમામાં વિષય કારણ છે, એને કાર્ય કારણભાવ આ રીતે, કે પ્રસ્તુતમાં પહેલાં વિષય અને ઈન્દ્રિયને સંચાગ થાય, પછી ઇન્દ્રિય અને મનના સચેાગ, પછી મન અને આત્માને સયેાગ થાય છે, ત્યારે આત્મામાં પ્રત્યક્ષ પ્રમા ઉત્પન્ન થાય છે. આ હિસાબે વિષય એ સ્વસ’યુક્ત – ઈન્દ્રિયસયુક્ત – મનઃસયુક્તવસ"બ"ધથી આત્મા સાથે સબદ્ધ બન્યા, અર્થાત્ વિષય આત્મામાં આવે છે, અને ત્યાંજ પ્રમા ઉત્પન્ન થાય છે. આમ, વિષય અને પ્રમા બન્ને એક્જ અધિકરણ આત્મામાં રહેનારા થયા; તેથી જ્યાં કારણુ આવ્યું ત્યાં જ કાર્ય ખની આવ્યું. પ્ર- આત્મા વ્યાપક છે એટલે વિષયને સીધે સયેાગ સંબંધ બની શકે છે, તેા પછી સંબંધમાં ઘટક તરીકે ઇન્દ્રિય અને મનને લાવવાની શી જરૂર છે?
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૪
- ન્યાય ભૂમિકા ઉ૦- એમ તે જગતભરના વિષયે વ્યાપક આત્મા સાથે સંબદ્ધ જ છે, છતાં બધાનું એક સાથે પ્રત્યક્ષજ્ઞાન
ડું જ થાય છે? માટે વચમાં ઈન્દ્રિય લાવવી પડે છે. અને તે એગ્ય પણ છે, કેમકે તે તે વિષય જુદી–જુદી ઈયિથી ગ્રાહ્ય હોય છે. દાત. ઘટાદિ “દ્રવ્ય વિષય અને રૂપસંખ્યાદિ “ગુણવિષય એ માત્ર ચક્ષુથી જ ગ્રાહ્ય છે. એટલે જ તે અંધ માણસને આ રૂપીદ્રવ્ય અને રૂપગુણને આમા સાથે સંબંધ હોવા છતાં એનું પ્રત્યક્ષજ્ઞાન નથી થતું; કેમકે એને ચક્ષુરિંદ્રિય જ નથી, એટલે વિષય ચક્ષુ દ્વારા આત્મસંબદ્ધ નથી. એ બતાવે છે કે તે તે વિષય આમ વિભુ આત્મા સાથે સંબદ્ધ જ હેવા માત્રથી બસ નથી, કિન્તુ વિષયે “ઈદ્રિય દ્વારા આત્મા સાથે સંબદ્ધ બનવા જોઈએ. (સંબંધમાં આવવા જોઈએ.)
પ્ર.- તે પછી વિષય-ઇન્દ્રિય અને ઈદ્રિયઆત્માને સંબંધ જ જરૂરી માનો ને? વચમાં મનને લાવવાની શી જરૂર? | ઉ- કેટલીકવાર બાહ્ય રૂપ-ર-સ્પર્શ વગેરે અનેક વિષયો સાથે અનેક ઈદ્રિય સંબદ્ધ હોય છે, છતાં એ બધા વિષયેનું એક સાથે જ્ઞાન નથી થતું. કેમ નથી થતું? તે એના કારણમાં કહેવું પડે કે “મન જે ઈન્દ્રિય સાથે સંયુક્ત હોય તે જ ઇન્દ્રિયના વિષયેનું જ્ઞાન થાય.” એટલા જ માટે મનને ન્યાયદર્શન અણુ માને છે. પાછું એ અણુ મન ચપલ પણ છે, તેથી જે વિષય
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષપ્રમાણ ]
૨૫૫ બદલ હેય તે મન તરત દોડીને એ વિષયની ઈન્દ્રિય સાથે સંબદ્ધ થઈ જાય છે. આમ મન જ્યારે એકજ ઈન્દ્રિય સાથે સંબદ્ધ રહે, ત્યારે બીજી ઈન્દ્રિય સાથે સંબદ્ધ ન હોય; એટલે એના વિષયનું જ્ઞાન ન થાય. દા.ત. આંખ જ્યારે આમ્રરસની સાથે સંબદ્ધ છે એજ વખતે રસના ઈન્દ્રિય પણ આમ્રરસના સ્વાદ સાથે પણ સંબદ્ધ છે, છતાં જ્યારે એ મન ચક્ષુદ્વારા એના રૂપને જુએ છે, ત્યારે મન રસનાઈન્દ્રિય સાથે સંબદ્ધ નથી; માટે રસના સ્વાદનું જ્ઞાન ન થાય....એટલે આ આવ્યું, કે
વિષય ઇન્દ્રિય સાથે સંગમાં આવે, અને ઈનિદ્રયને મન સાથે સંયોગ રહે. અને મન આત્મા સાથે સંયુક્ત રહે, એટલે વિષય એ પરંપરા-સંબંધથી આત્મા સાથે સંબદ્ધ થાય; એટલે ત્યાં આત્મામાં તે વિષયનું પ્રત્યક્ષ શાન થાય છે.
આમાં વિષયને જ્ઞાનમાં કારણ કર્યું તે “વિષય માત્ર પ્રત્યક્ષ જ્ઞાનમાં કારણ છે એ સામાન્ય નિયમથી કહ્યું, પરંતુ વિષય જે ઈન્દ્રિય સાથે સંબદ્ધ થાય તે જ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. માટે પ્રત્યક્ષમાં “ઈન્દ્રિય” અસાધારણ કારણ . યાને કરણ કહેવાય. એટલે જ વ્યાખ્યા કરી કે “ન્દ્રિય૨ા જ્ઞાન પ્રત્યક્ષમ્', ન્દ્રિયાન્ય જ્ઞાન પ્રત્યક્ષ' તેથી હવે એ જોવું પડે કે કયા કયા વિષયને લઈને ઈનિદ્રયને કે કે સંબંધ યાને સનિક થ જરૂરી છે. (સન્નિકર્ષ એટલે ઇન્દ્રિયને વિષય સાથે સંબંધ=સંપર્ક યોગ),
- - - - -
Page #274
--------------------------------------------------------------------------
________________
સર્જિકર્ષ સનિક બે પ્રકારના –(૧) લૌકિક અને (૨) અલૌકિક... લૌકિક સનિક ઇન્દ્રિયને વિષય સાથે સીધે સંબંધ થાય તેને કહે છે. પરંતુ જયારે સીધે સંબંધ ન હોય, કિન્તુ જ્ઞાન દ્વારા સંબંધ થાય તે તેને “અલૌકિક સન્નિકર્ષ” કહે છે. દા. ત. રસ્તા પર કલાઈની પતરી યા છીપલી (શુક્તિ) પડી છે, એ જોઈ ભ્રમથી “આ ચાંદી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય, ત્યાં ચક્ષુને ચાંદી સાથે તે કેઈ સંબંધ નથી એટલે ચાંદીને સ્મરણ રૂપ જ્ઞાન દ્વારા સંબંધ કરે પડે; એને અલૌકિક સનિષ્કર્ષ કહે છે..... લૌકિક સનિકષ એટલે તે તે ઇન્દ્રિયને તે તે વિષય સાથે. સીધે સંબંધ. (અલૌકિકમાં જ્ઞાન દ્વારા સંબંધ).
આ લૌકિક સન્નિકર્ષ ૬ પ્રકારે છે (૧) સંગ
(૪) સમવાય (૨) સંયુક્ત સમવાય | (૫) સમવેતસમવાય (૩) સંયુક્તસમવેત સમવાય (૬) વિશેષણતા
(૧) સગ સનિકર્ષ ઃ ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ. ચક્ષુ–સંયોગ” નામના સનિકર્ષથી થાય છે. ન્યાયમતે ચક્ષુરિન્દ્રિય આંખમાંથી નીકળી વિષય પાસે પહોંચીને તેને સંપર્ક કરે છે) અલબતું ,
Page #275
--------------------------------------------------------------------------
________________
સગ સનિક ]
૨૫૭ | (i) પ્રક-ચક્ષુસંગ તે પરમાણુ સાથે પણ છે, તે એનું પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ૦- તે કે પ્રત્યક્ષમાં મહત્તવ પણ કારણ છે. પરમાણુમાં તે અણુત્વ છે, મહત્વ નથી, માટે એનું પ્રત્યક્ષ ન થાય.
- (i) પ્રક-ગ્રીષ્મઋતુમાં ઘામ લાગે છે તે વાતાવરણમાં ઉમાના તેજસ્ પુદ્ગલથી લાગે છે. એ તે અણુ નહિ, પણ મહત્ છે, અને એની સાથે ચક્ષુ સંગ તો છે જ; તે એનું ચાક્ષુષ પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ૦-તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં ઉદ્દભૂત (પ્રગટ) રૂપ પણુ કારણ છે. ઉષ્મામાં તે નથી, એમાં તો અનુદ્દભૂત રૂપ છે, માટે એનું પ્રત્યક્ષ ન થાય. છતાં એનું સ્થાન પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ સ્પર્શનેન્દ્રિયથી જણાય છે કે “અત્યારે ઘામ છે'; કેમકે એમાં માત્ર મહત્વ કારણ છે, પરંતુ ઉદ્દભૂતરૂપ કારણ નહિ, ત્યારે ચાક્ષુષ પ્રત્યક્ષસાં મહત્ત્વ અને ઉદભૂતરૂપ બને કારણ છે. એટલે ઉષ્મામાં ઉદ્દભૂત રૂ૫ ન હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય.
(i) પ્ર૮-અંધારામાં રહેલ ઘટાદિમાં મહત્ત્વ પણ છે, ને ઉદ્દભૂતરૂપ પણ છે, તે પછી ત્યાં ચક્ષુ-સંગ છતાં એનું પ્રત્યક્ષ કેમ નથી થતું?
ઉ– તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં મહત્તવ અને ઉદભૂત રૂપ ઉપરાંત આલોક(પ્રકાશ)-સંગ પણ કારણ છે. એ ચક્ષુસંગ પણ આલોકસંગાવરિચ્છન્ન બન જોઈએ.
- ૧૭
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ન્યાય ભૂમિકા પણ ખાલી દ્રવ્ય સાથે આલોક-સંયોગ હોય એટલું જ અસ નથી, એટલું જ કારણ નહિ. એટલા જ માટે અંધારામાં ઘટની અંદર ઈલેકટ્રીક દી મૂક્યો હોય; ને ઉપર ઢાંકણું ઢાંક્યું હોય, તે (વટ) દ્રવ્ય સાથે આલેક-સંયોગ છે, છતાં અંધારામાં બહારથી ઘટનું પ્રત્યક્ષ નથી થતું; કેમકે ઘટ સાથેને ચક્ષુઃસંયોગ ઘટના બહારના ભાગમાં છે, ને પ્રકાશસંયોગ ઘટની અંદરના ભાગમાં છે. અર્થાત્ એ ચક્ષુ સોગ પિતે આલોક-સંગાવચ્છિન્ન નથી. તેથી ત્યાં ઘટના ચાક્ષુષપ્રત્યક્ષની આપત્તિ નથી.
એટલે આ આવ્યું કે દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં અલબત્ ચક્ષુસંયોગ કારણ છે, કિન્તુ એની સાથે ત્રણ સહકારી કારણ છે,–(i) મહત્વ, (i) ઉદ્દભૂતરૂપ અને (ii) આલોક સંગ. એ ત્રણ જ્યાં હોય એનું પ્રત્યક્ષ થાય.
કેટલાકે ઘટાદિનું સ્થાન પ્રત્યક્ષ માને છે, ત્યાં સ્પર્શનેન્દ્રિયને સંગ એ સનિકર્ષ બનવાને; અને એમાં મહત્ત્વ અને ઉદ્દભૂતસ્પર્શ એ બે સહકારી કારણ બનવાના. એટલે જ ઉનાળાની ઉષ્મા(દ્રવ્ય)નું સ્થાન પ્રત્યક્ષ થઈ શકશે, કેમકે એ ઉષ્મામાં (રૂપ અનુભૂત છે, પરંતુ) સ્પર્શ ઉદભૂત છે. એમ અંધારે આલોક-
સંગ નહિ, છતાં ઘટાદિનું સ્થાન પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે સ્પાર્શન પ્રત્યક્ષમાં આલોક–સંયોગ કારણ નથી માન્યો. ત્યારે સ્પાર્શને પ્રત્યક્ષમાં મહત્તવ તે કારણ છે જ. માટે જ પરમાણુમાં મહત્તવ નહિ હોવાથી પરમાણુનું સ્થાન પ્રત્યક્ષ પણ નથી
Page #277
--------------------------------------------------------------------------
________________
સગ સનિક ]
૨૫૯ થતું. એમ છાપરાના કાણામાંથી અંદરમાં આવતા કિરણમાં જે ત્રસરેણુ (રજ) ઊડે છે. તેમાં ઉદભૂતરૂપ હોવાથી એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે, પરંતુ એમાં સ્પર્શ અનુક્રભૂત હેવાથી એનું સ્થાન પ્રત્યક્ષ નથી થતું. (હાથ વગેરેના સ્પર્શથી ખબર નથી પડતી કે અહીં રજ ઊડે છે).
અંધને પ્રભામંડલનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું, તેમ સ્પાર્શન પ્રત્યક્ષ પણ નથી થતું; કેમકે પ્રભામંડલમાં સ્પર્શ અનુદ્દભૂત છે.
આમ, પ્રભામંડલમાં રૂપ ઉદ્દભૂત છતાં સ્પર્શ અનુભૂત છે, અને ઉષ્મામાં સ્પર્શ ઉદ્દભૂત છતાં રૂપ અનુદ્દભૂત છે. •
નવીન તૈયાયિક દ્રવ્યનું સ્થાન પ્રત્યક્ષ માનતા નથી, કિન્તુ ઉનાળામાં ઉષ્માની ગરમીને જે અનુભવ થાય છે એમાં “ઉષ્મા' દ્રવ્યને તે પ્રત્યક્ષ અનુભવ નથી, કિન્તુ એના ઉણસ્પર્શને પ્રત્યક્ષ અનુભવ છે અને, એના પરથી ઉમાદ્રવ્યનું અનુમાન થાય છે. અનુમાન આ રીતે – 'प्रत्यक्षानुभूयमानः अय स्पर्शः द्रव्याश्रितः गुणत्वात् । . यो यो गुणः स स द्रव्याश्रितः यथा घटरूप घटाश्रितम् । [यत्र यत्र गुणत्वं तत्र तत्र द्रव्याश्रितत्वम् यथा घटरूपे ।] तथा च द्रव्याश्रितत्वव्याप्यगुणत्ववान् अय उष्मार्पशः ।
तस्मात् उष्मास्पर्शः द्रव्याश्रितः । एतद्रव्यस्य चाक्षुषस्य बाधे अचाक्षुष उष्माद्रव्य सिध्यति ।
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ન્યાય ભૂમિકા આમ “સ્પાર્શન પ્રત્યક્ષ માત્ર સ્પર્શનું થાય, કિન્તુ દ્રવ્યનું નહિ.” એમ માનનારના મતે, ઉમાના ઉષ્ણસ્પર્શનું જ્ઞાન પ્રત્યક્ષાત્મકજ્ઞાન થાય, પણ ઉષ્માનું પિતાનું જ્ઞાન અનુમિતિરૂપ જ્ઞાન થાય.
(૨) સંયુક્ત સમવાય : જેમ દ્રવ્યનું પ્રત્યક્ષ ચક્ષુસંગ” સનિકર્ષથી થાય, એમ દ્રવ્યમાં રહેલ ગુણ ક્રિયા તથા જાતિનું પ્રત્યક્ષ “ઈન્દ્રિયસંયુક્ત-સમવાય' સનિકર્ષથી થાય એના પ્રત્યક્ષ માટે “ઈન્દ્રિયસંયુક્ત સમવાય સનિકર્ષ લાગુ પડે છે. દા.ત. આમ્રમાં રહેલ પીતવર્ણનું પ્રત્યક્ષ કરવા માટે ચક્ષુ સંયુક્ત સમવાય નામને સનિકર્ષ લાગુ પડે છે ત્યાં ચક્ષુસંયુક્ત અને આશ્રદ્રવ્ય; અને એમાં સમવેત પીતવણું છે, એટલે પીતવર્ણમાં ચક્ષુસંયુક્ત સમતત્વ અર્થાત્ ચક્ષુસંયુક્ત સમવાય આવ્યા. આમાં ચક્ષુરિન્દ્રિય સ્વસંયુક્ત સમવાય સંબંધથી પીતરૂપમાં ગઈ યાને સંબદ્ધ થઈ. આવી રીતે રસ–ગંધાદિ ગુણ માટે ચક્ષુને બદલે રસના, ઘાણ, વગેરે ઇન્દ્રિય જોડવી પડે. તેથી કહેવાય કે રસના સંયુક્તસમવાય સંબંધથી આમ્રનિષ્ઠ મધુરરસનું પ્રત્યક્ષ થાય. એમ ચક્ષુસંયુક્ત સમવાય સંબંધથી પર્ણનિષ્ઠ પતનક્રિયાનું પ્રત્યક્ષ થાય, અથવા એજ સનિકર્ષથી ઘટનિઝઘટવજાતિનું પ્રત્યક્ષ થાય.
આ ઉપરથી એ સમજાય છે કે દ્રવ્યમાં સમવાય સંબંધથી રહેનાર (ગુણ-ક્રિયા-જાતિ)ને જ આ સન્િકર્ષ લાગુ પડે છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
સંયુકત સમેત સમવાય]
પ્ર – જે આમ્રરસનું પ્રત્યક્ષ કરવા “રસનાસંયુક્ત સમવાય” એ સન્નિકર્ષ કામ કરે છે, તો એમાં રસનાઈન્દ્રિય આમ્ર સાથે તે સંયુક્ત છે જ, તો પછી એનાથી આમ્રનું પ્રત્યક્ષ કેમ ન થાય? અગર જે ન થાય તે આમ્ર એ રસનાઈદ્રિય સાથે સંયુક્ત કેમ બની શકે ? | ઉ- રસનાથી આમ્રનું પ્રત્યક્ષ ન થઈ શકવાનું કારણ એ છે, કે દ્રવ્ય-ગુણ આદિના પ્રત્યક્ષ માટે ગમે તે ઈન્દ્રિયને સન્નિકર્ષ નહિ, પણ ગ્ય ઈન્દ્રિયને સક્નિકર્ષ કારણ છે. આમ એ “દ્રવ્ય છે અને દ્રવ્યનું પ્રત્યક્ષ થવા માટે યોગ્ય સન્નિકર્ષ “ચક્ષુઃસંયોગ જ છે. રૂપ માટે “ચક્ષુઃસંયુક્ત સમવાય જ છે, સ્પર્શ માટે “સ્પર્શનસંયુક્તસમવાય જ યોગ્ય સન્નિક છે. દ્રવ્યપ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિયથી યા સ્પર્શન ઈન્દ્રિયથી જ થાય એવો અનુભવ છે, અને નિયમ છે. આમ છતાં રસનાદ્રવ્ય સાથે સંયુક્ત થવાને કઈ બાધ નથી, કેમકે ત્યાં તો દ્રવ્યદ્રથને સંયોગ થાય એટલો જ નિયમ લાગુ પડે છે. - (૩) સંયુક્ત-સમત-સમવાય : ગુણગત યા કિયાગત જાતિના પ્રત્યક્ષ માટે આ સન્નિકર્ષ લાગુ પડે છે. દા. ત. પીતરૂપનિષ્ઠ પીતત્વ જાતિનું ચાક્ષુષપ્રત્યક્ષ, એમ પતનક્રિયાનિષ્ઠ પતનત્વ જાતિનું ચાક્ષુષપ્રત્યક્ષ “ચક્ષુ સંયુક્ત સમવેત સમવાય’–સન્નિકર્ષથી થાય. ચક્ષુસંયુક્ત તે તે દ્રવ્ય છે, ને એમાં સમવેત પીતાદિ રૂપગુણ છે, યા પતનાદિ ક્રિયા છે. એને સમવાય પીતવજાતિમાં યા પતનવજાતિમાં
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ન્યાય ભૂમિકા લાગુ થાય છે. એટલે ઈન્દ્રિય આ સન્નિકર્ષથી પીતત્વપતનત્વ વગેરેમાં પહેચી, તેથી પીતત્વ-પતનત્વ વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય.
' આ હિસાબે, રસત્વ-ગંધત્વ વગેરેનું પ્રત્યક્ષ કરવું હોય તે, ચક્ષુને બદલે રસના-ધ્રાણ...વગેરે લઈ “રસના સંયુક્તસમાવેતસમવાય “ઘાણસંયુક્ત સમવેતસમવાય” વગેરે સનિકર્ષ લેવા પડે.
() સમવાય આ સન્નિકર્ષ ફક્ત “શબ્દ”નું પ્રત્યક્ષ કરવા લાગુ પડે છે. તે આ રીતે – કે શબ્દ એ આકાશને ગુણ છે. એ શબ્દરૂપી વિષયમાં શ્રોત્ર ઇન્દ્રિય પહોંચાડવી પડે. તે અહીં ન્યાયમતે શ્રોત્ર-ઈન્દ્રિય આકાશ સ્વરૂપ છે. કર્ણશષ્ફલ્યવરિછન્ન આકાશ” એજ શ્રોત્રેન્દ્રિય. તેથી હવે જ્યારે આકાશ પિતે જ શ્રોત્રન્દ્રિય બન્યું, એટલે એ આકાશરૂપ ઈન્દ્રિયને “શબ્દ વિષય સાથે સીધે “સમવાયસન્નિકર્ષ લાગવાને. એટલે શબ્દ માટે શ્રોત્ર-સમવાય એ જ સનિક, એનાથી શબ્દનું પ્રત્યક્ષ થાય; (જેમકે, ઘટ માટે ચક્ષુ સંગ એ જ સન્નિકર્ષ છે, તે ઘટ સાથે ચક્ષુસંગ' લાગતાં ઘટનું પ્રત્યક્ષ થાય છે; એમ શબ્દ સાથે “શબ્દ-સમવાય' લાગતાં શબ્દનું પ્રત્યક્ષ થાય
(૫) સમતસમવાય ? આ સનિકર્ષ શબ્દગત શબ્દત્વ, તારત્વ, મંદવ....વગેરે જાતિનું પ્રત્યક્ષ કરવા લાગુ પડે. દા. ત. શ્રોત્રઇન્દ્રિય આકાશ છે, એમાં સમવેત શબ્દ
Page #281
--------------------------------------------------------------------------
________________
વિશેષણતા સનિષ ]
२६३ બને છે, અને એને સમવાય શબ્દવ, તારત્વ, આદિ જાતિમાં જાય છે. માટે “શ્રોત્રસમવેતસમવાય સનિકર્ષથી શબ્દત, શબ્દગત તારવ આદિનું પ્રત્યક્ષ થાય.
(૬) વિશેષણતા : આ “વિશેષણતા' સંનિક અભાવ અને સમવાયનું પ્રત્યક્ષ કરવા લાગુ પડે; પરંતુ આ વિશેષણતાને અભાવ સાથે જોડવા તે તે ઈન્દ્રિયસંબદ્ધ અધિકરણ સાથે જોડવી પડે. અર્થાત્ તે તે ઇન્દ્રિયસંયુક્ત અધિકરણ, અને એમાં વિશેષણ તરીકે અભાવ છે, એટલે અધિકરણ–વિશેષણુતા અભાવમાં આવી, અર્થાત ઇનિદ્રય સંયુક્ત (અધિકરણ) વિશેષણતા એ સન્નિકર્ષ બચે. દા. ત. “મૂરણે ઘરમાવ છે અર્થાત “પદમાવવત્ મૂતર' છે, તે ચક્ષુસંયુક્ત ભૂતલ, એમાં વિશેષણ છે ઘટાભાવ એટલે ચક્ષુસંયુક્ત-વિશેષણ ઘટાભાવ બન્ય, તે ચક્ષુ સંયુક્ત-વિશેષણતા ઘટાભાવમાં આવી.
પ્ર-અહી “ચક્ષુ સંયુક્તવિશેષણતાને સન્નિકર્ષ ન કહેતાં એકલી “વિશેષણતાને સનિક કેમ કહે છે ? - ઉ૦-એનું કારણ એ છે કે આમ્રમાં મધુર રસાભાવનું પ્રત્યક્ષ કરવું હોય તો “ચક્ષુ સંયુક્તવિશેષણતા” એ અયોગ્ય સનિષ્કર્ષ છે, કેમકે આમ્રમાં મધુરરસ છે કે નહિ? એ આંખ લગાડવાથી ખબર ન પડે, પરંતુ જીભ લગાડવી પડે. અહીં કદાચ પૂછે કે “ચક્ષુ લગાડવાથી મધુરતાભાવની ખબર કેમ ન પડે તે કહેવું પડે કે “જે વિષય જે ઈન્દ્રિયથી ગૃહીત થાય, એ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ન્યાય ભૂમિકા
વિષયગત જાતિ અને એ વિષયને અભાવ પણ એજ ઈન્દ્રિયથી ગૃહીત થાય? આ નિયમ છે, ( येन इन्द्रियेण गृह्यते तद्गतजातिः तदभावश्च तेनैव इन्द्रियेण શ્વેતે)'.
તાપુ, રસાભાવના પ્રત્યક્ષ માટે રસનાસ‘યુક્તવિશેષણતા', એમ ગધાભાવના પ્રત્યક્ષ માટે ‘ઘ્રાણુસ’યુક્તવિશેષણતા', એમ રસવાભાવના પ્રત્યક્ષ માટે ‘રસનાસંયુક્ત, સમવેતવિશેષણતા' મુન્તિક લાગે (રસનાસ'ચુક્તસમ વેત વિશેષણતાની ઘટના આ રીતે,—રસનાસંયુક્ત છે આમ્રાદિ દ્રવ્ય; તત્સમવેત છે આમ્બરસાદિ; એમાં વિશેષણ છે મધુરરસાવાભાવ; એટલે મધુરરસવાભાવવત્ છે આમ્લરસાદિ, તેથી મધુરરસવાભાવમાં રસનાસ યુક્તસમવેતવિશેષતા આવી. આ સનિક થી આ અભાવનુ પ્રત્યક્ષ થાય).
એમ આકાશમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ કરવા માટે શ્રોત્ર વિશેષણુતા' એટલેા જ સન્નિક; ત્યાં શ્રોત્રેન્દ્રિય પાતે આકાશ જ છે; એ આકાશ શબ્દાભાવવાનું છે; માટે આકાશનું વિશેષણુ શબ્દાભાવ હાવાથી આકાશની વિશેષણુતા શખ્વાભાવમાં આવી.
એમ શબ્દમાં તારવાભાવનું પ્રત્યક્ષ કરવા માટે ‘સમવેતવિશેષણુતા’ સન્નિક લાગે. કેમકે શ્રોત્ર-આકાશમાં સમવેત છે શબ્દ; એ શબ્દ તારવાભાવવત્ છે, એટલે
Page #283
--------------------------------------------------------------------------
________________
અલૌકિક સન્નિકઈ ૩ જાતના ]
૨૬૫ શબ્દમાં તારસ્વાભાવ વિશેષણ છે, તેથી “શ્રોત્રસમતવિશેપણુતા” સન્નિકર્થ તારત્વભાવમાં પહોંચે.
એમ બત્ર ઘટામાં પદમાવઃ એનું પ્રત્યક્ષ “ચક્ષુ સંયુક્તવિશેષણવિશેષણતા' નામના સન્નિકર્ષથી થાય. આમાં ચક્ષુઃસંયુક્ત બને ભૂતલ, એમાં વિશેષણ ઘટાભાવ, એ ઘટાભાવ પટાભાવથી ભિન્ન છે અર્થાત્ પટાભાવ ભેદવાન છે. તેથી પટાભાવભેદ એ વિશેષણ છે, તે એમાં વિશેષણતા આવી. એટલે ઘટાભાવમાં ચક્ષુસંયુક્ત વિશેષણ વિશેષણતા ભૂતલ ઘટાભાવ ઘટાભાવ ભેદમાં
આવી જ રીતે અભાવ માટે ભિન્ન-ભિન્ન ઇન્દ્રિય લઈ સનિક તરીકે તઘટિત વિશેષણતાઓ અનેક થવા જાય; છતાં એ તમામ સન્નિકને લાઘવથી એક વિશેષણુતા' નામના સનિષમાં સમાવેશ થઈ શકે. એટલે અહીં ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો કે “ચક્ષુ સંયુક્ત વિશેષણતા ન કહેતાં એકલી વિશેષતાને સનિકર્ષ કેમ કહે છે? તે અહીં હવે એનો ખુલાસે થઈ જાય છે કે બધી ભિન્ન-ભિ-ન વિશેષતાઓને સંગ્રહ એકજ વિશેષણતા નામના સનિકર્ષથી થઈ જાય છે.
અલૌકિક સન્નિકર્ષ ૩ જાતના (૧) સામાન્ય લક્ષણ સન્નિકર્ષ અર્થાત્ જ્યાં જ્ઞાત સામાન્ય પોતે જ સનિકર્ષનું કામ કરે છે. તે અલૌકિક સામાન્ય લક્ષણ સનિકર્ષ છે. લૌકિક સનિકર્ષ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૬
•
ન્યાય ભૂમિકા તે છે કે જયાં ઇન્દ્રિયના વિષય સાથે સંબધ થતા હાય છે; પરંતુ જ્યાં એવા સબ'ધ નથી છતાં ઇન્દ્રિયના ઉપચૈાગ દ્વારા વિષયનું પ્રત્યક્ષ જેવું જ્ઞાન થાય છે, તે અલૌકિક સન્નિક છે. દા. ત. મહાનસ(રસેાડા)માં, ગૌશાલામાં, ચત્વરમાં,...ધૂમાડા અને અગ્નિ દેખ્યા, ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થાય છે કે અહી' ધૂમાડા છે, ને અગ્નિ પણ છે. આ અગ્નિ–ધૂમાડાના અન્વય-સહચારનું જ્ઞાન થયું કહેવાય, ને તે માત્ર, મહાનસાદિમાં થયું. પરંતુ પછી ‘જ્યાં જ્યાં ધૂમાડા, ત્યાં ત્યાં અગ્નિ', એવા જે વ્યાપક પણે અન્વય-સહચારના બેધ થાય છે, અર્થાત્ એમાં જે જગતભરના ધૂમ-અગ્નિના બેષ છે, એ બેાધ માટે કાણુ સન્નિષ ? ઈન્દ્રિય તા દુનિયાભરના ધૂમ-અગ્નિ સાથે સખદ્ધ નથી, તે પછી આ અન્વય-સહચારમાં એ બધાના ખેાધ શી રીતે કરવા ? ત્યારે ત્યાં કહેવુ પડે કે પ્રત્યક્ષમાં ઇન્દ્રિય સબદ્ધ જે ધૂમ અને અગ્નિ છે, તેનામાં રહેલ ‘ધૂમવ’સામાન્યના જ્ઞાનથી અને અગ્નિત્વ’સામા ન્યના જ્ઞાનથી વિશ્વભરના ધૂમ-અગ્નિના મેધ થઈ જાય છે. તા જ પછી કહી શકાય છે કે યંત્ર . ચત્ર ધૂમ: તંત્ર તંત્ર બન્તિઃ,' આ ધૂમવેન ( ધૂમવત્ ) ધૂમમાત્રને તથા અગ્નિવેન ( અગ્નિત્વવત્ ) અગ્નિમાત્રના મેધ કરવામાં પૂ સાત ઇન્દ્રિયસ બદ્ધનિષ્ઠ ધૂમવસામાન્ય અને ઇન્દ્રિયસમÊનિષ્ઠ અગ્નિત્વ સામાન્ય પેાતે જ સન્નિકર્યાંનુ કામ કરે છે. માટે આને અલૌકિક સામાન્ય લક્ષણ સન્તિક” (સામાન્યસ્વરૂપ સન્નિક) કહેવાય છે.
❤
Page #285
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનલક્ષણ સન્નિકર્ણ ]
२६७ આમ વ્યાપ્તિ જ્ઞાન માટે જરૂરી છે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ” એવું અવય–સહચારનું જ્ઞાન છે, એ જ્ઞાન કરવા માટે સામાન્ય લક્ષણ સનિકર્ષની જરૂર પડે છે.
(૨) જ્ઞાનલક્ષણ સનિકર્ષ અર્થાત્ જ્યાં જ્ઞાન પોતે જ સનિકનું કામ કરે, તે જ્ઞાનલક્ષણ સનિકર્ષ છે. ભ્રમસ્થળમાં “જ્ઞાનલક્ષણ સન્નિકર્ષની જરૂર પડે. દા.ત. રસ્તા પર છીપ જોઈને “મુ તમે એ ભ્રમ થયે,
ત્યાં અંશમાં તે ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન છે, કેમકે “ફ” અંશ યાને પુરવતી પદાર્થ ચક્ષુથી દેખાય છે, “” અંશ સાથે ચક્ષુનો સંગ છે. કિન્તુ “રજત” અંશમાં ચક્ષુસંગ તો છે નહિ; કેમકે ત્યાં વાસ્તવ રજત જ નથી, પણ છીપ છે. તેથી ત્યાં ચક્ષુનો વાસ્તવમાં સંગ છીપ (શુક્તિ) સાથે છે. છતાં મુક્તિનું ચકચકાટ (ચાકચિક્ય) દેખાતાં રજતનું સ્મરણ થઈ આવે છે, અને તે સ્મરણાત્મક રજતજ્ઞાન પોતે જ સનિકર્ષનું કામ કરે છે, એટલે “ફ રગતનું એ પ્રત્યક્ષ જે બંધ થાય છે. અહીં પ્રશ્ન થાય,- પ્રતો પછી શું “ રાત” એ બેધ સ્મરણુંત્મક નથી? કેમકે સ્મરણમાં તે “પેલું ” એવો બેઘ થાય. અર્થાત્ પૂર્વે જેને અનુભવ કર્યો હોય તે હવે જે યાદ આવે છે તે “પેલું' એવું સ્મરણરૂપ જ્ઞાન થાય છે, દા. ત. “પેલે માણસ”, “પેલું ઘર' એમ અહી
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ન્યાય ભૂમિકા
હતા, જ્યારે
‘પેલુ' રજત' એવા ખાધ થવા જોઈતા અહીં ભ્રમાત્મક જ્ઞાનમાં તે પેલુ” એવું કાઈ પૂ રજત યાદ કરતા હોઈએ એવા અનુભવ નથી, પણ અહી' તે સીધું જ ‘રૂમ્ રનતમ્’ ‘આ રજત છે' એવું. પ્રત્યક્ષ જેવુ જ્ઞાન થાય છે. માટે અહીં માનવું પડે કે વચમાં રજતનું સ્મરણાત્મક જ્ઞાન થયું, ને તે જ્ઞાને સંનિકનુ કામ કર્યું.; એટલે એ જ્ઞાનના ઉપયેાગ થઈને ઉત્તરક્ષણે ‘તમ્ લત્તમ' એવુ. પ્રત્યક્ષ-જેવુ જ્ઞાન થાય છે. એ જ્ઞાન અલૌકિક' પ્રત્યક્ષ છે, અને તે અલૌકિક જ્ઞાનલક્ષણ સનિક ’થી થયું એમ માનવુ' જોઈ એ. પ્ર૦-આમાં ‘આ' અશમાં પ્રત્યક્ષ અને ‘રજત' અશમાં સ્મરણુ છે, એમ કહી શકાય ને? ઉ-ના, તા તે આ' અને 'પેલુ' રજત' એવા સ્વરૂપનું સમૂહાલખન જ્ઞાન યા ક્રમશઃ પ્રત્યક્ષ અને સ્મરણાત્મક જ્ઞાન થવું' જોઇએ. કિન્તુ પૂરાવતી શક્તિને જ ‘ખા રજત' એવુ· ‘આ'ની સાથે ‘રજત'નું અભેદ્યાત્મક જ્ઞાન થાય છે કે મા જ રજત', એમાં જેમ આ’ના પ્રત્યક્ષ અનુભવ છે, એવી રીતે ‘રજત'ના પણ પ્રત્યક્ષ અનુભવ છે, કિન્તુ સ્મરણાત્મક અનુભવ નહિ. માટે ત્યાં માનવું જોઈએ કે જેમ એક બાજી ‘આ'ની સાથે ચક્ષુના સ'ખ'ધ છે, એમ રજત'ની સાથે જ્ઞાનના સબધ છે. આ'નું જ્ઞાન વચમાં થઈ જતુ' સ્મરણાત્મક જ્ઞાન છે, ને એ ચાકચિકય જોઇને થાય છે. એટલે આ રજત’એવુ
Page #287
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનલક્ષણ સન્નિષ ]
૨૬૯
જે ભ્રમાત્મક જ્ઞાન થાય છે, તેમાં પૂર્વના ચક્ષુસ ચેાગે આ' અંશ આપ્યા, ને પૂર્વના રજતસ્મરણે ‘રજત અશ’“આપ્યા. તેથી ‘આ રજત’ એવુ... આ' અશમાં લૌકિક પ્રત્યક્ષ, ને ‘રજત' અંશમાં અલૌકિક પ્રત્યક્ષ થયું, અને તે જ્ઞાનલક્ષણ સ ́નિકષ'થી થયુ' કહેવાય.
6
એમ રસ્તાપર દૂરથી ધૂલના ગેટા યાને ધૂલિપટલને જોઈને આ ધૂમ' એવું' ભ્રમાત્મક જ્ઞાન થાય, તે પશુ જ્ઞાનલક્ષણાસનિક થી થાય. ત્યાં ધૂલિપટલ, ને ધૂમની કંઈક અંશે સમાનતા હાવાથી ધૂમનુ સ્મરણુજ્ઞાન થઈ આવતાં,પછી એજ સંનિક ખની પુરાવતી(પટલ)માં ધૂમને ભ્રમ કરાવે છે, અર્થાત્ ‘અયં ધૂમઃ' એવું ભ્રમાત્મક જ્ઞાન કરાવે છે. આ ભ્રમ જ્ઞાનલક્ષણાસન્નિક` ' થી થયેા. એ સનિક માં મ્ રગત” ની જેમ ભ્રમના વિષયભૂત ધૂમનુ જ જ્ઞાન (સ્મરણુ) આવ્યુ....એટલે કહેવાય કે જ્ઞાનલક્ષણા સનિકષથી તા એ સંનિકના ખુદ ‘વિષય'નુ ભ્રમાત્મક જ્ઞાન થાય છે, ત્યારે સામાન્યલક્ષણા સનિક થી એ સન્નિકના વિષયના આશ્રય'નું જ્ઞાન થાય છે. દા. ત. સામાન્ય લક્ષણા સૌનિકÖમાં મહાનસમાં ધૂમ-અગ્નિના સહચાર જોયા પછી એમાં જ્ઞાત ધૃમત્વવહ્નિવસામાન્યના જ્ઞાનથી સામાન્યના આશ્રયભૂત ધૂમઅગ્નિનું જ્ઞાન થાય છે. જેના આકાર ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ' અર્થાત્ જયાં જયાં ધૂમત્વાશ્રય ત્યાં ત્યાં અગ્નિત્વાશ્રય'.. એવી રીતે.
જ
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭o
ન્યાય ભૂમિકા પ્રત્યભિજ્ઞા : “આ પેલે માણસ” એવું જે પ્રત્યભિજ્ઞા (પ્રત્યભિજ્ઞાન) જ્ઞાન થાય છે, એમાં ‘આની સાથે તે ચક્ષુસંનિકર્ષ છે; એટલે ‘આ’ અંશમાં લૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ કહેવાય. પરંતુ “પેલે” એ અતીતકાલ ઈ પેલાની સાથે ચક્ષુ સંનિષ નથી, તે શું એને સ્મરણ કહી શકાય ? ના, તે તે “આ” અને “પેલો એવા આકારના બે સ્વતંત્ર જ્ઞાન, એક પ્રત્યક્ષ અને બીજું સ્મરણાત્મક, એવો સમૂહાલંબન યાને સંયુક્ત અનુભવ થવું જોઈએ. કિન્તુ અહીં અનુભવમાં “આ” અને “પેલ” ના અભિન્નભાવને યાને અભેદને અવગાહનારે “આ જ પેલે માણસ એ એક જ બંધ થાય છે. એટલા માટે ત્યાં માનવું જોઈએ કે જેમ એક બાજુ “આ”ની સાથે ચક્ષુને સંબંધ છે, એમ બીજી બાજુ “પેલા'ની સાથે જ્ઞાનને સંબંધ છે. અર્થાત્ પહેલાં “પેલું એવું સ્મરણ થયું. આ સ્મરણાત્મક જ્ઞાન જ સંનિકર્ષ રૂપ બની જાય છે, એટલે પછીના જ્ઞાનમાં “પેલો” અશ આવે છે, અને આની સાથે થયેલા ચક્ષુસંયોગ સંનિકર્ષથી “આ અંશ આવે છે, અને પ્રત્યક્ષસ્મરણ ઉભયાત્મક નહિ, હિતુ “આ જ પેલે માણસ' એવું લૌકિક-અલૌકિક પ્રત્યક્ષાત્મક એક જ્ઞાન થાય છે. એનું નામ પ્રતિભિજ્ઞા છે. એ “પ્રત્યભિજ્ઞાજ્ઞાન” પણ “જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી અલોકિક પ્રત્યક્ષરૂપ થયું કહેવાય.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૧
ગિજ પ્રત્યાસત્તિ ]
અહી ધ્યાનમાં રહે કે (i) સામાન્યલક્ષણ સંનિકર્ષથી ઉત્તરક્ષણે જ્ઞાત વિષયના આશ્રયનું જ્ઞાન થાય; ત્યારે (ii) જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી ઉત્તરક્ષણે જ્ઞાન વિષયનું પિતાનું જ જ્ઞાન થાય છે. દા. ત. (i) પહેલામાં ધૂમત્વ
અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થયા પછી ધૂમત્વાશ્રય ધૂમનું, 'ને અગ્નિત્વાશ્રય અગ્નિનું જ્ઞાન થાય છે. એટલે બેલાય છે કે “જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ.” પરંતુ એમ નહિ કે “જ્યાં જ્યાં ધૂમ વ ત્યાં ત્યાં અગ્નિત્વ”., ત્યારે (i) બીજા જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી થતા જ્ઞાનમાં સંનિકર્ષરૂપ જ્ઞાનને જે વિષય, તેનું જ ઉત્તરક્ષણે જ્ઞાન થાય છે, (નહિ કે તદાશ્રયનું). દા. ત. “આ જ રજત” આ જ પેલે માણસ” આમાં ૨જતનું સ્મરણજ્ઞાન અને “પેલાનું સ્મરણજ્ઞાન એ સંનિકષ બનેલા છે; અને એનાથી ઉત્તર ક્ષણમાં એ જ્ઞાનના વિષય જ સીધા ભાસ્યા.
સારાંશ, સામાન્ય લક્ષણ સંનિકર્ષથી જ્ઞાત વિષયના આશ્રયનું જ્ઞાન થાય છે, અને જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી જ્ઞાત વિષયનું પોતાનું જ જ્ઞાન થાય છે.' . (૩) ચગજ પ્રયાસત્તિ (ગજ સન્નિકર્ષ) :
યોગીઓને યોગના અભ્યાસથી એક એવું શુભ અદષ્ટ ઊભું થાય છે કે જેનાથી એ દૂરક્ષેત્રવતી અને દર કાળ-વતી તથા સૂક્ષમ અતીન્દ્રિય અણુ-આકાશાદિ સકલ પદાર્થનું મનથી પ્રત્યક્ષજ્ઞાન કરી શકે છે. એને દિવ્યજ્ઞાન કહેવાય છે. આ અદષ્ટ પણ બે પ્રકારનું છે. (૧) એકથી
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ન્યાય ભૂમિકા પદાર્થોને બેધ નિરંતર યાને હંમેશાં ચાલુ રહે છે, અને (૨) બીજાથી જ્યારે ચિંતા કરે કે “મારે આ જાણવું છે ત્યારે જ બંધ થાય છે. આ હિસાબે સર્વદા જ્ઞાનવાળા યેગીને “યુક્તયોગી' કહે છે અને ચિંતા કરે ત્યારે જ થતા જ્ઞાનવાળા યાગીને “યું જાનગી” કહે છે. આમાં જે યોગજ ધર્મ (=અદષ્ટ) ઉત્પન્ન થાય તે જ સનિકર્ષનું કામ કરે એટલે એને યોગ જ પ્રત્યાતિ (=સનિકર્ષ) કહે છે.
ચક્ષુ એ પ્રાપ્ય પ્રકાશકારી? કે
અપ્રાપ્ય પ્રકાશકારી? જનમતિ દ્રથના પ્રત્યક્ષમાં દ્રવ્ય સાથે ચક્ષુઃસંયોગ કારણ નથી, કેમકે ચક્ષુને અપ્રાપ્ય-પ્રકાશકારી સ્વભાવ છે. એટલે કે ચક્ષુ શરીરની બહાર વિસ્તરીને ઠેઠ સૂર્યચન્દ્રાદિ દૂરદેશસ્થ દ્રવ્યની સાથે સંગ પામે એવું બનતું નથી. પણ વિના સંગે જ ચક્ષુ તે તે દ્રવ્યનું પ્રત્યક્ષ કરાવે છે. અગર કહો કે -
પ્રવે–ચક્ષુને જે સંયોગ અપેક્ષિત ન હોય તે પશ્ચાદુવતી દ્રવ્યનું પ્રત્યક્ષ કેમ ન થાય? | ઉ-ચક્ષુને “ ગ્યદેશસ્થ-ગ્રહણ” સ્વભાવ છે. અહીં યોગ્ય દેશ તરીકે પુરવર્તી (સામે રહેલે) દેશ છે, તેથી પશ્ચાદ્દવર્તી દેશ એ ગ્ય દેશ નથી; તેમજ પશ્ચાદવતી દ્રા ગદેશસ્થ નથી. માટે એનું પ્રત્યક્ષ ન થાય. અલબત મસ્તક ફેરવીને જુએ તો એજ પશ્ચાદ્દવતી વસ્તુ ચક્ષુને
Page #291
--------------------------------------------------------------------------
________________
-
-
- --* *
= *
*
*
ચક્ષ પ્રાપ્ય પ્રકાશકારી કે અપ્રાય?] - ૨૭૩ પુરોવતી બની જાય, એટલે એ ચક્ષુને યોગ્ય દેશસ્થ થવાથી એનું પ્રત્યક્ષ થાય.
પ્ર–જે યેગ્યદેશસ્થ હેવા માત્રથી પ્રત્યક્ષ થતું હોય, તે તે યોગ્યદેશસ્થ એટલેકે ચક્ષુને પુરવતી તરીકે ઘણા બધા પદાર્થો છે, તે શું એ બધાના એક સાથે પ્રત્યક્ષ થવાની આપત્તિ નહિ આવે ?
ઉ-આ આપત્તિ તો ચક્ષુઃસંયોગને સંનિકર્ષ તરીકે માનનાર તમારે પણ છે. કારણ કે ચક્ષુને જે વખતે પુરોવતી ઘટ સાથે સંયોગ થાય છે તે જ વખતે પાસે રહેલા પટાદિ ઘણા દ્રવ્યો સાથે પણ સંગ થાય જ છે; એટલે તે બધાના પ્રત્યક્ષની. પણ આપત્તિ આવશે. ત્યારે ત્યાં તમારે એમ કહેવું પડશે કે “જે પદાર્થને વિશેપણ ધર્મ મનમાં પ્યુરી આવે અથાત્ જેના વિશેષણધર્મની ત્યાં પૂર્વે ઉપસ્થિતિ (–સ્મૃતિ) થાય, તેનું જ પ્રત્યક્ષ થાય.” દા.ત. એ જ ધડામાં ઘટત્વ–પૃથ્વીત્વ-દ્રવ્યત્વ વગેરે અનેક ધર્મો છે, છતાં પૂર્વક્ષણે “ઘટત્વ” ઉપસ્થિત (સ્મત) થયું હોય તે બાદમાં “કાં ઘર' એવું પ્રત્યક્ષ જ્ઞાન થશે અને જે પૂર્વે ‘દ્રવ્યત્વ” ઉપસ્થિત થયું, તે ત્યાં પછીથી અર્થ વદર' નહિ, કિન્તુ “ ” એવું પ્રત્યક્ષજ્ઞાન થશે.આજ ન્યાયથી પરવત માં જે કે પદાર્થને ખાસ ધર્મ મનમાં આવે (ઉપસ્થિત થાય), તે ધર્મ આગળ થઈને પ્રત્યક્ષ થાય. બસ! “ચક્ષુ સંયોગ સંનિક માનીને પણ જેમ પૂર્વોપસ્થિત ધર્મને નિયમ માનવો પડે છે ૧૮
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ન્યાય ભૂમિકા અને તદ્ધ વાનનું જ પ્રત્યક્ષ થાય છે, તેમ યાગ્ય દેશસ્થ અ'ગે પણ એ જ નિયમથી પુરેાદેશસ્થ દ્રવ્યવસ્તુના વિશિષ્ટ ધર્મ મનમાં આવતાં તે ધ વાળી દ્રવ્યવસ્તુનું ચક્ષુરિન્દ્રિય દ્વારા ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે અને પૂર્વે એના રૂપના રૂપ ધર્મોની ઉપસ્થિત થતાં, વિશેષણુતા–સ`નિક થી ‘અચ ગુ: ચા નીઃ' એવું રૂપનું' પ્રત્યક્ષ થાય છે.
પ્ર૦- જો સ`યુક્તસમવેતસમવાય. સનિક નથી માનવા તા પછી ચક્ષુ સીધી રૂપવમાં શી રીતે જશે ? કેમકે રૂપવ તે રૂપમાં વિશેષણ છે, પણ નહિ કે ઘટમાં; અને ચક્ષુઃસયુક્ત તા ધટ છે, એમાં તા વિશેષણ તરીકે રૂપ છે, એટલે સયુક્તવિશેષણતા રૂપમાં જાય. પણ રૂપવ કર્યાં વિશેષણ છે કે જેથી સ*યુક્તવિશેષણુતા સીધી રૂપવને લાગી શકે ?
ઉ—અહી* ખાસ સમજવાનુ` છે કે જૈનમતે શું રૂપગુણુ કે શું રૂપવજાતિ, એ સ્વતંત્ર પદાર્થો જ નથી, કિન્તુ દ્રવ્યના પર્યાયેા છે; અને તે દ્રશ્યથી ભિન્ના—ભિન્ન છે, એટલે જે ઇન્દ્રિયના સબંધ દ્રવ્ય સાથે થયા તા તદભિન્ન ગુણુ-જાતિ સાથે પણ થઈ જ જાય એ સ્વાભાવિક છે.
અલબત્, આમાં એક આપત્તિ છે કે ‘દા.ત. ચક્ષુના સબધ આમ્ર સાથે બન્યા તે આમ્રથી અભિન્ન મધુર રસ સાથે પણ ચક્ષુના સબ ધ થઇ ગયા. તે પછી ચક્ષુથી આમ્રરસનું ભાન થવુ" જોઈએ'.
Page #293
--------------------------------------------------------------------------
________________
જૈનમતે સનિક એટલે?].
૨૫ પરંતુ ના, આપત્તિ નથી, કેમકે આ આપત્તિનું નિવારણ તો એ રીતે થઈ શકે કે “તે તે ઈનિદ્રો માટે નિયત થયેલ વિષયનું ગ્રહણ તે તે ઈન્દ્રિય જ કરી શકે એવું તે ન્યાયમતવાળા તમારે પણ માનવું જ પડે છે. તેથી જેમ ચક્ષુસંયુક્ત આમ્રને સમવાય રસ સુધી પહોંચવા છતાં યોગ્યતાના અભાવે ન્યાયમતે પણ ચક્ષુથી રસનું પ્રત્યક્ષ નથી થતું, એમ જૈનમતે પણ ન થઈ શકે એ યુક્તિયુક્ત જ છે.
- જનમતે: ગુણ-ક્રિયા-જતિની જેમ અભાવ પણ દ્રવ્યને પર્યાય છે, તેથી ઈન્દ્રિયસંયુક્તવિશેષણતાથી એનું પ્રત્યક્ષ થઈ શકે. દા. ત. આમ્રમાં મધુર રસ છે પરંતુ અશ્લરસને અભાવ છે, તે એનું પ્રત્યક્ષ રસનેન્દ્રિય સંબદ્ધ વિશેષણતાથી થઈ શકે છે. આમાં રસનેન્દ્રિય સંબદ્ધ બને આમ્ર; અને એમાં અમ્ફરસાભાવ વિશેષણ છે; એટલે તેમાં વિશેષણતા સંનિષ પહોંચી શકે છે. એવી જ રીતે પ્રકારના અધિકરણતા વગેરે ધર્મો પણ દ્રવ્યના પર્યાય છે. તેથી વિશેષણુતા” સન્નિકર્ષથી એનું પ્રત્યક્ષ થઈ શકે છે. પર્યાય ન માનનાર ન્યાયમને મુકેલી છે.
અહીં ઈન્દ્રિયનો અભાવ સાથે સંબંધ થાય તે અભાવના અધિકરણ દ્વારા થાય. એટલે જીમ ઉપર આમ્રરસનું મધુર ટપકું મૂકયું. તે દ્રવ્ય હોવાથી “ દ્રવ્યદ્રવ્યને સંયોગ થાય” એ ન્યાયે તે મધુર ટપકું વિશેષણ તરીકે રસનાસીબદ્ધ બન્યું અને એમાં રહેલ વિશેષણ તરીકે અલરસાભાવ એ વિશેષણતા સંબંધથી પ્રત્યક્ષ
Page #294
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ન્યાય ભૂમિકા
અને. કેમકે રસનુ ટપકું ચાખતાં જે માણસ એટલી ઉઠે છે કે આમાં સ્પષ્ટ અમ્લરસાભાવ છે..
પ્ર-દ્રવ્યમાં ગુણ-ક્રિયા–જાતિ—સખ્યા-પરિમાણુઆધારતા–વિશેષણતા-પ્રકારતા વગેરે અનેકાનેક પર્યાયાં છે, તા પછી દ્રવ્ય સાથે ઇન્દ્રિયના સબંધ લાગવા પર એ બધાનુ' યુગપત્ (—એક સાથે) પ્રત્યક્ષ કેમ નથી થતુ?
ઉ-જેના ખાસ ધમ પૂર્વક્ષણે મનમાં આવે (ઉપસ્થિત થાય) તદાશ્રયનું ઉત્તરક્ષણે પ્રત્યક્ષ થાય” આ નિયમથી બાકીના પાઁયા યુગપત્ પ્રત્યક્ષ નથી થતા. ન્યાયમતે અભાવ-પ્રત્યક્ષનાં કારણેા અભાવ પ્રત્યક્ષમાં જેમ ‘વિશેષણતા' સન્નિક કારણ છે, તેમ ખીજા પણ કારણા છે, દા. ત. (૧) પ્રતિચેાગીનું સ્મરણ, (૨) ચેાગ્યાનુપલબ્ધિ, તેમજ
(૩) ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલેાક–સ'યેાગ વગેરે પણ કારણ છે...
(૧) આમાં પ્રતિયાગીનુ' સ્મરણ એટલા માટે કારણ છે, કે અધિકરણમાં અભાવ તા ઘણા બધા હાય, અને તે ખધાનું કાંઈ એક સાથે પ્રત્યક્ષ નથી થતું, કિન્તુ પૂર્વ ક્ષણે જે પ્રતિયેાગી મનમાં સ્ફુરે, ઉપસ્થિત થાય (મૃત થાય) તેના જ અભાવનું બીજી ક્ષણે પ્રત્યક્ષ થાય છે’ એવા અનુભવ છે. આ રીતે પ્રતિયાગીનું સ્મરણ તે તે અભાવ પ્રત્યક્ષમાં કારણ બને છે. દા. ત. ખાલી ઘટમાં જલાભાવ, દુગ્ધાભાવ, ધૃતાભાવ વગેરે અનેક અભાવે છે,
Page #295
--------------------------------------------------------------------------
________________
ન્યાય ઃ અભાવ પ્રત્યક્ષના કારણેા ]
599
પરંતુ જો આપણા- મનમાં જલ આવ્યું તેા પછીની ક્ષણે જલાભાવનું પ્રત્યક્ષ થાય. એમ મનમાં દુગ્ધ આવ્યુ. તે ઉત્તરક્ષણે દુગ્ધાભાવ પ્રત્યક્ષ થાય.
(૨) અભાવ–પ્રત્યક્ષમાં અનુપલબ્ધિ કેમ કારણ ? તે કે અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયેાગીની ઉપલબ્ધિ (પ્રત્યક્ષજ્ઞાન) પ્રતિબધક છે. માટે પ્રતિયેાગીની ઉપલબ્ધિના અભાવ (=અનુપલબ્ધિ) કારણ છે. તે આ રીતે, કે-દા. ત. જ્યાં ઘટ’ દેખાતા હશે ત્યાં એ ઘટજ્ઞાન ઘટાભાવનું પ્રત્યક્ષ થવા નહિ હૈં, જેને કમળાના દોષથી શંખ પીળા દેખાય છે, એને ‘શવઃ ન પીત્તઃ' એવું શખમાં પીતાભાવનું પ્રત્યક્ષ નથી થતું. માટે પીતાભાવના પ્રત્યક્ષમાં પીતની અનુપમ્પિં એ કારણ કહેવાય.
:
પ્ર૦-જ ત્યાં ખરેખર 'પીતરૂપાભાવ છે, તેા પછી કમળાના દોષવાળાને પીતરૂપાભાવનું પ્રત્યક્ષ કેમ નથી થતું ?
ઉ-તે અહી 'કહેવુ જ પડે કે એને આ પીતરૂપાભાવના પ્રતિયેાગીપીતરૂપની ત્યાં જે ઉપલબ્ધિ થાય છે, એ પીતરૂપની ઉપલબ્ધિ પીતરૂપાભાવના પ્રત્યક્ષના પ્રતિમ’ધ (અટકાયત) કરે છે. એટલે જ કહેવાય છે કે અભાવના પ્રત્યક્ષમાં પ્રતિચેાગીની પ્રત્યક્ષઉપલબ્ધિ એ પ્રતિબંધક છે, માટે જ પ્રતિયેાગીની અનુપલબ્ધિ (પ્રતિયેાગી ઉપલ’ભાભાવ) એ અભાવપ્રત્યક્ષમાં કારણ છે....
આ પરથી એ ખાસ ધ્યાન રાખવાનુ` છે કેઅભાવના પ્રત્યક્ષમાં પ્રતિચેાગી એ પ્રતિખંધક નથી, કિન્તુ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ન્યાય ભૂમિકા પ્રતિયેગીનું જ્ઞાન (=ઉપલબ્ધિ, ઉપલભ) એ પ્રતિબંધક છે. માટે જ શંખમાં આમ તે શુકલરૂપ છે જ, તે પછી જે એ પ્રતિબંધક હોય તે પિત્ત(કમળા)ષવાળાને શંખમાં જે શુકલાભાવ દેખાય છે તે ન દેખા જોઈએ. ત્યાં શુકલરૂપ હાજર છતાં શુકલાભાવ દેખાય છે એ હકીકત છે. તે એ સૂચવે છે કે શુકલ એ સ્વરૂપસત પ્રતિબંધક નથી, કિન્તુ ઝાયમાન પ્રતિબંધક છે. અર્થાત્ - “શુકલ નહિ, પણ શુકલનું જ્ઞાન એ પ્રતિબંધક છે. પિત્ત દોષવાળાને ત્યાં શુકલનું જ્ઞાન નથી, એટલે ત્યાં શુકલ હોવા છતાં પ્રતિબંધક ગેરહાજર હેવાથી શુકલાભાવનું સહેજે પ્રત્યક્ષ થાય છે.
સાંરાશઃ અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ઉપલબ્ધિ એ પ્રતિબંધક, અને પ્રતિયેગીની ઉપલબ્ધિને અભાવ (=અનુપલબ્ધિ) એ કારણ છે.
(૩) અંધારામાં અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું, એટલા માટે અભાવના પ્રત્યક્ષમાં “આલોક-સંગ” પણ કારણ માનેલું છે. અંધકારમાં એ કારણ ખૂટતું હોવાથી ત્યાં અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય. કિન્તુ અંધારામાં સ્પાર્શન પ્રત્યક્ષ થઈ શકે છે, કેમકે સ્પર્શનેન્દ્રિયથી ત્યાં અંધકારમાં તપાસી શકાય છે કે “અહીં ઘટ છે કે નહિ?”
યેગ્યાનુપલબ્ધિ અહીં એક મહત્વની વાત સમજવાની છે.કે અભાવ. પ્રત્યક્ષ માટે પ્રતિવેગીની શુદ્ધ અનુપલબ્ધિ કારણ નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
અભાવપ્રત્યક્ષના કારણે ]
૨૭૯ દા.ત. વૃક્ષમાં અખેથી પિશાચ દેખી શકાતું નથી, એટલે પિશાચની અનુપલબ્ધિ છે, તે પિશાચાભાવનું પ્રત્યક્ષ થવું જોઈએ; છતાં ત્યાં “અત્ર વિરામવ' એવું કહી શકાતું નથી; કેમકે સંભવ છે એ જ્ઞાન અસત્ય-અયથાર્થ હઈ શકે. એનું કારણ એ છે, કે ત્યાં અદૃશ્ય પિશાચ હઈ શકે છે. હવે જે ત્યાં “ત્ર પિરા નારિત” “ત્ર જિરા વામાવર એવું પ્રતિપાદન કરે, તો તે ખોટું લેવા સંભવ છે. માટે કહેવું જોઈએ કે “અભાવ પ્રત્યક્ષમાં પ્રતિયોગીની માત્ર અનુપલબ્ધિ કારણ નહિ, કિન્તુ ગ્યાનુપલબ્ધિ કારણ છે,” ફલતઃ પ્રસ્તુત માં પિશાચાનુપલબ્ધિ એ ગ્યાનુપલબ્ધિ નથી, કેમકે પિશાચ (ચક્ષુને) અયોગ્ય છે. તો પિશાચની ઉપલબ્ધિને અભાવ એ અયોગ્ય ઉપલધ્યભાવ અર્થાત્ અગ્ય અનુપલબ્ધિ થઈ. જેમકે ચક્ષુથી રસાભાવનું પ્રત્યક્ષ નથી થતું; કારણ કે રસ એ. ચક્ષુને યે નથી. માટે ચક્ષુથી રસની અનુપલબ્ધિ એ. યેગ્યાનુપલબ્ધિ ન થઈ, એટલે કે ચક્ષુથી રસાભાવના પ્રત્યક્ષ માટે રસની યોગ્યાનુપલંબ્ધિરૂપ કારણ પૂછ્યું. તેથી ચક્ષુથી રસાભાવનું પ્રત્યક્ષ ન થાય. એથી જે ચક્ષુ કહે કે આમાં મધુરરસ નથી તે એની કાંઈ કિંમત નથી. એ તે રસનેન્દ્રિય જુએ કે “મધુરરસ છે કે આશ્લરસ “ના, મધુરરસ છે, આશ્લરસ નથી. તે એના પર માપ નીકળે કે “મધુર રસ છે. આશ્લરસાભાવ છે ને આ જજમેન્ટની કિંમત છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
~
~
૨૮૦
* ન્યાથ ભૂમિકા
~ " આ સૂચવે છે કે, જે ઇન્દ્રિયથી અભાવ-પ્રત્યક્ષ કરવું હોય, તે ઈનિદ્રયને ચગ્ય પ્રતિયોગીની ત્યાં તે . ઇન્દ્રિયથી ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) ન થતી હોય, તે ત્યાં ચાગ્યાનુપલબ્ધિ આવી કહેવાય અને ત્યાં તે ઈન્દ્રિયથી તે અભાવનું પ્રત્યક્ષ થાય. માટે જ ચક્ષુથી પિશાચા ભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે, કેમકે પિશાચ ચક્ષુને ગ્ય નથી, તેથી ચક્ષુથી પિશાચની અનુપલબ્ધિ ગ્યાનુપલબ્ધિ નથી.
" , યોગ્યાનુપલબ્ધિ માટે પ્રતિયોગી-સંજન
પ્રવ- પ્રતિયેગીની અનુપલબ્ધિ યોગ્ય છે કે અચોગ્ય? એની શી રીતે ખબર પડે? - ઉ૦ – જે પ્રતિગી–સત્તના પ્રસંજન યાને આપાદાન =આ૫)થી ઉપલબ્ધિ પ્રસજિત યાને આપાદિત (આરેપિત) બની શકે, તે પ્રતિવેગીની ઉપલબ્ધિ યોગ્ય કહેવાય, અને એવી ઉપલબ્ધિના અભાવને યોગ્યાનુપલબ્ધિ કહેવાય. દા. ત. “તિ સત્ર પર ચત્ત તદ્દ ઉપગ્યેત’ રિકત્ર ઘસવ ચત્ત તા પોઝિટિવ ચાર એવું જ્યાં આપાદાન થઈ શકે, ને ત્યાં જે પ્રતિયોગીની ઉપલબ્ધિ ન થતી હોય, તે એ ગ્યાનુપલબ્ધિ કહેવાય. એવી અનુપલબ્ધિ એ પ્રતિયોગીના અભાવના પ્રત્યક્ષમાં કારણ છે; પરંતુ પિશાચ અતીન્દ્રિય (ઈન્દ્રિયથી અદશ્ય) હોવાથી એના માટે આવું થઈ શકતું નથી કે “વૃક્ષે વિશાસર્વ સ્થાન તા જિરાપદિધઃ ચાત' કારણ કે એનું
Page #299
--------------------------------------------------------------------------
________________
ગ્યાનુપલબ્ધિ માટે પ્રતિયોગી-સંજન ] ૨૮૧ સત્ય (અસ્તિત્વ, હાજરી) હોય તેય એ ઉપલબ્ધિને (પ્રત્યક્ષ થવાને) અગ્ય છે.
આપાદાન” એટલે આરોપણ, વક્ત ત્યાં હોય નહિ પરંતુ વસ્તુ હોવાનો આરોપ કરવામાં આવે, એને “આપાદાન' કહેવાય અને એનાથી વિરુદ્ધ છે પ્રતિપાદન. વસ્તુ ખરેખર હેવાનું કહેવું એ વસ્તુનું પ્રતિપાદન છે યાને વસ્તુનું વિધાન કહેવાય. દા. ત. ભૂતલ પર ઘટ છે' તે ત્યાં એનું વિધાન થાય કે “ઘડે છે; પરંતુ જો એ ન હોય, ને કહેવું હોય કે ચરિત્ર પર રચ' તે એમાં ઘટનું વિધાન નહિ, અસ્તિત્વનું સ્થાપન નહિ, પણ) આપાદાન-આરોપણ કર્યું કહેવાય.... - આ આરોપણથી જે આરોપિત બને તેને આપાદ્ય કહેવાય. દા. ત. “રિ બત્ર ઘર, ચાત્ ત ઘરોપદિર ચાતું આમાં ઘટસનું વિધાન નહિ પણ આપાદાન કર્યું કહેવાય. અને એનાથી આ ઉપલબ્ધિ એ આપાદિત (આપાઘ) બની કહેવાય. જ્યાં આવું આપાદાન થઈ શકે તે ઉપલબ્ધિ ચોગ્ય બની, અને એવી ગ્ય ઉપલબ્ધિનો અભાવ એ ચાગ્યાનુપલબ્ધિ કહેવાય.
અત્યન્તાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ચોગ્યતા જોવાય છે, અને અન્યાભાવના પ્રત્યક્ષ
માં અધિકરણની એગ્યતા જોવાય છે. દા. ત. “વૃક્ષે વિરામ' એમાં પ્રતિયોગી પિશાચ એ પ્રત્યક્ષને અયોગ્ય છે, તેથી પિશાચને અત્યંતભાવનું પ્રત્યક્ષ ન
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ન્યાય ભૂમિકા થઈ શકે. પર ંતુ ‘વૃક્ષ વિશારો ન' એવુ’પિશાચના અન્યાન્યાભાવનુ પ્રત્યક્ષ થઈ શકે; કેમકે એમાં અધિકરણની યાગ્યતા જરૂરી છે. પ્રસ્તુતમાં અધિકરણ વૃક્ષ છે, ને તે પ્રત્યક્ષને યેાગ્ય છે એટલે કહી શકાય કે—આ વૃક્ષ એ પિશાચ નથી.'
પ્ર૦-એ શી રીતે કહેવાય ? કેમકે એ વૃક્ષમાં પિશાચ નથી’ એવુ' ન કહી શકાય તે વૃક્ષ એ પિશાચ નથી' એ પણ કેમ કહી શકાય ? પિશાચ તેા અતીન્દ્રિય (પ્રત્યક્ષાયેાગ્ય) છે. .
O
ઉ – એટલા માટે કહી શકાય કે–વૃક્ષ એ પિશાચ હાત તે! એનામાં કૂદાકૂ, ચીસાચીસ વગેરે પિશાચના લક્ષણ દેખાત; વૃક્ષમાં ખુખ્તમાં એવા લક્ષણ દેખાતાં નથી. એથી સાષિત થાય છે કે વૃક્ષ એ પિશાચ નથી.’
૫૦ :- ‘વૃક્ષ વિશાનો ન” એમાં વૃક્ષને અધિકરણ શી રીતે કહેવાય? અધિકરણને તે ‘સપ્તમી' વિભક્તિ આવવી જોઈએ ને?
૩૦:- ના, મધે સપ્તમીના નિયમ નહિ. સપ્તમી ત્યાં આવે કે જ્યાં નિષેધથી અભાવવાનુ નહિ, કિન્તુ સીધુ' અભાવનુ' વિધાન હાય. દા. ત. ટે जम् નાસ્તિ’ આમાં ઘટમાં સીધા જલના નિષેધ છે અર્થાત્ જલાભાવનુ વિધાન છે, તેથી અધિકરણ ઘટને સપ્તમી લાગી. પર`તુ જ્યાં નિષેધથી અભાવવાનું વિધાન હાય ત્યાં અધિકરણને પ્રથમા લાગે. જેમકે છ્યો નમ્ ।' અહી નિષેધાત્મક ‘ન'થી અસાવાવન યાને ભેદવાન્ કહેવુ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
અનુમાન પ્રમાણ ]
૨૮૩
“ો જન્મ નું તાત્પર્ય = સ્ટમિન્ના = घटः जलभिन्नत्वान् =घटः जलभेदवान् અર્થાત્ = ગમે
અહી “ભેદશબ્દ અન્યોન્યાભાવવાચી છે. “ઘટભેદ કહે કે “ઘટાચાભાવ કહો, એ એક જ વસ્તુ છે. “નતિ” કહેવામાં “અભાવ બોલાય છે (જેમકે ઘરે નમ્ નાસ્તિ) અને “” કહેવામાં “અભાવવાનું' (ભેદવાન) બેલાય છે. (જેમકે પદ ન ન) આ આના જેવું છે કે ચૈત્ર ધનવાન મૈત્રે ધનમ્ ! એમ તો ગમેदवान् = घटो जलभिन्नः = धटे जलभेदः । - (૨) અનુમાન પ્રમાણ
ન્યાયમતના ૪ પ્રમાણ પૈકી પહેલા પ્રત્યક્ષપ્રમાણની વાત થઈ. પ્રમાણુથી પ્રમેયનું જ્ઞાન થાય. પ્રત્યક્ષપ્રમાણમાં ઈન્દ્રિયદ્વારા પ્રમેય (પ્રમાયેગ્ય) પદાર્થનું જ્ઞાન થાય છે. દા. ત. ચક્ષુથી સામેના અગ્નિને જોઈને ભાન થયું કે “સામે અગ્નિ છે. પરંતુ કેટલીકવાર સવારના પહોરમાં કઈ ઘરની બારીમાંથી ધુમાડે બહાર આવતે જોઈને એમ લાગે છે કે “અહીં ચૂલો સળગાવ્યો લાગે છે, એટલે અહી અગ્નિ છે, તેથી જ આ ધૂમાડે બહાર આવે છે.” એવી રીતે પર્વત પાસે ગયા હોઈએ, ને ઉપરથી ધુમાડે બહાર નીકળતે દેખાય તો ય સમજાય છે કે-“અહીં
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
ન્યાય ભૂમિકા
પર્વતના અંદરના ભાગમાં અગ્નિ છે. આમ ઘરમાં કે પર્વતમાં અલબત્ અગ્નિસાથે ચક્ષુનું જોડાણ થયું. નથી, એટલે અગ્નિનું પ્રત્યક્ષથી તે જ્ઞાન નથી, છતાં અગ્નિનું જ્ઞાન તે થયું જ છે. તે એ અગ્નિનું ભાન કેવી રીતે થયું ? તે કહેવું પડે કે “અનુમાનથી અગ્નિનું જ્ઞાન થયું. પરંતુ એ જ્ઞાન કરવા માટે પહેલાં ધૂમાડાનું જ્ઞાન જરૂરી છે, એટલે કે અગ્નિનું અનુમાન થવા માટે ધૂમા- * ડાનું જ્ઞાન હેતુભૂત છે. અહીં એક સવાલ ઊઠે કે
પ્ર–અગ્નિથી ધુમાડો જન્મે છે, એટલે ધૂમાડારૂપ કાર્યમાં અગ્નિ એ હેતુ છે યાને કારણ છે. કિન્તુ અહીં ઊંધુ કેમ કહો છે ? અનુમાનથી અગ્નિનું જ્ઞાન કરવું છે એમાં ધુમાડાના જ્ઞાનને હેતુ કહો છે, જ્યારે ખરેખર તે ધુમાડો એ અગ્નિને હેતુ યાને કારણ નથી, પરંતુ અગ્નિનું કાર્ય છે; તે અહીં અગ્નિના જ્ઞાન માં ધુમના જ્ઞાનને કારણ કેમ કહો છે ?
ઉ–એક વસ્તુ સમજી રાખે કે વસ્તુની ઉત્પત્તિ' (પેદાશ)જુદી ચીજ છે અને જ્ઞાતિ (જ્ઞાન) એ જુદી ચીજ છે. એટલે અગ્નિની ઉત્પત્તિ જુદી, અને અગ્નિની જ્ઞપ્તિ જુદી. અગ્નિની ઉત્પત્તિ માટે કારણભૂત ઇંધન છે; એમ ધુમાડાની ઉત્પત્તિ માટે કારણભૂત અગ્નિ છે, છતાં ધુમાડાની જ્ઞપ્તિ કરવી હેય યાને જ્ઞાન કરવું હોય, તે એનું કારણ અગ્નિ નથી; કેમકે અગ્નિ પડ્યો–પડ્યો ધુમાડાને તે ઉત્પન કરે છે, પરંતુ ધુમાડાના જ્ઞાનને ઉત્પન્ન નથી કરતે
Page #303
--------------------------------------------------------------------------
________________
અનુમાન ]
૨૮૫ નહિતર તે જે અગ્નિ ધુમજ્ઞાનને ઉત્પન્ન કરતે હોય, તે તે તપેલા લોઢાના ગાળામાં અગ્નિ છે, તે ત્યાં ધુમનું જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ.
સારાંશ, વસ્તુની ઉત્પત્તિમાં એની ઉત્પત્તિના કારણો કામ કરે છે, ત્યારે વસ્તુની જ્ઞપ્તિમાં એના (એ વસ્તુના જ્ઞપ્તિના) કારણે કામ કરે છે. આપણે અહીં ચક્ષુથી બારીમાંના ધુમાડાની જ્ઞપ્તિને ઉત્પન્ન કરીએ છીએ, કિન્તુ ધુમાડાને ઉત્પન્ન નથી કરતા; એટલે કે ધુમાડાની જ્ઞપ્તિ કરીએ છીએ, પણ ઉત્પત્તિ નથી કરતા. હવે આ ધુમાડાની જ્ઞપ્તિ ઉપર ઘરમાંના અગ્નિનું જ્ઞાન કરીએ છીએ ત્યાં પણ આપણે કોઈ અગ્નિની ઉત્પત્તિ નથી કરતા કિન્તુ અગ્નિની જ્ઞપ્તિ કરીએ છીએ. ઉત્પત્તિ અને જ્ઞપ્તિ વચ્ચે આ મેટો ફરક છે કે ઉત્પત્તિ એના પોતાના કારણોથી થાય, જ્ઞપ્તિ એનાં પિતાનાં કારણે થી થાય. દા.તે. અગ્નિની ઉ૫ત્તિ “ઇંધન'થી થાય, ને અગ્નિની જ્ઞપ્તિ પ્રમાણુથી થાય.
- આમ અગ્નિના જ્ઞાનમાં ધૂમાડાનું જ્ઞાન કારણભૂત બને છે. એટલે ધૂમાડે જાણ્યા પછી “અહીં અગ્નિ છે એવું જે ભાન થાય છે, એ અનુમિતિ રૂપ જ્ઞાન થયું. વ્યવહારમાં પણ એમ બેલાય છે કે ધૂમાડાથી અગ્નિનું. અનુમાન થયું. આ અનુમાન એ સ્થૂળ વ્યાવહારિક ભાષા છે. ન્યાયભાષા આ છે કે ધૂમના જ્ઞાનથી અગ્નિની અનુમિતિ થઈ.
પ્ર.- એમાં શે મોટો ફરક પડ્યો ?
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ન્યાય ભૂમિકા ઉ૦- અનુમિતિ એ અમારૂપ ફળ છે, અને અનુમાન એ અનુમિતિના કારણભૂત વ્યાપ્ય ધૂમની વ્યાખ્યાતાનું યાને વ્યાપ્તિનું જ્ઞાન છે. અનુમાનને પ્રમાણુ કહેવાય અને અનુમિતિને પ્રમા (પ્રમિતિ) કહેવાય. જેમ ‘પ્રત્યક્ષપ્રમા માટે વિષય-ઈનિદ્રયસંનિકર્ષ–ઇનિદ્રયમન સંગ-ને મનઆત્માને સંયોગ એ પ્રક્રિયા છે; એમ “અનુમિતિ: પ્રમા’ માટે ન્યાયમતે આ પ્રમાણે પ્રક્રિયા છે,અનુમિતિ
કરવા-કરાવવા માટે પંચાવયવી વાર્થ જોઈએ. એ પાંચ - અવયવ આ છે (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉaહરણ, (૪) ઉપનય, અને (૫) નિગમન.
(૧) પ્રતિજ્ઞાવાક્ય એટલે? અનુમાનથી જે સિદ્ધ કરવું છે અર્થાત્ જે સાથ નિણીત કરવું છે, તબેધક વાક્ય એ પ્રતિજ્ઞા વાક્ય દા. ત. પર્વતમાં વહિં સિદ્ધ કરે છે તે પહેલું વાક્ય બોલાય, કે પર્વતો વહૂિનમન' . અર્થાત્ પર્વત વહિવાળો છે. એને પ્રતિજ્ઞાવાક્ય કહેવાય.
(૨) હેતુવાકય : પછી એની સાબિતી માટે જે કારણ અપાય તે હેતુના વાક્યને હેતુવાક્ય કહેવાય. - દા. ત. “ધૂમનું' (ધૂમ હોવાથી).
(૩) ઉદાહરણ વાક્ય - આ હેતુ અને જે સિદ્ધ કરવું છે તે સાધ્ય, એ (હેતુ-સાધ્ય) બેનો વ્યાય. વ્યાપકભાવ સંબંધ અને તેના દષ્ટાંતનું પ્રતિપાદન . કરતું વાક્ય તે ઉદાહરણ વાક્ય કહેવાય. દા. ત.
Page #305
--------------------------------------------------------------------------
________________
પંચાવયવ વાકય]
૨૮૭ यो यो धूमवान् स स वहिनमान् यथा महानसम्' याने धूमो વહૂિર્તવ્ય એવું હેતુ-સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધનું વાક્ય તે ઉદાહરણ વાકય.
(૪) ઉપનય વાકય : “સાધ્યસંબદ્ધ હેતુમાન આ (પક્ષ) એવો જે ઉપસંહાર (Gઘટના), એ “ઉપનય વાક્ય. એને “પરામર્શ' પણ કહેવાય. દા.ત. હૂિનવ્યાખ્યઃ ધૂમવાન
તઃ | . (૫) નિગમન વાકય : છેવટનો સાધ્યને નિર્ણય અર્થાત્ સાધ્યસિદ્ધિનું વાક્ય એ નિગમન વાક્ય. દા. ત. 'तस्मात् पर्वतो वहिनमान्'
આ પંચાવયવ વાક્ય કહેવાય, અને એનાથી સાધ્યની સિદ્ધિ થાય. આમાં સાર્થ-હેતુના સંબંધને “વ્યાપ્તિ કહેવાય છે એટલે જ અનુમાન કરતાં પહેલાં હેતુમાં આ સાધ્યસંબંધનું એટલે કે વ્યાપ્તિનું જ્ઞાન આવશ્યક છે.” એ વ્યાપ્તિ જ્ઞાન શી રીતે થાય? એને વિચાર કરતા પહેલાં અનુમાનના આ અંગે વિચારી લઈએ,-(૧) પક્ષ (૨) સાધ્ય (૩) હેતુ (૪) વ્યાપ્તિ (૫) દષ્ટાંત (૬) પરામર્શ (૭) અનુમિતિ..વગેરે
(૧) પક્ષ : જેમાં કાંઈક સિદ્ધ કરવું હોય એને “પક્ષ” કહેવાય. દા. ત. “પર્વત” એ પક્ષ છે, એમાં વહિ સિદ્ધ કરે છે.
(ર) સાધ્ય : જે સિદ્ધ કરવું હોય તે “સાધ્ય” કહેવાય. દા. ત. પર્વત(પક્ષ)માં વતિ સિદ્ધ કરવો છે
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ન્યાય ભૂમિકા
તા વહ્નિ' એ સાધ્ય કહેવાય.
(૩) હેતુ : સાધ્યના સાધક હેાંય તે હેતુ' કહેવાય. અહી' ધ્યાન રહે કે સાધક હેતુ એટલે કે ઉત્પાદક નહિ, પણ જ્ઞાપક. દા. ત. અગ્નિનેા સાધક (જ્ઞાપક) ધુમાડા છે, તા ધુમાડા એ હેતુ' કહેવાય, ને અગ્નિ એ ‘સાધ્ય’ કહેવાય.
(૪) વ્યાપ્તિ : ‘સાધ્ય વિના હેતુનું ન રહેવા પણ’= સાધ્યાન્યથાનુવવૃત્તિ (નવંત્રત્વ) એવા સાધ્યના હેતુમાં સ ખ ધ તે વ્યાપ્તિ કહેવાય. દા.ત. અગ્નિ વિના કાંચ ધૂમ ન હાય, ધૂમ અગ્નિને વળગેલા જ હાય, તેથી ધૂમમાં અગ્નિની વ્યાપ્યતા યાને વ્યાપ્તિ છે. અનુમાનમાં હમેશાં સાધ્ય એ વ્યાપક અને હેતુ એ વ્યાપ્ય હાય છે.
(A) વ્યાપક એટલે હેતુની સાથે અવશ્ય રહે તે. त्वधिकरणे अवश्यवृत्ति
હેવધિકરણમાં વ્યાપકના (સાધ્યને) અભાવ
ન હાય.
=
=
॥ ॥
,,
ખીજાના અભાવ હાય, સાધ્યના અભાવ કદી ન હેાય.
રહેલા અભાવના પ્રતિયેાગી ખીને ભલે મને, પરંતુ સાધ્ય તે કદી ન ખને. = અપ્રતિયેાગી બને.
= હેત્વવિદળવૃત્તિ-અમાવ-પ્રવૃતિઓની સખ્યઃ મને.
""
Page #307
--------------------------------------------------------------------------
________________
વ્યાપ્ય-વ્યાપક એટલે દા. ત. (A) ધૂમથાપઃ વૃત્તિ. (i) એટલે ધૂમની સાથે ધૂનાધિકરણમાં અવશ્ય રહેનારા વિહ્ન છે.
(i) અેટલે ભૂમાધિકરજીમાં એના (વિના) અભાવ ન જ રહે.
(iii) . એટલે અન્યાભાવેા રહે. એ અભાવેાના પ્રતિચાંગી ખીજા ઘટ-પટાદ બને, પણ વૃદ્ધિ પ્રતિયેાગી ન અને, (પ્રતિયેાગી નહિ=અપ્રતિચેાગી)
(iv) એટલે ધૂમાધિકરમાં રહેલ જે અભાવ, એના અપ્રતિયેાગી હિ
(v) ધૂમાવિષ્ઠનિષ્ઠામાવ-અપ્રતિયોની વહૂનિઃ (B) હવે વ્યાપ્ય એટલે ? વ્યાપક વિના ન રહે તે વ્યાપ્ય.
દા. ત. વિહ્ન અને ધૂમમાં વદ્ધિ વ્યાપક છે, ધૂમ વ્યાપ્ય છે. वहूत्र्यिाप्यः धूमः
(i) એટલે વ્યાપક-વતિ વિના ન રહેનાર ધૂમ (ii) એટલે વ્યાપક-વહ્નિને છે।ડીને ન રહેનાર ધૂમ (iii) એટલે ધૂમ એ વહ્નિ-શૂન્યમાં ન રહે.
વયભાવવામાં અવૃત્તિ
(iv) ચન્દ્રમાવવત્ (=નારાય)-પ્રવૃત્તિઃ ધૂમઃ (v). . વૃકૂનિમમિત્રાવૃત્તિઃ ધૂમઃ
(vi)
अन्यावृत्तिः
૧૯
૯
""
19
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ન્યાય ભૂમિકા વનિમચ એટલે જ્યાં “નિમાન્ ” એવી બુદ્ધિ થાય......”
તે વનિમ-કન્ય, વનિમમિન કહેવાય.
(૫) દષ્ટાન્તઃ હેતુ અને સાધ્ય જ્યાં પ્રત્યક્ષ સિદ્ધ હોય એને દઝાત કહેવાય, જેમકે “માનસ' (રડું). કેમકે ત્યાં અગ્નિ અને એમાંથી નીકળતો ધુમાડે બને પ્રત્યક્ષ દેખાય છે.
(૬) પરામર્શ : “સાળવ્યાવ્યહેતુમાન્ પક્ષ' એવું જ્ઞાન એ પરામર્શ કહેવાય, દા. ત. વનિશ્વાર્થધૂમવાન્ પર્વત . હવે અહીં પક્ષધર્મતા શું છે એ સમજીએ,-પક્ષધર્માતા એટલે પક્ષવૃત્તિતા અર્થાત હેતુનું પક્ષમાં રહેવા પણું.
= દેતોઃ પક્ષવૃત્તિતા, હેતુએ પક્ષમાં રહેવું જ જોઈએ. માટે હેતુ એ પક્ષને ધર્મ થયે. એટલે પક્ષધર્મ કહો કે પક્ષવૃત્તિ કહો એ બન્ને એક જ ચીજ છે.
હેતુ (૧) પક્ષવૃત્તિ જોઈએ અને: (૨) સાધ્ય–વ્યાપ્ય જોઈએ તો જ સાચી અનુમિતિ થાય.
સારાંશ, હવે હેતુમાં બે ચીજ રહે છે -(i) પક્ષવૃત્તિતા અને (i) સાધ્યવ્યાપ્યતા. એ બંને એકબીજાથી વિશિષ્ટ કહેવાય. જેમકે,-ભૂતલ પર ઘટ અને પટ બંને સાથે હોય, તે મૂછે “પરિરિાષ્ટઃ પરઃ” ચા “શિષ્ટઃ ઘર કહેવાય છે. એવી રીતે અહીંયા હેતુમાં પક્ષધર્માતા છે અને સાધ્યવ્યાપ્તિ પણ છે, તેથી હેતુમાં. “ક્ષમતાविशिष्टा साध्यव्याप्ति' : या 'साध्यव्याप्तिविशिष्टा पक्षधर्मता'
Page #309
--------------------------------------------------------------------------
________________
પરામર્શ–પક્ષધર્માતા ] છે એમ કહેવાય અને એનું જ્ઞાન એ પરામર્શ છે. દવા પક્ષવૃત્તિત્વઃ પરમ વતે ” - પ્ર–અહીં વ્યાસિવિશિષ્ટ પક્ષધર્મતા બતાવી તે એ વિશિષ્ટ થવા માટે અર્થાત્ ઐશિય માટે સંબંધ ? સંબંધ વિના ઐશિષ્ટય ન બને ?
- ઉ૦-અહી શિષ્ટયનો સંબંધ “સામાનાધિકરણ્ય – સંબંધ છે. એક જ અધિકારણમાં બે વસ્તુ હોય તો ત્યાં એમાંની એક વસ્તુ બીજી વસ્તુને સમાનાધિકરણ કહેવાય. દા.ત. ભૂતલ પર ઘટ છે, ને એ ઘટની પાસે પટ છે, તે અહી ઘટને સમાનાધિકરણ પટ કહેવાય, એમ પટને સમાનાધિકરણ ઘટ કહેવાય....તેથી
પ્ર-ભલે ઘટ-સમાનાધિકરણ પટ હો, પરંતુ એથી ઘટવિશિષ્ટ પટ શી રીતે ? - ઉ–આ રીતે,-ઘટણમાનાયિકાઃ પરઃ
=घटसामानाधिकरण्यवान् पटः
(હવે ધર્મ એ સંબંધ બને એ નિયમથી) ' =સામાનાવરગ્રસધેન વિશિષ્ટઃ પરઃ
એમ હેતુમાં સાધ્યની વ્યાપિત છે તેમ જ ત્યાં જ પક્ષવૃત્તિતા છે. તેથી વ્યાપ્તિ અને પક્ષવૃતિતા એ પર. સ્પર સમાનાધિકરણ થયા. અર્થાત્
व्याप्तिसमानाधिकरणा पक्षवृत्तिता
व्याप्तिसामानाधिकरण्यवती पक्षवृत्तिता , , , વિષ્ટિ
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ન્યાય ભૂમિકા सामानाधिकरण्यसंबंधेन व्याप्तिविशिष्टा पक्षवृत्तिता એટલે ,, દયાદિતવિઝિટરવૃત્તિતાવાન્ દેતુઃ બન્યો અને એનું જ્ઞાન એ પરામર્શ કહેવાય.
ટૂંકમાં કહીએ તો “સાચ્ચદચાતુમાન પણ એવું જ્ઞાન એ પરામર્શ, દા. ત. વક્તિવ્યાધૂમવાનું પર્વતઃ એવું જ્ઞાન એ પરામર્શ છે. આમાં પહેલાં જ્ઞાન કર્યું ધૂકવાનું પર્વતઃ' એ પક્ષધર્મતાનું જ્ઞાન થયું...પછી “પૂઃ વનિકથાઃ ' એવું વ્યાપ્તિનું જ્ઞાન (સ્મરણ) કર્યું. એટલે પર્વતમાં ધૂમ છે, પણ તે કેવો ? તો કે વનિયાથઃ છે: માટે ભેગું કરીને બોલીએ તે “પર્વતે વનિચાઃ ધૂમ:' અથવા ‘નિવ્યાચબૂમવાનું પર્વતઃએવું બોલાયું, એનું જ્ઞાન એ પરામર્શ, અહીં ધૂમમાં બે ચીજ આવી-(૧) તિવૃત્તિતા ને (૨) વનિવ્યાવત્ત. એટલે વદ્વિવ્યાપ્તિને સમાનાધિકરણ પક્ષધર્મતા છે, માટે સમાધિસંચન વનિથાતિવિશિષ્ટ વક્ષધર્મતા બની.
(૭) અનુમતિ : અનુમાન પ્રમાણથી થતા પક્ષમાં સાધ્યનો નિર્ણય એ “અનુમિતિ” કહેવાય. અનુમિતિ થવા પહેલાંને કમ આ પ્રમાણે છે.
(i) પહેલાં પક્ષમાં સાધ્યને સંદેહ થાય. દા. ત. પર્વતમાં વહ્નિ છે કે નહિ ?
(ii) પછી એ સાધ્ય સિદ્ધ કરવા પક્ષમાં હેતુ લાવવો (=બતાવવી પડે દા.ત. “કેમકે પર્વત ધૂમવાળે છે.”
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૩
(iii) પછી સાધક (હેતુ)—સાધ્યની વ્યાપ્તિનું જ્ઞાન થાય,
ચાને હેતુઃ સાધ્યન્યાયઃ એવુ જ્ઞાન થાય. દા.ત. ઘૂમ વહૂનિાવ્યઃ અર્થાત્ ‘જયાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ' (iv) પછી વૃનિયાવ્યધૂમવાન્ પર્વતઃ એટલે કે સાધ્વ ચાવ્યક્ષેતુમાર્ પક્ષઃ એ પરામશ થાય...
અનુમાનમાં ક્રમ]
(v) પછી સાથ્યવાન્ પક્ષ: (વૃત્તિમાર્ પર્વતઃ) એવા જે નિ ય 'થાય, એને અનુમિતિ કહેવાય.
અહી” પર્વતમાં વહ્નિના સંદેહાત્મક જ્ઞાનથી શરૂઆત થઈ, અને છેલ્લે પર્વતમાં વહ્નિનું નિર્ણાયાત્મક જ્ઞાન થયું, એને અનુમિતિ કહેવાય. એ નિ ય કરાવનાર વ્યાપ્તિજ્ઞાન છે. વ્યાપ્તિજ્ઞાન એ અનુમિતિનું કરણ છે એને અનુમાન કહેવાય. ‘અનુમિતિ રળમ્ અનુમાનમ્’। ‘અનુમાનના અમિતિઃ' ।
એ વાદી વચ્ચે વિવાદ હાય ત્યાં વિવાદના મુદ્દો રજૂ થાય, એને ‘વિપ્રત્તિપત્તિ'વાય કહેવાય. દા. ત. શબ્દ નિત્ય છે કે નહિ ?' -દ્દો નિત્યો ન વા ’- એ વિપ્રતિપત્તિવાકય કહેવાય. અહીં નૈયાયિક કહે છે કે ‘રાત્ઃ અનિચઃ;' તે એની સામે મીમાંસક કહે છે ‘રાજો નિત્યઃ;' ને મીમાંસક એ સાબિત કરવા એને હેતુ બતાવે છે ‘શ્રાવણવાત્’ (શ્રાવળસ્વ-અવળવિષયવાન્ )। એટલે અનુમાનપ્રયાગ આ રીતે કરે, શો નિત્યઃ શ્રાવળક્ષ્ચાત્' । પછી વ્યાપ્તિ એલે .કે‘યંત્ર વત્ર શ્રાવળચમ્ તંત્ર તંત્ર નિસ્ચસ્વમ્ થયા રાત્વે આ શબ્દત્વ' જાંતિ એ દૃષ્ટાન્ત બન્યું. દૃષ્ટાન્ત એટલે
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ન્યાય ભૂમિકા જેમાં હેતુ-સાધ્ય અર્થાત્ વ્યાપ્ય-વ્યાપક બને સિદ્ધ હાય. તે। આ અનુમાનમાં દૃષ્ટાન્ત‘શબ્દ'માં વ્યાપ્ય હેતુ શ્રાવણુત્વ’ સિદ્ધ છે, તેમજ વ્યાપક સાધ્ય નિયંત્વ’ પણ સિદ્ધ છે; કેમકે શબ્દવ એ જાતિ હાવાથી ‘નિત્ય' જ છે. એટલે એ કહેશે-નિત્યવાચશ્રાવળવવાનો રાજ્ય' એ પરામર્શ થયેા. છેલ્લે નિર્ણય કહે કે-‘માતૃ રાષ્ટ્ર: નિત્યવાન્ યાને નિત્યઃ' એ અનુમતિ થઇ. . . અલબત્ આની સામે નૈયાયિકના જવાબ પણું તે આગળ ‘હેત્વાભાસ’ની ચર્ચામાં આવશે.
હેત્વાભાસ
-
અનુમાન સાચા હેતુથી થાય, ખેાટા હેતુથી નહિ. નહિતર ખાટા હેતુથી તે ગમે તેવા – ગમે તેવા કલ્પિત મિથ્યાપદાર્થોની સિદ્ધિ થઈ જાય. માટે હેતુ સાચે! જોઇએ, એટલે કે‘સહેતુ' જોઇ એ. ખેાટા હેતુ = અસક્ હેતુ એ હેતુ નથી, કિન્તુ હેત્વાભાસ છે. એટલે સહેતુ કાણુ ? અને હેવાભાસ કાણુ ? એના તફાવતની આળખ જોઇએ. એ એળખ આવી જાય તે, પછી સામેા વાદી હૈવાભાસથી કલ્પિત પદાર્થની અનુમતિ કરવા માગતા હાય તે, એની પાકળતા રજુ કરવાથી એની અનુમિતિ રાકાઇ જાય, અથવા એ અનુમિતિનું કારણભૂત વ્યાપ્તિજ્ઞાન જ રોકાઈ જાય. મતલબ, હેત્વાભાસનું જ્ઞાન એ અનુમિતિ અગર અનુમિતિકરણના વિરેાખી હાય છે. એટલે જ હેત્વાભાસનું આ લક્ષણ બને, કે—
Page #313
--------------------------------------------------------------------------
________________
હેવાભાસ-લક્ષણ ]
“જેનું જ્ઞાન (વવિઘચા જ્ઞાનમ્ ) અનુમિતિતસ્કરણ અન્યતરને વિરોધી હોય તેને હેત્વાભાસ કહેવાય.” દા. ત. કેઈ અનુમાન કરવા જાય કે “વનિઃ મનુષ્પઃ દ્રવ્યત્વાન્ત ઘટવ', તે આની સામે બાધ મૂકાય કે, “પ્રત્યક્ષ દેખાય છે કે વન ને અનુષ્કઃ કિન્તુ ” . એ પ્રત્યક્ષજ્ઞાન પ્રસ્તુત અનુમિતિ ન થવા દે. માટે એને હેતુ “યત્વ' એ બાધિત છે, એમાં બાધ હેવાભાસ થયે ગણાય. એટલે આ આવ્યું કે વઢિમાં અનુષ્ણતાના અભાવનું જ્ઞાન અર્થાત્ બાધનું જ્ઞાન એ “વહૂનઃ બળઃ' એવી અનુમિતિનું વિરોધી છે. માટે એ અનુમિતિનો હેતુ દ્રવ્યત્વ” બાધિત કહેવાય.
હેવાભાસના બે અર્થ–(૧) અસદ યાને દુષ્ટ હેતુ, અને (૨) હેતુને આભાસ અર્થાત્ દોષ. પ્રસ્તુત અનુમિતિમાં બાધ આવ્યો એ હેતુને દોષ કહેવાય; અને હેતુ પોતે બાપદોષવાળો બન્યો એટલે કે બાધિત બન્યા, એ અસઃ હેતુ યાને દુષ્ટ હેતુ કહેવાય. આમાં કેટલાક દોષ એવા છે કે જે સીધા હેતુને ન લાગે, જેમકે અહી વનિ ન અનુ: અર્થાત્ વહિંમાં અનુષ્ણતા બાધિત છે. છતાંય એના યોગે અનુષ્ણતાને સિદ્ધ કરવા રજૂ કરાયેલો (એ અનુમાનમાં મૂકેલે).દ્રવ્યત્વ હેતુ પણ બાધિત યાને બાધ દોષવાળે કહેવાય છે.
અહીં ધ્યાન રાખવાનું છે કે હેતુમાં આવતે દોષ એ કાંઈ અસદ્ વસ્તુ નથી, કાલ્પનિક વસ્તુ નથી. એ તો
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ન્યાય ભૂમિકા
હકીકત છે, સસ્તુ છે; પરંતુ એના યાગથી હેતુ કૃષિત યાને દુષ્ટ ગણાય છે, માટે એને દોષ કહેવામાં આવે છે. દા. ત. આંખમાં કણીપડી, એ કણી કાંઈ આકાશપુષ્પની જેમ અસત્ વસ્તુ નથી, સદ્ વસ્તુ છે. કિન્તુ ઋણીના ચેાગથી આંખ દૂષિત ગણાય છે. માટે કણીને આંખમાંના દોષ કહેવાય છે, ને એનાથી આંખ દુષ્ટ ગણાય. એવી રીતે હેતુના માધ વ્યભિચાર વગેરે દોષ એ વસ્તુ તરીકે સત્ છે, પરંતુ. એના ચેાગથી હેતુ એ દૂષિત યાને દુષ્ટ બને છે, એટલે દોષ એ હેત્વાભાસ તરીકે ગણાય છે.
•
હેત્વાભાસ પાંચ છે,-એમાં કેટલાક ખુદ અનુમિતિને વિરોધ કરે છે, અને કેટલાક અનુમતિના કારણના વિરાધ કરે છે. અનુમિતિ એટલે ‘વક્ષઃ સાધ્યવર્' એવે નિ ય. હવે જો એની સામે વ્રુક્ષુઃ ન સાધ્યન્તાન' એવું જ્ઞાન આવીને ઊભું રહે, તેા એ જ્ઞાન પેલા નિર્ણાયના અર્થાત્ અનુમિતિના વિરેધ કરનારું બને. એમ અનુમિતિનું કારણ એટલે કે પરામ, અર્થાત્ સાધ્યુંવ્યાવ્ય હેતુમાન્ વ:' એવેા નિય; આમાં એ અશ છે,−(૧) વ્યાપ્યતા, અને (૨) પક્ષધર્માંતા. હવે પરામર્શીની સામે જો એવુ જ્ઞાન આવે કે ‘હેતુઃ ન સાધ્યચાવ્યઃ' તા એ જ્ઞાન પરામર્શમાં અન્તભૂત ‘વ્યાપ્યતા' અ‘શમાં અર્થાત્ વ્યાપ્તિના અંશમાં વિરોધ કરનારું બને. અધવા એવુ જ્ઞાન આવે કે ‘વઃ ન હેતુમાર્' વાસે હેમાવઃ' તા એ પરામના પક્ષધર્મ તા'-અશમાં વિરોધ કરે.
Page #315
--------------------------------------------------------------------------
________________
હેવાભાસના ૫ પ્રકાર ]
તાત્પર્ય-અનુમિતિ અથવા તકરણ અન્યતરનું વિરોધી જેનું જ્ઞાન (ગર્વિષય જ્ઞાનમ) હોય તેને કેવા ભાસ કહેવાય. અવિષચક્ર (વિષચવાન) જ્ઞાનમ્ સુમિતિतत्करण अन्यतरविरोधी स हेत्वाभासः, तत्वम् हेत्वाभासत्वम् । હેવાભાસ' શબ્દના બે અર્થ (૨) દેતોઃ સામાનઃ (ઢોષr:) ते हेत्वाभासाः । (२) (स) हेतुवद् आभासन्ते से हेत्वाभासाः । અર્થાત્ સતવ, દુષ્ટતવઃ |
આમ હેતુના દોષ તે પણ હેત્વાભાસ, અને દોષયુકત હેતુ યાને દુષ્ટહેતુ તે પણ હેત્વાભાસ. આ હિસાબે (૧) હેતુના દોષ, યા (૨) દુષ્ટ હેતુ, એ કુલ પાંચ હેત્વાભાસને આપણે આ પ્રમાણે બે કોલમમાં જોઈએ :– દોષનાં નામ
દુષ્ટ હેતુનાં નામ ૧. વ્યભિચાર
૧. વ્યભિચારી ૨. વિરોધ
૨. વિરુદ્ધ ૩. સપ્રતિપક્ષ * ૩. સપ્રતિપક્ષિત ૪. બાધ
૪. બાધિત ૫. અસિદ્ધિ
૫. અસિ
(૧) વ્યભિચાર (વ્યભિચારી) : “તુ: સાળામાવવૃત્તિઃ” (સાધ્યને છોડીને પણ રહેનારો હેતુ) ' સહેતુ તે સાધ્યનો વ્યાપ્ય હોય, અર્થાત્ સાધ્યને છોડીને અર્થાત્ કમાવવ7 માં અત્ત હોય; પરંતુ જે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ન્યાય ભૂમિકા પ્રસ્તુત હેતુ સાધ્યમમાં પણ વૃત્તિ બને, તો તે સાધનો વ્યાપ્ય બનવાને બદલે સાધ્યનો વ્યભિચારી (દ્રોહી) બન્યા કહેવાય. એટલે કે એનામાં (=હેતુમાં) સાધ્યમવર્વત્તિત્વ જે આવ્યું, તે જ વ્યભિચાર દોષ (યાને હેત્વાભાસ) કહેવાય.
ટૂંકમાં, “સાધ્યવ્યભિચા એટલે સાધ્યદ્રોહ...., ખરી રીતે સાચો હેતુ હોય તે તે વફાદારીથી સાથની છાવણીમાં જ રહે સાધ્યને છોડીને ક્યાંય ન રહે. પણ જે પોતે હેતુને દેખાવ કરીને સાધ્યને છોડીને સાધાભાવની છાવણીમાં પણ રહી જાય, તો એ સાધ્યનો વ્યભિચારી એટલે કે સાધ્યદ્રોહી થયો.
દા.ત. “પર્વતો વનમાનું વ્યસ્ત્રા' એવું અનુમાન કરવા જાય, તે ત્યાં દ્રવ્યત્વ હેતુ એ વહિના વ્યાખ્યને બદલે વદ્ધિને વ્યભિચારી બને છે. એટલે કે દ્રવ્યત્વ એ વન્યભાવવ૬ હદ આદિમાં અવૃત્તિ નહિ, પણ વૃત્તિ છે... અસલમાં જેમ ધૂમ વહુન્યભાવવ૬માં અવૃત્તિ છે, તે જ એ વહિવ્યાપ્ય છે, ત્યારે દ્રવ્યત્વ તો વહુન્યભાવવઃ હદાદિમાં પણ વૃત્તિ છે. માટે દ્રવ્ય હેતુ વ્યાપ્ય નહિ પણ વ્યભિચારી બન્યો. એનામાં જે “વયભાવવદવૃત્તિત્વ છે તે જ વ્યભિચાર દોષ (હેવાભાસ) છે.
(૨) વિરોધ (વિરુદ્ધ): “શાળામાવડ્યાવઃ સેતુઃ”
હેતુ સાધ્યનો વ્યાપ્ય જોઈએ, એના બદલે જે એવો જ હેતુ મૂકી દીધો હોય, કે જે સાધ્યને બદલે સાધ્યાભાવને જ વ્યાપ્ય હોય, તે એ વિરુદ્ધ હેતુ કહેવાય.
Page #317
--------------------------------------------------------------------------
________________
૧. વ્યભિચાર, ૨. વિરોધ ] ને એનામાં જે સાથામાવવ્યાખ્યત્વે આવે છે, એ વિરોધ નામને હેત્વાભાસ કહેવાય. દા.ત. “પર્વતો વનિમાનું વસ્ત્રોત એમ એનુમિતિ મૂકે, તે આમાં તે જલ'હેતુ એ “તો' સાધ્ય“વહ્નિનો વ્યાપ્ય નહિ, કિન્તુ વહયભાવને જ વ્યાપ્ય છે. કેમકે કહી શકાય છે કે જ્યાં જ્યાં જલ, ત્યાં ત્યાં વતિનો અભાવ.”
- હંમેશાં આ ધ્યાન રાખવું કે “જ્યાં જ્યાં બેલીએ એ વ્યાપ્ય હોય, ને ત્યાં ત્યાં” બેલીએ એ વ્યાપક હોય. દા. ત. “જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં અગ્નિ આમાં સ્પષ્ટ દેખાય છે કે ધૂમ વ્યાપ્ય છે, અને અગ્નિ વ્યાપક છે.
આ હિસાબે જ્યાં જ્યાં જલ ત્યાં ત્યાં વન્યભાવ છે, એટલે કે સાધ્યાભાવનું વ્યાપ્ય જલ બન્યું. એટલે એ જલ-હેતુ વિરુદ્ધ કહેવાય. [યાને એ સાધ્ય વહિંથી વિરુદ્ધ પડયો, એટલે કે જલહેતુ સાધ્યવદ્ધિને સિદ્ધ કરવા મૂકેલો, પરંતુ વહિને બદલે ઉલટ વહુન્યભાવને અર્થાત્ સાધ્યાભાવને સાધનારો બન્ય). એ જલ હેતુમાં જે વહુન્યભાવવ્યાપ્યત્વ આવ્યું, એજ વિરોધ નામનો દોષ, અને એ દોષવાળો જલહેતુ એ વિરુદ્ધ નામને દુષ્ટ હેતુ કહેવાય.
- વ્યભિચાર અને વિરોધ આ બે હેત્વાભાસ એ અનુમિતિના કારણનો યાને વથાપ્તિજ્ઞાનનો વિરોધ કરે છે. વ્યભિચારી તો કયારેક સાધ્ય સાથે રહે ય ખરો, . પણ વિરુદ્ધ તો ક્યારેય સાધ્ય સાથે રહે જ નહિ.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ન્યાય ભૂમિકા (૩) સત્યતિપક્ષ (સતિપક્ષિત): સાધ્યમેવसाधकहेत्वन्तरकः स सत्प्रतिपक्षः .. .
સપ્રતિપક્ષ એટલે? જે અનુમાનનું પ્રતિપક્ષ (દુશ્મનભૂત) અનુમતિ હયાત છે, તે મૂળ અનુમાન સપ્રતિપક્ષ બન્યું. (સત પ્રતિપક્ષો વચ સતિ સતિપક્ષ) ત્યાં હેતુ સત્કૃતિપક્ષિત બને. દા. ત. કઈ અનુમાન મૂકે કે – “પર્વતો રમાવવાન્ તિસ્ત્રાન્ત’ તો ત્યાં સામે પ્રતિપક્ષ અનુમાન આ આવીને ઊભું રહે કે – “પર્વતો વનિ ધૂમત” અહીં સાધ્યાભાવનો સાધક હેવન્તર (અન્ય હેતુ) ધૂમ આવીને ઊભે.
ધ્યાનમાં રહે કે “વિરુદ્ધ હેતુ તે પોતે જ સાધ્યાભાવનો સાધક છે, જ્યારે અહીં “સપ્રતિપક્ષમાં બીજે હેતુ લાવવો પડે છે, કે જે સાધ્યાભાવને સાધક બને છે. એટલે વિરુદ્ધસ્થળે પ્રસ્તુત હેતુ પોતે “જ” સાધ્યથી વિરુદ્ધ છે એ એની વધારે નબળાઈ ગણાય, ત્યારે સપ્રતિપક્ષ થળે પ્રસ્તુત હેતુ પોતે વિરુદ્ધ નથી કિન્તુ સપ્રતિપક્ષિત છે.
સતિપક્ષને બીજો દાખલો : શબ્દને નિત્ય માનનાર મીમાંસક અનુમાન મૂકે છે કે “શઃ નિત્ય શ્રાવસ્ત્રાનું રત્વવ” એની વ્યાપ્તિ,–ત્ર ચત્ર શ્રાવણત્રમ્ તત્ર તત્ર નિત્યમ્ યથા રત્વે (શબ્દવ એ જાતિ હોવાથી નિત્ય તરીકે સિદ્ધ છે). એની સામે ન્યાયમતે આ પ્રતિપક્ષી અનુમાન કે “લૂ નિત્યઃ કન્યમવત્થાન ઘટવ' જ્યાં જ્યાં જન્યભાવત્વ હોય, ત્યાં ત્યાં અનિત્યત્વ હોય.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૧
૩. સનિપક્ષ ] (અહીં “ભાવત્વ” એટલા માટે મૂકયું, કે દવંસ એ જન્ય હોવા છતાં ય નિત્ય છે, છતાં એ તે અભાવ છે, જન્યભાવ નથી, તેથી એનામાં જન્ય-ભાવત્વ નથી. એટલે ભલે નિત્યત્વ હો, પણ વ્યાપ્તિ ખેાટી નહિ થાય.)
સારાંશ, મીમાંસકે પ્રસ્તુત કરેલ “નિત્યસ્વસાધના અભાવનો સાધક હેત્વનર (કબીજે હેતુ) “જન્યત્વ” મળી આવ્યું. માટે મીમાંસકનું અનુમાન સત્પતિ પક્ષ બન્યું. આ સપ્રતિપક્ષ દોષ એ અનુમિતિમાં કારણભૂત પરામર્શનો વિરોધી છે, કેમકે રામ સાધ્યથાર્થનુમાન પક્ષ એવા જ્ઞાનસ્વરૂપ છે, જયારે આ પ્રતિપક્ષને પરામર્શ સાઘામાવડ્યાવન્તવાન્ પક્ષ એવા જ્ઞાનસ્વરૂપ છે. માટે એ પૂર્વ પરામશન વિરોધી છે. આનું કારણ આ છે કે
એક મહત્વનો નિયમ છે કે “તવત્તાની બુદ્ધિમાં તદભાવવત્તાની બુદ્ધિ અથવા તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ વિધી છે. (જેમકે ઘટવત્તાની બુદ્ધિમાં ઘટાભાવવત્તાની બુદ્ધિ વિરોધી છે.) અહીં તદભાવવત્તાની બુદ્ધિ તો સ્પષ્ટ વિરેાધી છે, એમ સમજાય છે. દા.ત. જ્યાં ઘટાભાવવત્તાનું જ્ઞાન થાય ત્યાં ઘટવત્તાનું જ્ઞાન ન થાય. કમળાદોષવાળાને શંખમાં વેતાભાવવત્તાનું જ્ઞાન થાય છે, તે એને શંખમાં વેતવત્તાનું જ્ઞાન નથી થતું. એટલે આ બતાવે છે કે,–તદભાવવત્તાની બુદ્ધિ તદૃવત્તાની બુદ્ધિને રોકે છે, અર્થાત્ તદ્વત્તાની બુદ્ધિની પ્રતિબંધક છે.
એવી રીતે તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ પણ તદૃવત્તાની
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૨
( ન્યાય ભૂમિકા બુદ્ધિને રોકે છે, (બુદ્ધિની પ્રતિબંધક છે), કેમકે જ્યારે તદભાવનો વ્યાપ્ય પદાર્થ જે અહીં છે; તેં એનો વ્યાપક - તદભાવ તો સુતરામ અહીં છે.દા. ત. નિત્યસ્વાભાવને
વ્યાપ્ય જન્યત્વ (કાર્યવ) જે અહીં છે, તે એને વ્યાપક નિત્યવાભાવ તે સુતરામ હોય. માટે તદભાવવત્તાની બુદ્ધિની જેમ તદુભાવવ્યાયવત્તાની બુદ્ધિ પણ તદ્વત્તાની બુદ્ધિમાં વિરોધ કરે એ સહજ છે. આ હિસાબે સતિ પક્ષ એ પ્રસ્તુત અનુમાનના પરામર્શને વિરોધ કરે છે.
(૪) બાધ (બાધિત) : ચતુ અનુમિ પક્ષે साध्यः प्रत्यक्षबाधितः भवेत् स हेतुः बाधितः कथ्यते ।
પક્ષમાં સાધ્યાભાવ”નું જ્ઞાન એ “બાધ'નું જ્ઞાન કહેવાય. ત્યાં હેતુ ગમે તે હોય, પરંતુ એ હેતુને આ બાધ દોષના છાંટા ઊડે, એટલે એ હેતુ બાધિત કહેવાય. દા.ત. અનુમાન મૂકે કે - નિઃ મનુનઃ વ્યસ્વત’ તે આમાં પ્રત્યક્ષથી જ “વહૂનિ ન અનુષ્યઃ (અર્થાત્ વનિઃ asળ:)એ જ્ઞાનથી સામાનું અનુમાન અને એનો હેતુ બાધિત બને છે.
ઉપરોક્ત નિયમ અહીં લાગુ પડે કે, તદભાવવત્તાની બુદ્ધિ તદૃવત્તાની બુદ્ધિમાં વિરોધી છે (ત=નુEUlta) વનિ અનુ: અર્થાત્ વનિ અનુષ્ઠા:વવાનું અને વનિઃ ને અનુઅર્થાત્ મનુષ્ઠાત્રામાવવાનૂ એવી બુદ્ધિ પૂર્વબુદ્ધિની સ્પષ્ટ વિરોધી થઈ. આ “બાધ હેત્વાભાસ એ સીધે અનુમિતિને વિરોધી છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૪. બાધઃ ૫. અસિદ્ધિ 1
૩૦૩ (૫) અસિદ્ધિ (અસિદ્ધ) : અસિદ્ધિ દોષ એટલે કે પક્ષમાં હેતુને અભાવ. જેમ બાધમાં “સાધ્યામાવવાનું T” એ દોષ; એમ અસિદ્ધિમાં “વમાવવાનું પક્ષી એ દોષ છે. દા. ત. “ગઢરો વનિમાર્ ધૂમત” આમાં પક્ષ જલહદમાં ધૂમ નથી, અર્થાત્ પક્ષમાં સ્પષ્ટપણે હેતુ અસિદ્ધ છે. માટે હેતુ “અસિદ્ધિ' દોષવાળો યાને દુષ્ટ બન્યો, એ અસહેતુ છે... - આ હેત્વાભાસનું જ્ઞાન એ પરામર્શનો અર્થાત્ પરામર્શના “પક્ષધર્મતા–અંશનો વિરોધ કરે છે, એટલે કે અનુમિતિના કારણનો વિરોધ કરે છે.
આ “પક્ષમાં હેતુને અભાવ” એ મુખ્ય અસિદ્ધિ છે. એને આશ્રયાસિદ્ધિ કહેવાય છે. અવાંતરમાં બીજી અસિદ્વિઓ પણ છે. દા. ત. (i) પક્ષાપ્રસિદ્ધિ (ii) સાધ્યસિદ્ધિ (ii) હેન્દ્રસિદ્ધિ (iv) વ્યાપ્યત્વાસિદ્ધિ. | (i) પક્ષાપ્રસિદ્ધિ : એટલે કે પક્ષ અપ્રસિદ્ધ હોય તે..દા.ત. “જ્જનમ પર્વતો વનિમાન પૂના' અનુમાનમાં કાખ્યનમય પર્વત એ અપ્રસિદ્ધ છે....એવી રીતે “શ્વરઃ નાસ્તિ કરવા' આમાં સવાલ થાય કે, શું ઈશ્વર પ્રસિદ્ધ છે? જે હા, તે પછી ઈશ્વરમાં નાસ્તિત્વ સિદ્ધ કરવામાં “બાધ દોષ આવશે ! અગર જે કહો કે ના, પ્રસિદ્ધ નથી, તો પક્ષઈશ્વર જ અસિદ્ધ હોવાથી પક્ષાસિદ્ધિ દોષ આવશે.
(i) સાધ્યસિદ્ધિ : જ્યાં સાધ્ય અપ્રસિદ્ધ હોય ત્યાં “સાધ્યસિદ્ધિ દોષ આવે. દા. ત. “પૂર્વતો વશ્વિનમચ
Page #322
--------------------------------------------------------------------------
________________
-
-------
-
ન્યાય ભૂમિક નિનાન ન” અહીં મૂલ પાયામ સાધુ-કાશ્ચનમયવહિ જ અપ્રસિદ્ધ છે. પછી એનું અનુમાન શું? , | (ii) હેત્વસિદ્ધિઃ જ્યાં હેતુજ અપ્રસિદ્ધ હાય, ત્ય બહત્વસિદ્ધિ દૂષણ લાગે. દા. ત. “પર્વત નિમનું āિનાબૂમા” આમાં કાંચનમય ધૂમ અપ્રસિદ્ધ છે. . (iv) વ્યાખ્યત્વાસિદ્ધિ : આ દૂષણ ત્યાં લાગે કે
જ્યાં વ્યાપ્તિમાં અર્થાત્ હેતુમાં નિરર્થક વિશેષણ મૂકયું હોય. દા. ત. “પર્વતો વનમાન ની ધૂમા” આમાં આમ જોઈએ તે થાપ્તિ સાચી છે, અને હેન્દ્રસિદ્ધિ દોષ પણ નથી. કેમકે નલધૂમ હેતુ પ્રસિદ્ધ છે. છતાં આવો હેતુ મૂકવામાં વાદીની અશક્તિ સાબિત થાય છે. જ્યારે માત્ર ધૂમ” હેતુથી વઢિ સિદ્ધ થાય છે, તે પછી “ઢધૂમ' કહેવું એમાં “ની એ નિરર્થક વિશેષણ છે. માટે એને વ્યાયવાસિદ્ધિ’ હેવાભાસ કહેવાય છે
સાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક અનુમિતિ પ્રત્યે જેમ પરામર્શ (એટલે કે શ્વવ્યાપ્યહેતુમત્તાનું જ્ઞાન) “કારણ છે, તેમ સાધ્યની સિદ્ધિ (=સાધ્યનો નિર્ણય) એ “પ્રતિબંધક છે. એટલે કે જે અનુમિતિ થવા પૂર્વે જ સાધ્ય સિદ્ધ (
નિત) જ છે, તો પછી એ નિર્ણય સાધ્યસિદ્ધિનું અનુમાન થવા ન દે; કેમકે એ કરવાની જરૂર જ રહેતી નથી. દા. ત. પર્વતમાં ધૂમ જોઈને અગ્નિનું અનુમાન કરવા જતા હતા, એટલામાં જે પાછલા ભાગમાંના અગ્નિને એકદમ ઊંચે ભડકે ઊડ્યો, તે એ જઈ પછી અગ્નિની અનુમિતિ કરવાની રહેતી નથી.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૫
સાધ્યસિદ્ધિ પ્રતિબંધક ]
એટલે એમ કહેવાય કે સાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક છે. એટલા જ માટે સાધ્ય-સિદ્ધિના અભાવ પણ અનુમિતિમાં કારણ છે, (કામાત્ર પ્રત્યે પ્રતિબંધકના અભાવ કારણ હાય છે).
પરંતુ કયારેક એવુ બને છે કે સાધ્યસિદ્ધિ હેાવા છતાં જે અનુમિતિ કરવાની ઉત્કટ ઇચ્છા [=અનુમિત્તા, સિષાયિવા (સાચિતું રૂત્ત્તા)] થાય, તેા પ્રતિબંધક સાધ્યસિદ્ધિની સામે એ ઉત્તેજક બને છે. દા. ત. ઘરમાં બેઠા ઘનગર્જન સાંભળી મેઘનુ' અનુમાન કરવા જતા હતાં, ત્યાં ખારીમાંથી આકાશમાં મેઘ દેખાઇ ગયા, તે એ મેઘ’સાધ્યની સિદ્ધિ થઇ. પરંતુ જો ત્યાં અનુમાન કરવાની ઈચ્છા (અનુમિસા) થાય તે મકાનની અંદર બેઠા-બેઠા ઘનગર્જન સાંભળીને ય અનુમાન થઈ શકે છે. એટલે હવે આ આવ્યુ‘ કે,- ‘એકલી’ સાધ્યની સિદ્ધિ પ્રતિબંધક નહિ, કિન્તુ અનુમિસા વિનાની સાધ્યસિદ્ધિ' એ પ્રતિમ’ધક છે. એટલે કે એવી એકલી સાધ્યસિદ્ધિને અભાવ એ કારણ. એકલી એટલે અનુમિત્સાવિનાની, યાને અનુમિસ્રાવિરહ-વિશિષ્ટ’’ એવી જે સિદ્ધિ, તેને અભાવ એ અનુમિતિનુ' કારણ છે. આને વિશિષ્ઠાભાવ યાને વિશિષ્ટના અભાવ કહેવાય. આ વિશિષ્ટના અભાવ ત્રણ સયાગમાં મળે છે,
(૧) જયાં વિશેષણના અભાવ હાય, (૨) જ્યાં વિશેષ્યને અભાવ હાય,
(૩) જ્યાં વિશેષણ-વિશેષ્ય ઉયના અભાવ હાય.
૨૦
Page #324
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
ત્યાં વિશિષ્ટ પદાર્થ નથી, માટે ત્યાં વિશિષ્ટના અભાવ હાય, ત્યાં વિશિષ્ટાભાવ મળે. એ સહજ છે કે જો પુછાય કે,– વિશેષણ-વિશિષ્ટ વિશેષ્ય કયાં હોય ? તા કે જયાં વિશેષણ—વિશે ઉભય હાય.
વિશિષ્ટ કયાં ન હાય ? તે કે જ્યાં (૧) એકલુ. વિશેષણ હોય અર્થાત, વિશેષ્ઠ ન હાય, યા (૨) એકલેા વિશેષ્ય ઢાય અર્થાત્ વિશેષણ ન હોય, યા (૩) ઉભય ન હોય. ત્યાં વિશિષ્ટ ન હેાય=વિશિષ્ટભાવ હોય.
ન
૩૦૬
આમાં જયાં વિશેષણ-વિશેષ્ય ઉભય હેાય ત્યાં વિશેષણ-વિશિષ્ટ વિશેષ છે જ, માટે ત્યાં વિશિષ્ટ અભાવ ન કહેવાય, અર્થાત્ ત્યાં વિશિષ્ટના અભાવ ન મળે. દા. ત. ઘવિશિષ્ટ પટના અભાવ કયાં મળે ? તા કે જ્યાં (૧) ઘટ ન હેાય, યા (૨) ૫૮ ન હેાય, યા (૩) ટ-પટ ઉભય ન હેાય, ત્યાં મળે ફક્ત જ્યાં ઘટ-પટ ઉભય હાય, ત્યાં ઘવિશિષ્ટપટના અભાવ એટલે કે વિશિષ્ટને અભાવ ન મળે....
પ્રસ્તુતમાં કહીએ છીએ કે,-સિદ્ધિ (=નિ ય) એ પ્રતિબધક છે, કિન્તુ અનુમિસા એ ઉત્તેજક છે, તેથી ત્યાં અનુમિત્સાવિરહ-વિશિષ્ટ સિદ્ધિને
અભાવ એ વિશિષ્ટના વિશેષણ વિશેષ્ય અભાવ થયા. આ વિશિષ્ટમાં અનુમિસાવિરહ વિશેષણ છે, ને વિશેષ્ય સિદ્ધિ' છે, ઉભય એને છૅ, અર્થાત્ અનુમિત્સાવિરહ અને સિદ્ધિ એ ઉભય' છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦ 9
વિશિષ્ટના અભાવે કયાં મળે ? - બી ,,બા વિશિષ્ટ બાન માં મળે છે કે ત્રણ સંગમાં મળે -
(૧) જયાં વિશેષણ ન હોય, અર્થાત્ અનુમિતા હોય, (યાને અનુમિતાવિરહ સ્વરૂપ વિશેષણ ન હોય) - (૨) જ્યાં વિશેષ્ય ન હોય અર્થાત્ સિદ્ધિ ન હોય,
(૩) જયાં ઉભય ન હોય અર્થાત્ અનુમિત્સા હોય, ને સિદ્ધિ ન હોય.
• આ ત્રણ સચેમાં ત્યાં વિશિષ્ટ પદાર્થ નથી, માટે વિશિષ્ટ અભાવ મળે, એટલે કે પ્રતિબંધકનો અભાવ મળે. ત્યાં અનુમિતિ થાય, કરી શકાય.
આને આ રીતે કહી શકાય કે, વિશિષ્ટાભાવ એટલે કે વિશિષ્ટનો અભાવ ત્રણ રીતે મળે, કાં વિશેષણ ન હેય, કાં વિશેષ ન હોય, કાં ઉભય ન હોય ત્યાં વિશિષ્ટ નથી એટલે કે વિશિષ્ટાભાવ છે. આને આમ બેલાય,– (ખ્યાલમાં રહે કે પ્રસ્તુતમાં અનુમિત્સા નહિ પણ તેને અભાવ એ વિશેષણ છે.)
વિશિદમાવઃ ત્રિત પ્રયુ (પ્રેરિત) (૨) વિશેષળામાવાયુ વિશિષ્ટમાવ (૨) જિગ્યામ યુt »
(૨) મથામવ પ્રયુત ' , - દા.ત. વિશિષ્ટદામાવલ ક્યાં મળે ? તોકે (૧) જ્યાં એકલો ઘટ છે ત્યાં ઘટવિશિષ્ટ પટ નથી અર્થાત્ ઘટ
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ન્યાય ભૂમિકા વિશિષ્ટ પટાભાવ છે. પૂછાયઃ વિશિષ્ટમાન વિ પ્રયુ ( િપ્રયુ = શેના લીધે છે)? તે કે વિધ્યામવઝયુત્તર (=વિશેષ્યાભાવને લીધે છે). (૨) જ્યાં એકલે પટ છે ત્યાં ઘટ વિશિષ્ટ પટાભાવ છે. સર િપ્રયુઃ? તે કે વિશેષ માવ-- કયુa: (૩) જ્યાં ઘટ-પટ ઉભય છે ત્યાં તો વિશિષ્ટ છે જ, પણ જ્યાં ઉભય નથી ત્યાં જે વિશિષ્ટાભાવ છે ઃ હિં કયુwઃ? તે કહેવું પડે કે,–ત્તમચામાવયુ& I -
ઘડે એ વિશેષણ, ગાડી એ વિશેષ્ય, ઘોડાગાડી. એ વિશિષ્ટ છે. ઘેડે ન હોય અથવા ગાડી ન હોય અથવા બંને ન હોય તે ત્રણે સ્થિતિમાં ઘોડાગાડી (વિશિષ્ટ) નથી એમ કહેવાય. '
જ્યાં વિશેષણ અભાવસ્વરૂપ છે, ત્યાં વિશિષ્ટ ભાવ છે કે કેમ ? એ શોધવામાં ગોટાળે થાય છે, તેથી એ શોધવાની આ ચાવી છે કે –પૂછવું કે “વિશિષ્ટ છે?” જે નથી, તે કહેવું કે વિશિષ્ટાભાવ છે. અને અભાવ શોધવે. હોય ત્યાં પ્રતિયોગીને લઈને પ્રશ્ન કરો કે,–પ્રતિયેગી છે? જે નથી, તે અભાવ છે. દા.ત. જ્યાં એકલો ઘટ છે ત્યાં જે પ્રશ્ન આવ્યો કે-ઘટ વિશિષ્ટ પટાભાવ છે?” તે હવે આપણે પ્રતિયોગીને લઈને પૂછવું કે ત્યાં ઘટવિશિષ્ટપટ છે?” તે કે “ના” ઘટ છે, પણ “ઘટવિશિષ્ટ . પટનથી.” (નથી એટલે અભાવ) તે પછી સહેલાઈથી કહેવાય કે “ઘટવિશિષ્ટ પટાભાવ છે. •
Page #327
--------------------------------------------------------------------------
________________
સિવાધયિકા અનુમિસા એ ઉત્તેજક]
એમ જયાં સિદ્ધિ નથી, ત્યાં પ્રશ્ન થયો કે “અનુમિસાવિરહવિશિષ્ટ સિદ્ધિને અભાવ છે? તે આપણે પ્રતિયોગીને લઈને પૂછવાનું કે,–ત્યાં અનુમિત્સાવિરહ વિશિષ્ટ સિદ્ધિ છે?' હવે જે સિદ્ધિ જ નથી, તો આંખ મીંચીને કહેવાય કે સુતરાં અનુમિત્સાવિરહ-વિશિષ્ટ સિદ્ધિ પણ નથી, [ વિશિષ્ટ સિદ્ધિ નથી = વિશિષ્ટ સિદ્ધિનો અભાવ છે. જે પ્રશ્ન થાય કે-એમ સિદ્ધિ તો છે, પણ સાથે અમિસા ઊભી છે, તે પણ આ જ કહેવાય કે અમુમિસિાંવિરવિશિષ્ટ સિદ્ધિ નથી.
આ જ હિસાબે,-- * - દા ત વહિંથી દાહ થાય, પરંતુ ત્યાં જે ચંદ્રકાંત મણિ હાજર હોય તો દાહકાર્ય ન થાય. એટલે ચંદ્રકાન્ત મણિ દાહનો પ્રતિબંધક કહેવાય. આમ છતાં ત્યાં સૂર્યકાતમણિ આવી જાય, તો પાછો દાહ થવા માંડે. એટલે કહેવાય કે
દાહમાં ચંદ્રકાન્ત મણિ તો પ્રતિબંધક છે,
પણ સૂર્યકાન્ત મણિ ઉરોજક છે. છે એટલે હવે ચંદ્રકાન્ત મણિને દાહના પ્રતિબંધ(અટકાયત)નું કામ કરવું હોય તે ત્યાં ઉત્તેજક હાજર ન જોઈએ. અર્થાત્ ઉત્તેજકાભાવ-વિશિટ ચંદ્રકા-તમણિ એ પ્રતિબંધનું કામ કરે, એ પ્રતિબંધક બને. માટે દાહ કરવો હોય તો ઉત્તેજકાભાવવિશિષ્ટ ચંદ્રકાન્ત મણિનો અભાવ જોઈએ, અર્થાત્ આ-વિશિષ્ટ મણિનો અભાવ એ
Page #328
--------------------------------------------------------------------------
________________
દાહમાં કારણ એટલે ઉત્તેજકાભાવતા ,
૩૧૦
ન્યાય ભૂમિકા દાહમાં કારણ. એટલે ઉત્તેજકાભાવ વિશિષ્ટમણિ' ને અભાવ હોય તો દાહ થાય.
આ ઉત્તેજકાભાર–વિશિષ્ટ મણિનો અભાવ કયાં ક્યાં મળે ? તો કે જ્યાં જ્યાં વિશિષ્ટ મણિ ન હોય, ત્યાં ત્યાં એને અભાવ મળે.
તો પૂછો,–તો. વિશિષ્ટ મણિ કયાં ન હોય ?
તો કે જ્યાં વિશેષણ હોય, વિશેષ્ય હોય, ત્યાં તો વિશિષ્ટ મણિ હોય.કિંતુ ,, ,, ન હોય પણ ,, , મણિ ન હોય. ,, ,, હોય પણવિશેષ્ય ન હોય ,, ,, મણિ ન હોય. , , પણ ન હોય ને વિશેષ પણ ન હોય, ત્યાં વિશિષ્ટ (મણિ) ન હોય=વિશિષ્ટાભાવ હોય.
પક્ષતા અનુમિતિમાં પક્ષતા કારણ છે. એ પક્ષતા એટલે થયા વિરહ વિશિષ્ટ સિરાભાવ. આ એટલા અનુમિત્સા માટે કહ્યું કે સાધ્યની અનુમિતિમાં બીજી રીતે અર્થાત્ પ્રત્યક્ષાદિથી થયેલી સાધ્યની સિદ્ધિ એ પ્રતિબંધક બને છે. માટે અનુમિતિમાં પ્રતિબંધકાભાવે કારણ તરીકે હાજર રહેવું જોઈએ.
તાત્પર્ય : પ્રત્યક્ષ આદિથી સાધ્યની સિદ્ધિ ન હોય, અગર સિદ્ધિ હોય તો ત્યાં ઉત્તેજક સિષાયિષ હાજર જોઈએ. એટલે કે અનુમાનથી સાધ્યસિદ્ધિ કરવાની ઈચ્છા. જોઈએ. તે ત્યાં પક્ષના મળી આવે, અનુમિતિ થાય.
Page #329
--------------------------------------------------------------------------
________________
સ્વાર્થોનુમાન-પરાર્થાનુમાન
અનુમાન ૨ પ્રકારે–(૧) વાર્થોનુમાન, (૨) પરાર્થાનુમાન સ્વાર્થનુમાન એટલે પાતાના પૂરતુ જ અનુમાન; અને પરાક્ષનુમાન એટલે ખીજાની સામે રજુ કરવાનુ અનુમાન. સામાન્ય રીતે અનુમાન કરાય ત્યાં હેતુ (૧) પક્ષવૃત્તિ જોઇ એ, (૨) સપક્ષવૃત્તિ ોઇએ, અને (૩) વિપક્ષાવૃત્તિ જોઇએ. દા.ત. પર્વતો વનિમાર્' ધૂમત' ‘આ અનુમાનમાં હેતુ ધૂમ, એ (૧) પક્ષ૫ર્વતમાં વૃત્તિ છે, (ર) સપક્ષ-મહાનસમાં પણ વૃત્તિ છે, અને (૩) વિપક્ષ જળાશયમાં અવૃત્તિ છે..
(i) પક્ષ એટલે જેમાં સાધ્યના સંદેહ હાય તે.
દા. ત. પત
(ii) સપક્ષ એટલે જેમાં સાધ્ય નિશ્ચિત હાય તે....દા.ત.‘મહાનસ
(iii) વિપક્ષ એટલે જેમાં સાધ્યાભાવ નિશ્ચિત હાય તે...દા.ત. જલાશય, હા.
તાપ
(i) સન્ધિસાચવાનું વર્ષઃ (ii) નિશ્ચિતતાશ્ચવાનું સક્ષ (iii) નિશ્ચિતલાચામાવવાનું વિપક્ષ: સ્વાર્થનુમાનમાં કેટલીકવાર પક્ષના ય વિચાર નથી હેતે. દા. ત. ગગનમાં ઘનગર્જન થયું સાંભળ્યું, તા ત્યાં મનને તરત અનુમાન થાય છે કે વાદળ ચઢી આવ્યા લાગે છે. આમાં પરામશ વિગેરે કરવાના ય. નિયમ નથી
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ન્યાય ભૂમિકા
કે એ કરવા જ જોઇએ...ન્યાયમતે અહી પંચાવયવ ઝડપી રીતે મનમાં આવી જાય છે એમ મનાય છે, પરંતુ આપણા અનુભવ એ બતાવે છે કે માત્ર વ્યાપ્ય હેતુના જ્ઞાનથી સાધ્યનું અનુમાન થાય છે. એ પણ જોવા જેવુ' છે કે
•
ન્યાયમતે પક્ષમાં હેતુ સાધ્ય બન્નેનુ' સામાનાધિકરણ્ય લાવવું પડે છે; અર્થાત્ જે અધિકરણમાં હેતુ હાય ત્યાંજ સાધ્ય સિદ્ધ કરી શકાય. પરંતુ અનુભવ એમ કહે છે કે બધે જ હેતુ અને સાધ્ય ખેતુ -એક અધિકરણ બનાવવાના પ્રયાસ નથી હેાતા. અને તે છતાં અનુમિતિ થઈ જાય છે. દા.ત. આજે આકાશમાં ભરણી નક્ષત્ર દેખાયું, તેા તરત અનુમાન થાય છે કે ગઈ કાલે અશ્વિની નક્ષત્ર આવી ગયું....અલબત્ પરાર્થોનુમાનમાં કેટલીકવાર સામાને સમજાવવા માટે પ`ચાવયવ વાકથની જરૂર પડે છે. જેમકે વાદી–પ્રતિવાદીના વાદમાં પચાવયવના પ્રયાગ કરવા પડે છે, છતાં ત્યાં પણ વાઢી-પ્રતિવાદી ઉચ્ચ કક્ષાના વિદ્વાન હાયતા સંપૂર્ણ ૫'ચાવયવના પ્રયાગની જરૂર નથી રહેતી. મુખ્યપણે હેતુ અને સાધ્યના નિર્દેશ હાવા જોઇએ.
એક વાત ધ્યાનમાં રાખવાની કે અનુમાનમાં પક્ષવૃત્તિવ–સપક્ષવૃત્તિ-વિપક્ષાવૃત્તિત્વની જેમ અસત્-પ્રતિ પક્ષવ અને અબાધિતત્વની પણ જરૂર પડે છે. જેથી એના પર કેાઈ બાધ–સપ્રતિપક્ષ વગેરે લેવાભાસની આપત્તિ ન આવે. અનુમાનના આ પાંચ ગુણ છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
(૩) ઉપમાન પ્રમાણ
ન્યાયદર્શીનને માન્ય ૪ પ્રમાણુ પૈકી ત્રીજું ‘ઉપમાન’ પ્રમાણ છે. ઉપમાન પ્રમાણથી જે પ્રમા થાય તેનું નામ ‘ઉપમિતિ' છે. જેવી રીતે વ્યાપ્તિ-જ્ઞાનને અનુમાન' કહેવાય છે, એમ સાદૃશ્યજ્ઞાનને ‘ઉપમાન' કહેવાય. અર્થાત્ અનુમાંન = વ્યાપ્તિજ્ઞાન
ઉપમાન = સાદૃશ્યજ્ઞાન
એટલે ઉપમિતિનુ` કરણ સાદૃશ્યજ્ઞાન છે; અને એ કરણના વ્યાપાર છે. ‘સાદૃશ્યવત પિંડ’નું જ્ઞાન. [જેમકે અનુમિતિમાં કરણ વ્યાપ્તિજ્ઞાન' છે અને વ્યાપ્તિમત્ હેતુ'તુ... જ્ઞાન યાને ‘પરામ”. એ વ્યાપાર છે.]
અનુમિતિમાં | વ્યાપ્તિનું જ્ઞાન એ કરણ;
ઉપમિતિમાં
વ્યાપ્તિમૃત્ હેતુનું જ્ઞાન એ વ્યાપાર.
.
સાદૃશ્યનુ જ્ઞાન એ કરણ; સાદૃશ્યવત્ પિંડનું જ્ઞાન એ વ્યાપાર. આને દાખલાથી સમજીએ :- એક જ ગલને માથું સ શહેરમાં આવી ગાય જોઇને એક શહેરી માણસને કહે,– ભાઈ અમારે ત્યાં જંગલમાં લગભગ આ ગાયના જેવુ' પ્રાણી હોય છે, એને અમે ગવય' કહીએ છીએ... મતલબ, ‘જ'ગલમાં ગેાસંદેશ ગવય હાય છે' આ કથન શહેરીને સાદૃશ્યજ્ઞાન કરાવનારૂ થયુ. પછી કાલાન્તરે આ શહેરીને જંગલમાં જવાનું થયું. ત્યાં એણે શવય જોયું, એટલે
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ન્યાય ભૂમિકા અટ એને યાદ આવ્યુ', 'પેલે માણસ કહેતા હતા કે,‘નાદરાઃ વચઃ’ આ સ્મરણાત્મક સાદૃશ્યજ્ઞાન થયું. પછીથી બચ પિત્રુશ્ચે ગોસદશઃ આવું સાદૃશ્ય વિશિષ્ટપિંડ (ગવય)નુ જ્ઞાન થયું. એટલે હવે એને થાય છે કે તસ્માત્ ય (5:) વિયાવાāઃ' અર્થાત્ 'માટે આને ગવય કહેવાય.’
આમાં સાદૃશ્યજ્ઞાનને ઉપમાન-પ્રમાણ કહેવાય. ‘ઉપમિતિ’-સમાનું એ કારણ છે. સાદૃશ્યવિશિષ્ટ પિંડ (ઉપમેય ગવય) નું દર્શન (જ્ઞાન) એ કરણના વ્યાપાર બન્યા. છેલ્લે ‘અન્ય રચવાયઃ (વયો નવયપટ્યાયઃ)' એ જ્ઞાન એ ઉપમિતિ’–પ્રમા થઈ.
આ ઉપમાન–પ્રમાણ લાગુ કરવા પહેલાં આપણે ‘ગવય’ના શે। અર્થ ? ‘ગવય' પદનું વાચ્ચુ કાણુ ? અભિધેય કાણુ ?–એના અજાણુ-અનભિજ્ઞ હતા. હવે ઉપમાન પ્રમાણથી સુજાણુ-અભિજ્ઞ બન્યા. આ કાર્ય ખાલી પ્રત્યક્ષપ્રમાણથી ન થાય, કેમકે એમાં તે માત્ર ગવયપિંડ દેખાય. એટલું જ. પરંતુ એને એળખી ન શકીએ કે ‘આ કાણુ ? આને શું કહેવાય ?' એ ન તા પ્રત્યક્ષ યાને ઇન્દ્રિયથી જણાય, યા ન તે અનુમાનથી જણાય. એ તે માત્ર. ઉપમાનથી જણાય. માટે ઉપમાન એ સ્વતંત્ર પ્રમાણ છે.
અહી' એક સમજવાનુ` છે કે આ ઉપમાન-પ્રમાણથી ઉપમિતિ થઈ, એ શું થયુ ? તે કે ગવય’ શબ્દની શક્તિનુ જ્ઞાન થયું.
Page #333
--------------------------------------------------------------------------
________________
(૪) શબ્દ પ્રમાણ
ઈન્દ્રિયથી જેમ પ્રયક્ષજ્ઞાન થાય, વ્યાપ્તિજ્ઞાનથી જેમ અનુમતિરૂપ જ્ઞાન થાય, ઉપમાનથી જેમ ઉપમિતિરૂપ જ્ઞાન થાય,...એમ પદ્મજ્ઞાનથી (પદાર્થાપસ્થિતિ દ્વારા) શાએધરૂપ જ્ઞાન થાય....(પદજ્ઞાન એટલે કે પદ સાંભળ્યુ. પછીથી થયેલ પદાર્થોપસ્થિતિ એટલે પદાર્થસ્માણ થયું,
આપણા રાજને! અનુભવ છે કે બીજાના મુખે શબ્દો સાંભળીને આપણને તે તે પદાર્થ ના બેધ થાય છે એટલે માનવું ોઇએ કે તે .તે પદથી તે તે વસ્તુ(=પદા)ના બેાધ થાય. એની પાછળ કાણુ કામ કરે છે ? તેા કે તે તે પદ અને તે તે પદાર્થ વચ્ચેના સબ'. એ સ ંબધથી જ તે તે પદ તે તે પદાર્થના બેધ કરાવવા સમર્થ છે, શક્તિ સપન્ન છે. અથવા કહે!, તે તે પદ તે તે વસ્તુને કહેનારું છે, તે તે વસ્તુ તે તે પ્રદર્શી કહેવાતી છે. દા. ત. ઘટપદ સાંભળતા તુંબડાકાર ઘટ Y જણાય છે. એ સૂચવે છે કે એ ઘટપદ ઘટ(પદાર્થા)ના વાચક છે. અર્થાત્ ઘટયું ઘંટવારમ્ । વટઃ વટવાય:। આમાં ‘ઘટપ’ એ ઘટતું વાચક(બેાધક) પદ ઇં, ને ઘટ પદાર્થ' એ ઘટપદથી વાચ્ચ(મધ્ય) પદાર્થ છે. વાચક અને વાચ્ચ આ અન્તમાં તફાવત એ છે કે,-ખાંચક એટલે અભિધાયક, પ્રતિપાદક, નિર્વાચક યાને કહેનાર, (બેાધ કરાવનાર, દા. ત. ‘ઘટપ’ એ ઘટપદાર્થ'' વાચક પદ છે એટલ ઘટ્ટનુ એધક પદ છે. ઘટપદાર્થ ને કહેનારુ' પદ છે, અભિ
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૬
. . . ન્યાય ભૂમિકા ધાયક પદ છે... અને “વા” એટલે કહેવાયેલ. જેણાયેલ, જાણવાયેગ્ય. જેમકે પદાર્થ રૂપે ઘટપદેથી ઘટપદાર્થ જણાયેલ છે, રેય છે. તે
વાચક પદ એ શબ્દ યાને વ્યવહારરૂપ છે. “ઘર ઘરવાવ' એટલે કે “ઘટપદ' એ ઘટના શાબ્દિક વ્યવહાર : રૂપ છે. અર્થાત્ લે ઘટવસ્તુ માટે ઘટઘટ એ શબ્દપ્રયોગ યાને શખવ્યવહાર કરે છે. ત્યારે બેધમાં આંતરિક જ્ઞાન આવે. પહેલામાં બાહ્ય શબ્દપ્રયોગ (=વ્યવહાર)ની વાત આવી અને બેધમાં આંતરિક જ્ઞાનની વાત આવી. એટલે ઘટપદથી બે કામ થયા,-(i) બાહ્ય શવ્યવહાર (પ્રોગ) અને (i) આંતરિક બેધ.
ઘટપદથી ઘટ વાચ્ય છે, તેથી “ઘટપદની ઘટમાં વાચ્યતા' કહેવાય. અહીં નએટલે “નિરૂપિત” અને “માં” એટલે “નિષ્ઠ'. એથી ઘટપદની = ઘટઘનિષિતા, ઘટમાં = ઇનિવાર તા; ઘટપદથી વાય ઘટ છે માટે ઘટ પદની વાયતા ઘટમાં આવી. ઘટવસ્તુમાં વાસ્થતા કોના હિસાબે ? તે કે ઘટપદના હિસાબે. જેના હિસાબે હોય એને નિરૂપક કહેવાય. માટે જ નિપ' કેનું નિરુપક ? તો કે ઘટમાં રહેલી વાચ્યતાનું નિરૂપક. એ પરસ્પર છે માટે
નિz-વાયતાનિવ ઘટપર્વ', घटपदनिष्ठवाचकतानिरूपकः घटः
અર્થાત્ પદ અને પદાર્થને પરસ્પર જે સંબંધ છે, એમાં ૫દ એ વાચક છે, ને પદાર્થ એ વાચ્ય છે.= ઘટવું
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૭
=
=
=
=
=
વા-વાચકભાવ ] ઘટવાર્થવારમ્ | ધો( પાથ) ઘટવાયા ઘટ અને ઘટપદ વચ્ચે વાગ્ય–વાચકભાવ કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે,-પદ ઘટવાર કેમ ? પૂરવાર કેમ નહિ ? તે કારણ તરીકે કહેવાય કે – ઘટપદની શક્તિ ઘટમાં છે, પટમાં નથી. માટે ઘટપદ એ ઘટનું જ વાચક છે, પટનું વાચક નહિ. પટમાં તે પટપદની શક્તિ રહેલી છે. એટલા માટે ઘટપદ અને ઘટપદાર્થ એ બંને વચ્ચે જ વાચ્ય–વાચકભાવ સંબંધ થયા.
પદ-પદાર્થ વચ્ચેના વાચ્ય–વાચકભાવ સંબંધને શકિત સંબંધ કહેવાય. એમાં શક્તિ રહે પદમાં, માટે પદને “' યાને “રાત્તિમ” ( શક્તિનો આશ્રય) કહેવાય, અને પદાર્થને “રાજી” (શક્તિને વિષય) યાને “વા કહેવાય....અલબત્ વ્યવહાર એ થાય છે કે –“ઘટપદની. ઘટમાં શકિત છે?” કિન્તુ અહીં “ઘટમાંની સપ્તમીને અર્થ નિઝ (ધિરા) નહિ, પરંતુ સપ્તમી નિરૂપિત યાને વિષયક અર્થમાં છે. બાકી શક્તિનું અધિકરણ (શક્તિને આશ્રય) તે ઘટાદ જ છે, યાને શા ઘશ્રિતા છે. - અહી “ઘટપદની શક્તિ” એટલે “ઘટપદ નિષ્ઠ શક્તિ અને “ઘટપદાર્થમાં શકિત એટલે “ઘટપદાર્થ વિષયક શક્તિ. એટલે કે ઘટપદમાં ઘટબોધનની શક્તિ છે.
તાત્પર્ય, ઘટપદાર્થમાં શક્તિ એટલે કેઘટવિયળા શક્તિ યાને વનિરપિતા રાતિ, ઘટપદની શક્તિ એટલે કે ઘનિષ્ઠા રાતિઃ યાને ઘટાગ્રતા શક્તિ
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ન્યાય ભૂમિકા - તમીના બે અર્થ - (૧) અધિકરણ, અને (૨) વિજય દા ત “ચંગની ન્યાયમાં કુશળતા છે”—અહીં “ચંદ્રની કહ્યું ત્યાં ચૈત્ર એ કુશળતાનું અધિકરણ છે, એટલે કઠીને અર્થ સપ્તમી જેવો એટલે કે ચૈત્રનિષ્ઠા પુરતા છે, કેમકે ત્રિ કુશળ છે માટે “રીવમાં કુશળતા આવે. હવે ન્યાયમાં કુશળતા” એટલે રાયવિષયક (યાને ચાનિરવિત) ૩૪તા. અર્થાત્ સૈનિષ્ઠા રચવિષય યુઝતા !
પ્ર- તે પછી અહીં રૌત્રમાં કુશળતા કેમ ન કહ્યું?
ઉ – “ભાઈ! આ રૌત્રની ભારે કુશળત છે, શેમાં? તે કે ન્યાયમાં (વ્યાકરણમાં નહિ, તે અહીં “ન્યાયમાં એમાં સપ્તમી વિભક્તિ વિષયક અર્થ માં છે માટે ન્યાયમાં ચાવિષચક્ર કુરાતા ત્રચ, ત્યાં “મૈત્રય” એમાં ષષ્ઠીને અર્થ અધિકરણ એટલે કે ચૈત્રનિષ્ઠા .
પ્રવે- “ની” નો અર્થ નિષ્ઠ કયાંથી લાવ્યા ?
ઉ૦- નિયમ છે કે –તર પ્રત્યાયના યોગમાં ષષ્ઠી વિભક્તિ આવે. દા. ત. પટો ચમ્ | આને બીજી રીતે કહેવાય,–“દશ્ય ટ્રજોત્રમ્' અર્થાત્ ઘટમાં દ્રવ્યપણું છે. (અહીં ઘટનું દ્રવ્યપણું ન કહેવાય) “દર વ્યવ'માંથી એકબાજુથી ષષ્ઠી કાઢી નાખે, ને બીજી બાજુથી
– ૬ પ્રત્યય કાઢી નાખે, એટલે સીધું બોલાય છે ? ટ્રમ્ અર્થાત ઘટ દ્રવ્ય છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
શક્તિઃ પદાના પદાર્થનિરૂપિતા ] . જયાં વિશેષણ તથા વિશેષ્ય પ્રથમામાં હોય, ત્યાં એને બદલીને વિશેષને ષષ્ઠી અને વિશેષણને ૨-ૉક્ટ્ર પ્રત્યય લાગે. દા. ત. તે (પૂન) નિમાન=પર્વતા (ધૂન) વનિમરાં અહીં “તિ' ને અ “પર્વતની એ ન કરાય, કિન્તુ “પર્વતમાં એમ જ કરાય. આજ હિસાબે કરીત્રની ન્યાયમાં કુશળતા' નો અર્થ ચૈિત્રનિદા રાયપુરાષ્ટતા રીત્રમાં ન્યાયકુશળતા છે એમ જ કરાય. - હવે, પદમાં “શક્તિ” છે એટલે શું છે? તે કે બોધકતા” છે. નિયાયિકે શક્તિને ઈશ્વરની ઈચ્છારૂપ” માને છે, અથવા “ઈચ્છારૂપ” માને છે એ ઈછા આવા પ્રકારની “દત 1 વિશ્વ રૂ”િ અથવા “ઘરનું ઘર નાચતામ્ ત્તિ ’ આ બીજા આકારની ઈચ્છા અથવા “પદાર્થ ઘરઘાણ બહુ રૂતિ ફૅરેજી” આ એક આકારની ઈરછા કહેવાય. એટલે ઈશ્વરઇરછાના બે આકાર થયા. એકમાં ઘટ મુખ્ય; અને બીજામાં ઘટપદ મુખ્ય. તે આ રીતે ઘટઃ ઘટaધ્યઃ ઘરઘરું ઘધનુ' આને જ્ઞાચા યા “કસ્તુ લાગે એ ઈચ્છાને આકાર કહેવાય. ' પ્રહ–જે શક્તિ એ છાપ યા ઈરછારૂપ છે તે એ પદમાં શી રીતે રહી શકે? ઇચછા તે આત્માનો
ગુણ હોવાથી આત્મામાં રહે ને ? ': ' ઉ૦- “દત્ત બાવન અવસુ' એવા આકારની
ઈચ્છામાં “ઘટપદ એ વિશેષ્ય છે, ને “ઘટબેધજનકવ” ' એ વિશેષણ છે. માટે ઈરછા એ વિશેષતાસંબંધથી
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ન્યાય ભૂમિકા ઘટાદમાં ગઈ. (જેમ ની ઘર: એવા જ્ઞાનનો વિશેષ્ય ઘટ છે, માટે જ્ઞાન એ વિશેષ્યતાસંબંધથી ઘટમાં ગયું)
હવે, વાક્યમાં અનેક પદો હોય છે. તે તે પદના શક્તિજ્ઞાનથી તે તે પદાર્થને છૂટ-છૂટે બેધ થાય છે. ' ધ્યાનમાં રહે કે –તે તે સ્મરણમાત્ર છે, પદાર્થોપસ્થિતિમાત્ર છે, શાબ્દબોધ નહિ. પણ પછીથી તે તે પદાર્થોને પરસ્પર સંકલિત થઈને જે બેધ થાય છે, (સંકલિત એટલે શૃંખલાબદ્ધ, કડીબદ્ધ, યાને અન્વયવાળો બોધ થાય. છે), એને શાબ્દબોધ (અન્વયેબેધ) કહેવાય. સારાંશ, પદપદથી ઉપસ્થિત થયેલા પદાર્થો અન્વિત થઈને જે બોધ થાય તેને શાબ્દબેધ (અન્વયબાધ) કહેવાય. આ શાદબોધ એ પ્રમા છે, એનું કારણ શબ્દજ્ઞાન એ પ્રમાણ કહેવાય. પદાર્થબુદ્ધિ એ કરણને વ્યાપાર છે. એટલે પદજન્ય પદાર્થો પસ્થિતિ યાને પદજ્ઞાનજન્ય પદાર્થોપસ્થિતિ એ વ્યાપાર કહેવાય.
ઘટપદને ઘટપદાર્થ સાથે જે સંબંધ છે, એ સંબંધને શબ્દ-પ્રકરણમાં “વૃત્તિકહેવામાં આવે છે. અહીં “વૃત્તિ એટલે પદ અને એનાથી બેધ્ય પદાર્થ વચ્ચેનો સંબંધ. આ “વૃત્તિ સંબંધ બે પ્રકારે હોય છે -
(૧) શક્તિ, અને (૨) લક્ષણ
તે તે પદથી લેકમાં પ્રચલિત અર્થ સમજાય છે એ પદનો શકવાર્થ કહેવાય. એ સૂચવે છે કે તે તે પદમાં તદ બેધકતાની શક્તિ છે. અર્થાત્ તે પદ અને તે અર્થ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૧ -
શક્યાથ-લક્ષ્યાથે ] વચ્ચે જે સંબંધ તેનું નામ શક્તિ અહીં તે અર્થ એ શક્યાર્થ.
હવે જે એ પ્રચલિત અર્થ લેવામાં કઈ બાધ આવતું હોય, તો ત્યાં તે પદની “લક્ષણ” કરવી પડે. અને લક્ષણોથી લદ્યાર્થ–લાક્ષણિક અર્થ સમજાય. દા.ત.
જાય ઘોષ' ગંગા પર ગાયને વાડો છે આમાં “ગંગા તે પ્રવાહરૂપ છે. એના પર વાડાને સંબંધ(=અન્વય) બાધિત છે, માટે ત્યાં ગંગાપદની લક્ષણા કરી લાક્ષણિક અર્થ “ગંગાતટ લેવું પડે. અહીં જેમ “શક્તિ' એટલે પદને શાર્થ સાથે સંબંધ, તેમ “લક્ષણ એટલે પદનો લયા સાથે સંબંધ.
હવે લક્ષ્યાર્થ કેણ બને? .
તે કે શક્યાથે સાથે સંબદ્ધ હોય તે લક્ષાર્થ બને. દા.ત. ગંગાપદનું શક્ય ગંગાપ્રવાહ, તત્સંબદ્ધ તટ, એ શક્યાર્થ સાથે સંબદ્ધ છે. માટે એને લક્ષ્યાર્થી કહેવાય.
: એટલે આ આવ્યું કે-પદ્ય શક્તિ–સંબંધ જેની સાથે હોય તે શક્ય કહેવાય. ત્યાં પદ એ શક્ત=શક્તિમત કહેવાય. પદને લક્ષણ-સંબંધ જેની સાથે હોય તેને લક્ષ્ય કહેવાય. ત્યાં “પદ એ લક્ષક ( લાક્ષણિક) બને. शक्यसंबन्धः शक्तिः । शक्यार्थसंबन्धो लक्षणा । .
Page #340
--------------------------------------------------------------------------
________________
લક્ષણાના ર બીજ પદ ૪ પ્રકારે
આ લક્ષણ બે કારણે ઊભી થાય એટલે કે લક્ષણનું બીજ આ છે કારણમાં છે,-(૧) અન્વયાનુપપત્તિ, ને (૨) તાત્પર્યાનુપત્તિ.
(૧) અન્વયાનુપપત્તિ એટલે કે જયાં બે પદના શક્ય અર્થને પરસ્પરમાં અન્યૂય યાને સંબંધ ન ઘટતા. હોય તે. (અર્થાત્ અન્વયની અનુપત્તિ, અઘટમાનતા) દા.ત. ગંગા-પ્રવાહ પર ગાયના વાડાને સીધો સંબંધ ચાને અન્યાય ન ઘટે તેથી અન્વયની અનુપ પત્તિ થઈ. એ ગંગાપદ' નો શક્યર્થ ન લેતાં લદ્યાર્થી લેવા માટે ગંગાપદની લક્ષણ કરવાનું બીજ(=કારણ) બની. એટલે અહીં ગંગાપદને લાર્થ યાને લાક્ષણિક અર્થ “ગંગાતટ એવો લેવું પડે.
' એમ ગંગાનદીમાં માણસથી ભરેલે તરાપ જાતે જે કઈ કહે- “આ જુએ–જુઓ ! Inયાં પોષ” તે અહીં શેષપદને શકયાઈ “ગાય વગેરેને વાડે, એ લેવા જતાં ગંગાપ્રવાહમાં એનો સંબંધ અનુપપન્ન છે, તેથી ઘેષપદની લક્ષણા કરી લઠ્યાર્થ (લાક્ષણિક અર્થ) તરાપો' લેવો પડે. એટલે ગંગામાં તરાપ એ વાક્યાથે થાય.
(૨) તાત્પર્યાનુપત્તિ એટલે કે જ્યાં પદ-પદાર્થને અન્વય તે ઘટતે હોય પરંતુ વક્તાનું તાત્પર્ય ન ઘટતું હાય યાને અનુપપન્ન હોય, ત્યાં પદની લક્ષણ કરી લક્ષ્યાર્થ
Page #341
--------------------------------------------------------------------------
________________
૨ લક્ષણાખીજ : ૪ ૫૬ ]
૩૧૩
લેવા પડે. દા. ત. માતાએ દહીને આથે ચડાવવા તડકે મૂક્યું, ને ત્યાં છેાકરાને દહીના રક્ષણાર્થે બેસાડી અને કહ્યું,-‘જે, કાગડાથી દહીનું રક્ષણ કરજે નાખ્યો ષિ રચતમ્', તા ત્યાં છેાકરા જો કાગડાને તેા શકે, દહીં પર ન આવવા દે, પરંતુ ખિલાડી આવી દહી ચાટવા માંડે, એને જો ન રાકે, તેા એ વક્તાનું તાપ ન સમજ્યું. માતાનું તાત્પર્ય આ, કે કાગડાથી એટલે કે દધિના ઉપચાતક બધાથી રક્ષણ કરજે. ‘કાગડા' પદથી તા કાગડા જ અથ લેવાય, પરંતુ એમાં વક્તાનુ તાપ અનુપપન્ન છે, તેથી ‘કાગડા' પદની લક્ષણા કરી લાક્ષણિક અ= લક્ષ્યાર્થ દધિ-ઉપઘાતક’ એવા લેવા પડે. એમાં બિલાડીથી પણ રક્ષણ કરવાનું આવી જાય.
પદ ૪ પ્રકારે શકચા પણ ૪ પ્રકારે (૧) યૌગિક, (૨) રૂઢ, (૩) ચાગરૂઢ, ને (૪) યૌગિક (૧) યૌગિક પદ એટલે કે જેમાં પદની વ્યુત્પત્તિથી અર્થ મળતા હાય તે. દા.ત. ઇન્દ્વ' એટલે કે ઇન્દનવાળા ચાને વિશિષ્ટ અશ્વય વાળા, ‘વક્તા’ એટલે કે વચન(ભાષણ)કર્તા. પાચક' એટલે કે પાકકર્તા. એ યૌગિક (વ્યુત્પત્તિસિદ્ધ) અર્થને કહેનાર પદ્મ એ યૌગિક પદ્મ કહેવાય,
(૨) રૂઢિ યાને જેને અથ લેાકમાં રૂઢિથી ચાલી આવતી હાય. દા. ત. આખ`ડલ' પદના અથ ઇન્દ્ર, એ અથ આખડલ' શબ્દમાં ચેાગથી (વ્યુત્પત્તિથી) ન બેસે, માટે
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૪.
ન્યાય ભૂમિક રૂઢિથી પ્રાપ્ય અર્થ ઇદ્ર લે પડે. એવા રૂઢિના અર્થને કહેનાર પદ તે રૂઢ પદ કહેવાય. . .
(૩) ગરૂઢ એટલે કે જે પદમાં વ્યસ્પત્તિ ઘટતી હેય, પરંતુ એટલા માત્રથી કાંઈ ન સરે, કિન્તુ સાથે રૂઢિ જેવી પડે, ને અર્થ લેવાય, તે ગરૂઢ અર્થ કહેવાય. દા. ત. “ગ” પદની વ્યુત્પત્તિ છવિ (મન)તિ ઃ પણ એમ તે માણસ પણ ગમનકર્તા છે, પણ એને ગૌ ન કહેવાય. માટે એમાં રૂઢિ ભેળવવી પડે. રૂઢિથી ગી (ગાય) મળે છે તેથી ગાય અર્થ મળે, તે ગરૂઢ અર્થ થયો. એમાં વ્યુત્પત્તિ પણ ઘટે.. એમ ‘પંકજ પદથી કમળ જ અર્થ લેવાય, તે એને રૂઢિ અર્થ છે. અહીં એકલી વ્યુત્પત્તિને અર્થ લેતાં તે કીડે પણ વાત છે, કિન્તુ, એ પંકજ નથી કહેવાતે; કેમકે એમાં કરૂઢિ નથી.
- (૪) યૌગિકરૂઢ એટલે કે જે એનું એજ પદ ક્યાંક યૌગિક અર્થમાં જ વપરાય અને ક્યાંક તે રૂઢિ અર્થમાં જ વપરાય, તે યૌગિક રૂઢ પદ કહેવાય. દા.ત. “દિર શબ્દ (કમિવ નાચતે તત્ત), એ કયાંક તે તરુણુભાદિ, વનસ્પતિ અર્થમાં જ વપરાય અને અન્યત્ર કયાંક તે યજ્ઞવિશેષમાં જ વપરાય છે. વૈદિક ધર્મમાં અનેક યજ્ઞની જેમ આ પણ “ઉભિદ' નામને એક યજ્ઞ હોય છે. તેવા પ્રકારના વૈદિકક્રિયામાં વપરાયેલ ઉદૃભિદ શબ્દને યવિશેષ અર્થ લેવાને.
Page #343
--------------------------------------------------------------------------
________________
શાદબોધનાં ૪ કારણે (૧) આકાંક્ષા, (૨) આસક્તિ, (૩) યોગ્યતા, ને (૪) તાત્પર્ય.
(૧) “આકાંક્ષા એટલે અમુક–અમુક પદને અમુકઅમુક પદની અપેક્ષા હોય છે. દા. ત. પ્રકૃતિપદને પ્રત્યયપદની આકાંક્ષા છે, અપેક્ષા છે. “પ્રકૃતિ એટલે મૂળશબ્દ, કે જેના પર વિભક્તિ-પ્રત્યય લાગે. “દ + લામ્ = દ” આમાં “પટ' એ પ્રકૃતિપદ કહેવાય, ને “ એ પ્રત્યયપદ કહેવાય. બંનેને પરસ્પરની અપેક્ષા છે, (અર્થાત્ આકાંક્ષા છે.) એ પદ વિના ખાલી એનો અર્થ બોલાય, તો બાધ ન થાય. દા. ત. કમ્ ને અર્થ છે વ, હવે જે “ઘર ક્રમૈત્ર બેલાય તે બંધ ન થાય. એ તે (ઘર + ગ = ") બેલાય તે જ બંધ થાય. તેથી કહેવાય, પ્રકૃતિ પદને પ્રત્યયપદની આકાંક્ષા છે, ને પ્રત્યયપદને પ્રકૃતિપદની આકાંક્ષા છે. ધ્યાનમાં રહે કે અહીં પદોને આકાંક્ષા છે, અર્થોને નહિ
, એમ () કારક પદ-ક્રિયાપદ
(ii) વિશેષ્યવાચકપદ-વિશેષણવાચક પદ . (ii) અભાવવાચક પદ-પ્રતિયોગિ,, ,,
(iv) પ્રજનપદ-વિધેય પદ . (v) કારણે પદ-કાર્યપદ . આ પદને પરસ્પર આકાંક્ષા છે, અપેક્ષા છે, તેથી આકાંક્ષ્યમાણ પદ વિના નિરાકાંક્ષ શાખાધ ન થાય.
Page #344
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા એના દાખલા - | (i) એકલું “પટ” (કારક પદ) બેલવાથી બધા જ થાય, કે એકલું “મન” (ક્રિયાપદ) બોલવાથી પૂરે બેધ ન થાય. “પદમ્ સર’ બોલાય તે જ બંધ થાય.
(ii) બનીછો ઘરમાંથી એકલું વિશેષણ પદ કે એકલું વિશેષ્યપદ બોલવાથી શાબ્દબેાધ ન થાય. એ બંને વિશેષણવિશેષ્યવાચકપદ છે, પરસ્પર આકાંક્ષાવાળા (સાકાંક્ષ) છે, બંને બેલાય તો જ શાઇબધ થાય.
અહીં ધ્યાન રાખવાનું છે કે પદ એ વિશેષ્ય કે વિશેષણ નથી હોતું. વિશેષ્ય કે વિશેષણ તે પદાર્થ હોય છે. તે વિશેષપદ એટલે ? તેને વિશેષ્ય–વાચક પદ, અને વિશેષણપદ એટલે વિશેષણ–વાચક પદ. | (ii) ખાલી “ત્ર સમાવા બલવાથી પૂર બાધ ન થાય, પરંતુ પ્રતિયેગી પદ (યાને પ્રતિયેગીવાચક પદ) સાથે બેલાય, તે બંધ થાય. દા. ત. “ત્ર કમાવઃ નહિ પણ ભત્ર પદમાવત એમ બે મિન્ન નહિ, પણ “ધર મિન્ના બેલવું જ પડે. | (iv) એકલું “મુar” બેલવાથી ન ચાલે, સુખ એ પ્રયેાજન છે, પણ શાનું એ આકાંક્ષા ઊભી રહે છે. તેથી ત્યાં “ધર્માચરળ’ એવું કાંઈક વિધેય પદ લાવવું પડે. દા. ત. સુવાય ધર્મારણમ. સુખ માટે ધર્માચરણ છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
શાાવનાં ૪ કારણ
૩૧૭
(v) કાર્ય પદ્ય-કારણપદના દાખલામાં માટીથી ઘડા ખને’ આમાં એકલુ' ‘માટીથી' બેાલે તે પૂરું ન સમજાય, નિરાકાંક્ષ શાર્શ્વમેધ ન થાય, ‘ઘડા' ખેલવુ પડે.
સારાંશ, શાબ્દખાધમાં આકાંક્ષા અપેક્ષિત છે. એટલે આકાંક્ષમાણુ પદો ખેલાય જ્ઞા જ નિરાકાંક્ષ શાબ્દખાધ થાય.
(૨) આત્તિ ઃ શાશ્વાધમાં ખીજું કારણ પદાની માસત્તિ' એટલે કે પ્રત્યાસત્તિ છે, સ'નિધાન યાને પદ્મીની નજીકમાં હાજરી છે. એ કારણ તેથી સવારે ઘટ” બેલા, ને મારે ‘અત્તર' બાલેા તા શાબ્દેખાય ન થાય. એ તા ઘટ”ની સાથેાસાથ ‘નાચ' મેલવુ` પડે. એટલે કહેા કે,
જેને જેને આકાંક્ષા હૈાય તે તે પદ્મની આત્તિ જોઈએ. દા.ત. ખેલે નિર્ભુિત પ્તિમાન વરસેન' તા એધ ન થાય, પરંતુ ‘શિઃિ અગ્નિમાર્’, ‘મુત્ત વત્તન' એમ બેલે તાજ આધ થાય. આમાં સમજાય એવુ છે કે પહેલામાં તે તે સાકાંક્ષ પદોની આત્તિ નથી તેથી મેધ નથી થતા; બીજામાં આસત્તિ છે માટે એધ થાય છે.
(૩) ચેાગ્યતા એટલે કે તે તે પદ્મના અને પરસ્પરમાં. સ`બંધ–યેાગ્યતા જોઇએ. દા. ત. ખાલે ત્તિના નિવૃત્તિ' એમાં સિ'ચનમાં અગ્નિકરકત્વની ચેાગ્યતા નથી. એ તા નહેન સિવૃતિ, અગ્નિના વૃત્તિ' ખેાલાય તા જ પરસ્પર ચેાગ્યતા હૈાવાથી મેધ થાય.
(૪) તાપ જ્ઞાન વસુરિતાર્થ' વક્તાની ઈચ્છા એ તાત્પય છે. કેટલેક ઠેકાણે આ તાપ નુ જ્ઞાન
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ન્યાય ભૂમિકા શાખધ કરવામાં જરૂરી છે. દા.ત “સૈન્યવાન વાકય બેલાયું ત્યાં, સૈધવના બે અર્થ “ણું” અને “ઘડે છે, એટલે ઘોડો લાવો કે લૂણ લાવવું ? એ વિમાસણ થાય છે તો ત્યાં વક્તાની શી ઈચ્છા છે? તે જાણવી જોઈએ. વક્તાની ઈચ્છા પ્રકરણ પરથી જણાય. જેમકેશેઠ જમતા હોય ત્યારે કહે કે- “મૈત્વવત્ ગાન’, તે ભોજન-પ્રકરણ છે માટે નોકર બતાવ' પરથી વક્તાની ઈચ્છા લૂણની છે એમ સમજે, એટલે ત્યાં લૂણ જ હાજર : કરાય. અને જે શેઠ બહાર જવા માટે તૈયાર થયા હોય, ને કહે કે સિન્ ગાના', તે એ ગમન-પ્રકરણ હોવાથી વક્તાની ઈછા ઘડાની છે એમ સમજે, એટલે ત્યાં હૈિ” પદથી ઘડે જ હાજર કરાય.
પ્રામાણ્યવાદ , - જ્ઞાન પ્રવર્તક છે. ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરવી હોય તે પહેલા ઈષ્ટ વસ્તુનું જ્ઞાન જોઈએ. પરંતુ એ જ્ઞાન પ્રમાણભૂત હોય યાને યથાર્થ હેય, તે જ એના આધારે થતી પ્રવૃત્તિ સફલ બને. [યથાર્થજ્ઞાન એટલે પ્રમા, અને સફલ પ્રવૃત્તિ એટલે સંવાદી પ્રવૃતિ
જ્ઞાને બતાવેલ વિષય જે પ્રવૃત્તિથી મળે, તો પ્રવૃત્તિને જ્ઞાન સાથે સંવાદ થયે; અને જે પ્રવૃત્તિથી ન મળે તે પ્રવૃત્તિને જ્ઞાન સાથે વિસંવાદ થયો. પ્રવૃત્તિ એવી ચીજ છે કે જે પ્રમાને સંવાદી હોય, પણ અપ્રમાને વિસંવાદી હોય. દા. ત. રસ્તામાં છીપલી દેખી “આ રજત”
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રામાણુવાદ ]
૩૨૯
એવું જ્ઞાન કરે, તો પછી ત્યાં એ લેવાની પ્રવૃત્તિ કરતાં હાથમાં ચાંદી ન આવે. એટલે એ પ્રવૃત્તિ જ્ઞાનને વિસંવાદી થઈ. ત્યારે જો સાચું રજત પડયું હોય, ને તે લેવાની પ્રવૃત્તિ કરે, તો હાથમાં રજત-ચાંદી આવે. એટલે એ પ્રવૃત્તિ જ્ઞાનને સંવાદી થઈ કહેવાય.
પ્રમાની વ્યાખ્યા – તરિ તબાર જ્ઞાનં પ્રમા! દા તક દૂરથી ચાંદીને ટૂકડો જોતાં જ્ઞાન થયું કે “૬ વત', તે એ જ્ઞાન રજતત્વ પ્રકારક છે. અને રજતત્વવામાં થયું છે, માટે એ જ્ઞાન સાચું, યથાર્થ, પ્રારૂપ કહેવાય. પરંતુ જે દૂર શુક્તિ (છીપલી) દેખીને જે “રૂ રતન એવું જ્ઞાન થયું, તે એ જ્ઞાન રજતત્વપ્રકારક તો ખરું, પરંતુ એ જ્ઞાન શેમાં થયું ? તે કે શુક્તિત્વવામાં થયું, એટલે કે રજતસ્વાભાવવામાં રજતત્વપ્રકારક જ્ઞાન થયું. એને અપ્રમાજ્ઞાન યાને ભ્રમજ્ઞાન કહેવાય. અર્થાત્ જેમ 'तद्वति तत्प्रकारकं ज्ञानम् प्रमा' (=रजतत्ववति रजतत्वप्रकारक જ્ઞાનમ્ “પ્રમા') એમ બતાવવતિ તરબાર જ્ઞાનમ્ શત્રમાં, मर्थात् भ्रमः । [रजतत्वाभाववति रजतत्वप्रकारक ज्ञानम्
સામાન્ય રીતે પ્રામાણ્ય એ પ્રમાણનો ધર્મ છે. પરંતુ ન્યાયમતે પ્રત્યક્ષ-પ્રમાણ તે ઇન્દ્રિયને ગણવામાં આવે છે અને ઈન્દ્રિયોમાં કોઈ પ્રામાણ્ય ધર્મ નથી હોતો. . • બધા જ દર્શનેમાં જ્ઞાનને જ “પ્રમાણ કે અપ્રમાણ એ વ્યવહાર થાય છે; ઈનિદ્રય પ્રમાણ કે અપ્રમાણ એમ
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ન્યાય ભૂમિકા
અ
નહિ. એટલા માટે ન્યાયદર્શનવાળાને પ્રામાણ્યના પ્રમાત્મ કરવા પડે છે. તાપ, ન્યાયમતે પ્રામાણ્ય એ પ્રમાણુના ધર્મ નહિ, કિન્તુ પ્રમાના યાને સત્ત્તાનને ધર્મ છે. તેથી કહેવાય કે જે (પ્રમાત્મક) જ્ઞાનમાં પ્રામાણ્ય રહે તે પ્રમાજ્ઞાન યાને પ્રમાણભૂત જ્ઞાન કહેવાય, અને જેમાં પ્રામાણ્ય ન હેાય તે જ્ઞાન અપ્રમા (જ્ઞાન), યાને અપ્રમાણભૂત ભ્રમજ્ઞાન કહેવાય.
જ્ઞાન સ્વતાગ્રાહ્ય ?, કે પરાગ્રાલ ?
જગતના વિષયે જ્ઞાનગ્રાહ્ય હાય છે. જ્ઞાનથી એ વિષયાનુ' અસ્તિત્વ જણાય છે. જ્ઞાન એ આત્માના ગુણ છે, અને એ જ્ઞાન બાહ્ય વિષયેાથી પર યાને અન્ય છે; માટે વિષયે એ જ્ઞાનથી ગ્રાહ્ય એટલેકે પરતાગ્રાહ્ય કહેવાય. અંતરાત્મામાં વિષયનુ' જ્ઞાન થાય એટલે, આપણને ખબર પડે કે બહારમાં અમુક વિષય છે. દા.ત્ત. મહારમાં ઘટ પટ.......વગેરે અનેક વસ્તુ પડેલી છે, પરંતુ જેના તરફ આંખ અને મન લગાડીએ ત્યારે એના જ અતરમાં પ્રકાશ થાય છે કે દા.ત. ‘અહી' ઘડેા છે,' ‘અહી વા છે,' ‘ત્યાં મકાન (મઠ) છે'... એમ આંબાના રસ જીભને અડાડયા ત્યારે ખબર પડે છે અર્થાત જ્ઞાન થાય છે કે
આ મીઠા રસ છે કે ખાટા ?' આમ જ્ઞાન શું કરે છે? જ્ઞાન આમ્રરસના મીઠાશગુણુને યા ખટાશગુણને પ્રકાશે છે. તાપ, દ્રવ્ય-ગુણ ક્રિયા... વગેરે વિષયે જ્ઞાનથી ગ્રાહ્ય છે, પ્રકાશ્ય છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સ્વાગ્રાહ્ય-પત ગ્રાહ્ય ]
આમ વિષય જ્ઞાનગ્રાહ્ય છે યાને પર ંતુ જ્ઞાન પાતે કેવું? સ્વતાગ્રાહ્ય કે
૩૩૧ :
પરતાગ્રાહ્ય છે. પરત ગ્રાહ્ય ?
ત્યાં ન્યાયદર્શીન કહે છે જ્ઞાન પણ એક વિષય હાવાથી પરતાગ્રાહ્ય છે. જેમ આમ્રરસના ગુણ મીઠાશ એ જિલ્લા-ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, એમ આત્માને ગુણુ જ્ઞાન એ . મન-ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે, અર્થાત્ પરાગ્રાહ્ય છે. જેમકે, રસ માટે સનિ ‘રસનાસયુક્ત સમવાય' આમાં રસનાસંયુક્ત આમ્રરસ, એમાં સમવેત (સમવાયેન વૃત્તિ) માય ગુણ, એનું ‘આમ્રરસ મધુરઃ' ઈત્યાકારક જ્ઞાન ‘રસના સંયુક્ત સમવાય' સન્નિકથી થયુ' કહેવાય.
એટલે ન્યાયમતે પ્રથમક્ષણે ‘અન્ય ઘટ’એ ઘટનુ જ્ઞાન થયું....અને ખીજી ક્ષણે ‘જ્ઞાનવાનું અટ્ઠ' (ઘટમ્ અ' જ્ઞાનામિ) એ જ્ઞાનનું જ્ઞાન થયું. એને અનુવ્યવસાય કહેવાય- કેમકે અય ઘટ!' એવુ· જ્ઞાન એ વ્યવસાય છે, (વ્યવસાય એટલે વિશિષ્ટ અવસાય અર્થાત્ નિ ય); અને એની પછી (ચાને ‘અનુ') ‘અદ્ વરજ્ઞાનવાત્' (ઘટમ્ અદ્ : જ્ઞાનામિ) એવા વ્યવસાય થાય છે માટે એને ‘અનુવ્યવસાય’ કહેવાય છે.... જનમતે જ્ઞાન સ્વાગ્રાહ્ય
-
આમ ન્યાયદર્શન જ્ઞાનને પરતાગ્રાહ્ય માને છે.... ત્યારે જૈન દર્શન કહે. છે કે જ્ઞાન એ વિષય ખરે, પરંતુ પ્રકાશાત્મક વિષય છે, માટે એ સ્વતાગ્રાહ્ય છે. એટલે જેવી રીતે અંધારે વસ્તુના પ્રકાશ કરવા દીવા કામ લાગે છે, પરંતુ દીવાને પ્રકાશ કરવા ખીજા દીવાની
Page #350
--------------------------------------------------------------------------
________________
ન્યાય ભૂમિકા
૩૩૨ જરૂર નથી પડતી. એટલે જેમ દવે સ્વ–પર ઉભયપ્રકાશક છે, અર્થાત્ દીવો પર પટને જણાવે છે, અને સ્વને પણ જણાવે છે, એમ જ્ઞાન પણ સ્વ–પર ઉભય-પ્રકાશક છે. એટલે જ્ઞાનથી વિષયનો બાધ થાય છે, તેમ સાથે-સાથે પિતાને પણ બંધ થઈ જાય છે. એટલે કહે કે અંધારે વસ્તુને દેખવા દીવ લાવ પડે, પણ દીવાને દેખવા માટે બીજે દીવો નથી લાવવો પડતે એમ ભલે વિષયને જાણવા માટે જ્ઞાન લાવવું પડે, પણ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનને લાવવું નથી પડતું. જેમ દવે, વિના - અન્ય પ્રકાશે તો જણાઈ જાય છે એમ જ્ઞાન, વિના અન્ય જ્ઞાને સ્વતે જણાઈ જાય છે. અર્થાત્ વિષય જ્ઞાનસંવેદ્ય છે, પરંતુ જ્ઞાન સ્વતઃસંવેદ્ય છે. એજ જ્ઞાનથી * ઘટણાનમ્' એ પણ જણાઈ જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તે અન્ય વિષયો જ્ઞાનગ્રાહ્ય છે અર્થાત્ પરત ગ્રાહ્ય છે, પણ જ્ઞાન પતે તે સ્વગ્રાહ્ય છે એટલે કે જ્ઞાન ઉપન થાય એ જ્ઞાયમાન-પ્રકાશ્યમાન જ ઉન્ન થાય છે.....
જ્ઞાનનું પ્રામાણ્ય અભ્યાસદશામાં સ્વગ્રાહ્ય છે ' અર્થાત્ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જેમ જ્ઞાન ગૃહીત થાય છે એમ બહુ અભ્યસ્ત વિષયમાં એના જ્ઞાનનું પ્રામાણ્ય પણ ગૃહીત થઈ જ જાય છે. દા. ત. સરોવર જોતાં એમાં પાણીનું જ્ઞાન થાય ત્યારે ત્યાં શંકા નથી પડતી કે “આ જલજ્ઞાન સાચું છે કે બેટું? કહો કે “ જ્ઞાનામિ - એવું જ્ઞાન “શફ્ટ કમળોમિ' જેવું છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વગ્રાહ્ય-પરગ્રાહ્ય ].
૩૩૩ - ન્યાયમત માને છે કે જ્ઞાનનું પ્રામાય પરત ગ્રાહ્ય છે, અર્થાત્ જ્ઞાન પ્રમાણભૂત છે એવું ભાન બીજા જ્ઞાનથી થઈ શકે. દા. ત. દૂરથી રસ્તા પર ભાસ થયો કે પેલું રજત પડયુ છે,” “છતાં “એ જ્ઞાન પ્રમાણભૂત છે ?” અર્થાત્ એનામાં ( જ્ઞાનમાં) પ્રામાણ્ય છે, એવું નક્કી કરવા માટે નજીક જઈને જેવું પડે કે રસ્તાપરની એ ચીજ ખરેખર ચાંદી છે? કે છીપલી યા સ્ટીલની પતરી છે? ત્યાં જે ચોક્કસ રજત દેખાય, તે જ એ પરથી મનાય કે પૂર્વનું રૂઢ ” એ જ્ઞાન પ્રમાણભૂત હતું; અને એ ઉત્તરજ્ઞાનથી પૂર્વના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાત થયું. કેટલીકવાર એકલા ઉત્તરજ્ઞાનથી પણ પ્રામાણ્ય ન જણાય ત્યારે રજત હાથમાં લેવાની પ્રવૃત્તિ કરવી પડે અને ત્યાં જે હાથમાં રજત આવે તે એ પ્રવૃત્તિ “સંવાદી પ્રવૃત્તિ' કહેવાય.
“સંવાદી પ્રવૃત્તિ એટલે પૂર્વના જ્ઞાનની સાથે મેળ . ખાય એવી પ્રવૃત્તિ. જે મેળ ન ખાય, ને વિરુદ્ધ પડે તે
એ “વિસંવાદી પ્રવૃત્તિ” કહેવાય. દા.ત. જ્ઞાન કર્યું - “3 રન્નત' અને પ્રવૃત્તિ કરતાં હાથમાં આવી સ્ટીલની પતરી! તો આ પ્રવૃત્તિ પૂર્વેક્ષણ-ઉત્પન્ન જ્ઞાનની સાથે વિસંવાદી બની.
આમ ન્યાયમતે જ્ઞાનનું પ્રામાણ્ય પરત ગ્રાહ્ય છે. ત્યારે પ્રશ્ન થાય કે- પ્રવે-ચાલુ વ્યવહારમાં તરસ લાગી, અને મટકામાં પાણી દેખી એ લેવા માટે એની પાસે ગયા. ત્યાં “આ
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ન્યાય ભૂમિકા પાણી છે” એવા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા કાંઈ
ભાતું નથી. “આ પાણી છે એવું સીધું જ પ્રમાત્મક જ્ઞાન થાય છે. તે પછી “જ્ઞાનપ્રામાણ્ય પર ગ્રાહ્ય છે એવું કયાં આવ્યું ?
ઉ૦–એવા અભ્યાસદશા પન્ન જ્ઞાન–સ્થળે જ્ઞાનનું પ્રામાણ્ય એટલું બધું ઝટિતિ જણાય છે કે આપણને એમ લાગતું નથી કે આપણે એનું પ્રામાણ્ય જાણવા કઈ પ્રયત્ન કર્યો. બાકી જ્ઞાનનું પ્રમાણ્ય પરત ગ્રાહ્ય છે.
ન્યાયદર્શન કહે છે કે “મારવ – વોરાહ્ય રાત્તિ અર્થાત્ પ્રામાણ્ય એ સ્વગ્રાહ્ય નથી; કેમકે એમ હોય તે તે સંશયની અનુપત્તિ થાય. અર્થાત્ જ્ઞાન જણાવાની સાથે જ એનું પ્રામાણ્ય જણાઈ જતું હોય, ને તે જ્ઞાનેત્તરકાલમાં આ જ્ઞાન પ્રમાણભૂત છે એવું જ જણાઈ જાય; અને તે પછી આ જ્ઞાન પ્રમાણભૂત છે કે નહીં ? એવા સંશયને અવકાશ જ રહે નહિ.
પ્રામાયને સંશય થાય છે એ હકીકત છે. એ સૂચવે છે કે, હજી પ્રામાણ્યને નિર્ણય થયો નથી. તે પછી જ્ઞાનના પ્રામાણ્ય નિર્ણય શી રીતે ? તે કે જ્ઞાનના ઉત્તરકાલેત્પન્ન સંવાદી પ્રવૃત્તિ આદિથી જ્ઞાનના પ્રામાણ્યને નિર્ણય થાય.
આમ ન્યાયમત કહે છે કે અનભ્યાસદશામાં જ્ઞાનનું પ્રામાણ્ય જ્યારે પરત ગ્રાહ્ય છે, ત્યારે અભ્યાસદશામાં પણ પરતે ગ્રાહા જ હોય. કિન્તુ અભ્યાસદશાને લીધે પ્રામાણ્ય
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્યની જ્ઞાતિ-ઉત્પત્તિ ]
૩૩૫ જ્ઞાત કરવા માટે તે ક્ષણ–વિલંબ લક્ષ્યમાં નથી આવતે એટલે લાગે છે કે જ્ઞાનની સાથે સાથે પ્રામાણ્ય જ્ઞાત થઈ ગયું. જનમતે પ્રામાણ્ય સ્વતઃપરતગ્રાહ્ય :
જનમત કહે છે કે આમાં સ્યાદવાદ છે, પ્રામાણ્ય સ્વગ્રાહ્ય છે, ને પરગ્રાહા પણ છે. અભ્યાસદશામાં સ્વગ્રાહ્ય છે, એટલે પ્રામાણ્ય જાણવા માટે કશે પ્રયત્ન કર નથી પડત. જ્ઞાન થતાંની સાથે જ આ પ્રમાણ ભૂત જ્ઞાન છે એવું જણાઈ જ જાય છે. દા. ત. “પેલું મકાન છે એવું જ્ઞાન થાય ત્યારે જ એ પ્રમાણાન તરીકે જણાઈ જ જાય છે. પરંતુ પેલું “મુક્તિ છે કે રજત?” અર્થાત્ ત્યાં થતું “ફ ગત” એવું જ્ઞાન “પ્રમા છે કે ભ્રમ ?” યાને “પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત? એ તરતજ નકકી નથી થતું. એ નકકી કરવા માટે પ્રવૃત્તિની જરૂર પડે છે. ત્યાં વિષય-સ્થળે જઈ વિષયને હાથમાં લઈ તપાસે અને એ શુક્તિ જણાય, તે પૂર્વનું “જ્ઞાન અપ્રમાણ છે એ નિર્ણય લેવાય છે, અને હાથમાં ચાંદી આવે તે “જ્ઞાન પ્રમાણભૂત છે એવું નક્કી થાય છે.
* પ્રામાણ્યવાદ ન (લે-મુનિશ્રી જયસુંદરવિજયજી મ.)
દાર્શનિક જગતમાં પ્રામાણ્યવાદ ખૂબ પ્રતિષ્ઠિત વાદ છે. દરેક વ્યક્તિની પ્રવૃત્તિનું કારણ તેનું પોતાનું જ્ઞાન હોય છે. જ્ઞાન જેનું મિથ્યા હેય તો તેની પ્રવૃત્તિ નિષ્ફળ રહે છે. દા. ત. ચળકતી છીપ જોઈને “ચાંદી'નું
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ન્યાય ભૂમિકા જ્ઞાન થયા પછી ચાંદી લેવા માટે હાથ લંબાવવાની. પ્રવૃત્તિ કરતાં ચાંદી હાથમાં આવતી નથી, તેથી તે. પ્રવૃત્તિ નિષ્ફળ ગણાય છે. હિંસાથી પુણ્ય બંધાય” એવા. મિથ્યા જ્ઞાનથી હિંસાત્મક યજ્ઞાદિની પ્રવૃત્તિ કરનારને પુણ્ય લાભ થતું ન હોવાથી તેની તે પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે....આથી સુઝ લેકે, સફળ અને નિષ્ઠ૫ પ્રવૃતિ પૂર્વે તે પ્રવૃત્તિ કરાવનાર જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ(મિથ્યા)'' તેના નિશ્ચયની અપેક્ષા રાખે છે. હવે જ્ઞાનમાં રહેલા પ્રામાણ્ય (કે જે જ્ઞાનને ધર્મ છે તે)ની (i) કઈ રીતે ઉત્પત્તિ થાય છે? (i) અને તેની જ્ઞપ્તિ =જ્ઞાન કઈ રીતે થાય છે? તે વિષે ઘણા મતભેદો છે, જેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. " કુમારીલ ભટ્ટ મીમાંસકને મત:-જ્ઞાનગત પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞાન સામાન્યના જેટલા કારણે છે તેટલા કાર
થી જ થાય છે. એમાં કોઈ વધારાનાં “ગુણ” જેવા કારણની જરૂર નથી. અર્થાત્ પ્રામાણ્યની ઉત્પત્તિ સ્વતઃ છે. સ્વતઃ એટલે જ્ઞાનપાદક સામગ્રીથી જ તેની ઉત્પત્તિ થવી તે. તથા કુમારીલના મતે જ્ઞાન પરાક્ષ હોવાથી તેનું (જ્ઞાનનું) જ્ઞાન, અને તેમાં રહેલા પ્રામાણ્યનું જ્ઞાન, બંને જ્ઞાતતાલિંગ, અનુમિતિથી જ થાય છે. અર્થાત્ પ્રામાપ્ટની પ્તિ સ્વતઃ છે. સ્વતઃ એટલે કે જ્ઞાન-ગ્રાહક જે સામગ્રી (જ્ઞાતતાલિંગક અનુમતિ), તેનાથી જ પ્રામાશ્યનું પણ જ્ઞાન થઇ જાય છે. આ ઘટ છે એવું જ્ઞાન થયા પછી “જ્ઞાત મયા ઘટઃ” આવો જે અનુભવ થાય છે,
Page #355
--------------------------------------------------------------------------
________________
૩ મીમાંસકના મત ]
૩૩૭
તે દેખાડે છે કે જ્ઞાનથી વિષયમાં જ્ઞાત(-જ્ઞાતતા) નામના પર્યાય ઉત્પન્ન થાય. આ જ્ઞાતતા રૂપ લિંગથી તેએ આ રીતે જ્ઞાન–પ્રામાણ્યની અનુમતિ કરે છે—આ ઘટ છે’ એવા જ્ઞાનની સાતતા ઘટત્વપ્રકારક ઘટવિશેષ્યકજ્ઞાનથી ઉત્પન્ન છે, કેમકે તે જ્ઞાતતારૂપ છે. દા. ત. ‘આ પઢ છે’ એવા જ્ઞાનથી પટમાં ઉત્પન્ન થયેલી જ્ઞાતતા.”—આ રીતે જ્ઞાનમાં ઘટત્વપ્રકારક ઘટવિશેષ્યકત્વ' સ્વરૂપ પ્રામાણ્ય ઉત્પત્તિ અને તૃપ્તિ બનેમાં ભટ્ટ મતે સ્વતઃ છે.
પ્રભાકાર મીમાંસના મતઃ–જ્ઞાનનું પ્રામાણ્ય પણ જ્ઞાનાપાદક સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. તે માટે તે ઉત્પત્તિમાં સ્વતઃ છે; અને આ મતમાં જ્ઞાન સ્વપ્રકાશ હાવાથી તદ્ગત પ્રામાણ્યનું જ્ઞાન પણ બીજા કૈાઈ જ્ઞાનથી નહી. પશુ એના એજ જ્ઞાનથી થાય છે એટલે જ્ઞાનનુ પ્રામાણ્ય જ્ઞપ્તિમાં પણ સ્વત: હાવાનુ` મનાય છે.
મુરાિિમશ્ર મીમાંસમ્ના મત : ઉત્પત્તિમાં પ્રામાણ્ય ઉપરોક્ત રીતે જ ‘સ્વતઃ છે, પણ જ્ઞાનનુ ભાન જાતે નહી કરંતુ જ્ઞાનાત્તરકાલીન અનુવ્યવસાયથી થાય છે, તથા પ્રામાણ્યનું જ્ઞાન પણ એ અનુવ્યવસાયથી થાય છે, તેથી જ્ઞાન-ગ્રાહક સામગ્રી(અનુવ્યવસાય)થી જ પ્રામાણ્યનું જ્ઞાન થતુ' હાવાથી તે જ્ઞપ્તિમાં પણ સ્વતઃ જ છે.
આ ત્રણે મતમાં પ્રામાણ્યની ઉત્પત્તિ એકસરખી રીતે છે, પણ તેની જ્ઞપ્તિ જુદી જુદી રીતે છે. તેમ છતાં
૨૨
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ન્યાય ભૂમિકા ત્રણે ય મતમાં પ્રામાણ્યનું જ્ઞાન સ્વ-સ્વમતે જ્ઞાન-ગ્રાહક સામગ્રીથી જ થતું હોવાથી સ્વતઃ માનવામાં આવે છે.
પરંતુ પ્રામાણ્યની સ્વતઃ ઉત્પત્તિ માનનારના મતમાં આ મેટી ખામી છે કે ભ્રમજ્ઞાનમાં પણ પ્રામાણ્યની ઉત્પત્તિ માનવી પડે.
. Rયાયિક મતે: પ્રામાણ્યની ઉત્પત્તિમાં ઈન્દ્રિયગત નિમલતાદિ ગુણે વધારાનો હેતુ છે, માટે તે ઉપત્તિમાં પરતઃ છે. તથા તેનું જ્ઞાન જ્ઞાતિ પણ સંવાદિપ્રવૃત્તિલિંગક અનુમિતિથી થાય છે તેથી પરતઃ છે. જ્યારે જ્ઞાનનું જ્ઞાન અનુવ્યવસાયથી થાય છે-આ રીતે જ્ઞાનગ્રાહક સામગ્રી કરતાં પ્રામાણ્યની ગ્રાહક સામગ્રી જુદી હોવાથી તે જ્ઞપ્તિમાં પણ પરતઃ મનાય છે, સ્વતઃ નહીં. '
જૈનમતે: પ્રામાણ્ય ઉત્પત્તિમાં યાયિકની જેમ પરતઃ છે; જ્યારે જ્ઞપ્તિમાં બે વિકલ્પ છે, અત્યંત અભ્યાસ દશામાં પ્રામાણ્યની જ્ઞાતિ પ્રભાકરની જેમ સ્વતઃ થઈ જાય છે, પણ અભ્યાસ દશામાં પ્રામાયની જ્ઞપ્તિ. યાયિકની જેમ પરતઃ થાય છે. જૈનમતે જ્ઞાન તે સ્વપ્રકાશ જ છે. એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્ઞાન સ્વતઃ પ્રકાશી છે કે પરતઃ પ્રકાશી છે એ એક અલગવાદ છે, અને જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ એક અલગવાઇ છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
ચિકીર્ષા કોઈપણ કાર્યના નિર્માણની પ્રવૃત્તિ કરવા માટે મુખ્ય બે વસ્તુની જરૂર પડે છે -
(૧) કાર્યના ઉપાદાનના જ્ઞાન સાથે “આ મારા ઈષ્ટનું સાધન છે એવા ઈષ્ટસાધનતાના જ્ઞાનથી વિશિષ્ટ કૃતિસાધ્યતાનું જ્ઞાન–“આ મારી કૃતિથી સાધ્ય છે એવું જ્ઞાન.
(૨) કાર્ય કરવાની ઈચ્છા (ચિકી) A. દાત. (૧) કુંભારને ઘડે કરે છે તે ઘડાનું ઉપાદાન માટી એ એને જણાવી જોઈએ, સાથે “આ માટી મારા ઈષ્ટ ઘડાનું સાધન છે એવું જ્ઞાન પણ જોઈએ, અર્થાત્ ઉપાદાન માટીમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવું જોઈએ, તેમજ મારા પ્રયત્નથી આ ઘડારૂપે બનવાને સાધ્ય છે, એવું કૃતિસાધ્યતાનું જ્ઞાન પણ જોઈએ.
(૨) એને માટીમાં હું આમાં ઘડે કરું” “સત્ર પરમ્ અg૬ સુ” એવી ઘટ કરવાની ઈચ્છા અર્થાત ચિકીષ જોઈએ. પછી તે માટીમાં પ્રયત્ન શરૂ કરે છે. જે કે -માટીને પિંડે બનાવે, પછી ચાકડા પર ચઢાવે, ચાકડામાં દંડ ઘાલીને ચાકડાને ઘુમાવે..વગેરે.
અહીં ધ્યાન રાખવાનું છે કે કુલાલની કૃતિ(પ્રયત્ન યાને પ્રવૃત્તિ)નો વિષય કેણ? માટી કે ઘડે? એને - ઉત્તર એ છે કે પ્રવૃત્તિના વિષય બે જાતના હોય છે -
Page #358
--------------------------------------------------------------------------
________________
munninum
૩૬૦
ન્યાય ભૂમિકા (i) ઉદ્દેશ્ય રૂપ વિષય, અને | (ii) વિધેય રૂ૫ વિષય.
(i) જેને ઉદ્દેશીને પ્રયત્ન થાય તે, દા.ત. ઘડાને ઉદ્દેશીને માટીમાં પ્રયત્ન થાય છે તે, તે ઘડે ઉદ્દેશ્યરૂપ વિષય થયો. અને (ii) જેમાં પ્રયત્ન થાય, દા. ત. માટીમાં, તે તે વિધેયરૂપ વિષય કહેવાય.
માટે કહેવાય છે કે કુરાન ઘટસ્ વરિય વૃત્તિયાં. कृतिविधीयते । कुलालस्य कृतेः विधेयो मृत्तिका, उद्देश्यः घटः।'
તાત્પર્ય, કુલાલને પ્રયત્ન ઘડામાં નથી થત; કેમકે ઘડે હજી અસ્તિત્વમાં જ નથી, પરંતુ ઉપાદાન માટીમાં થાય છે; કેમકે ઉપાદાન મૃત્તિકા વર્તમાનમાં હાજર છે તેથી એમાં ઘટાથે પ્રવૃત્તિ થઈ શકે. આ હિસાબે કહેવાય કે ઉપસ્યમાન (ભવિષ્યમાં ઉત્પન્ન થનાર) . ઘડે એ પ્રવૃત્તિને ઉદ્દેશ્ય છે.
'તે આ આવ્યું કે પ્રવૃત્તિની પ્રત્યે ઉપાદાનમાં ઈષ્ટની સાધનતા હોવાનું જ્ઞાન કારણ છે. ઉપરાંત, એ પણ જેવું જરૂરી છે કે ઇષ્ટનું સાધન તે મળ્યું, પરંતુ પિતાના પ્રયત્નથી એ ઈષ્ટ સાધ્ય છે? આમ એ પણ જોવું જોઈએ. અર્થાત ઈછ-સાધનતાના જ્ઞાનની જેમ કૃતિ–સાધ્યતાનું પણ જ્ઞાન હોવું જોઈએ. વળી કૃતિસાધ્ય પણ લાગે, કિન્તુ હું કૃતિસાય કરું એવી ઈચ્છા જ જે ન હોય, તે પણ પ્રયત્ન ન થાય. તેથી ઈષ્ટ (સાધ્ય) સાધવાની ઈચ્છા યાનેચિકીષ હેવી એ પણ કાર્યપ્રયત્નમાં કારણ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
-અનુમાન ]
૩૪૧ આમ, જ્યારે છેલ્લે ચિકીષ પર આધાર છે, તે પછી જેવી ચિકીર્વા તે પ્રયતન થવાને. દા. ત. દૂધ એ માવાનું પણ સાધન છે, અને દહીંનું પણ સાધન છે. એમ ઉભય સાધનતાનું જ્ઞાન હોવા છતાં, જે ચિકીર્ષો દહીં બનાવવાની છે તે એને પ્રયત્ન જુદી જાતને થાય
છે, અને જે ચિકીષ મા બનાવવાની હોય તે જુદી - જાતને પ્રયત્ન થાય છે.
ત્યારે જે ઉપાદાનનું પ્રત્યક્ષ નથી હોતું, તે ઈષ્ટસાધનતાથી વિશિષ્ટ કૃતિસાધ્યતાનું જ્ઞાન, અને ચિકીર્ષા, બંને હોવા છતાં પ્રવૃત્તિ યાને પ્રયત્ન થતું નથી.
૩ પ્રયત્ન ' અહીં ધ્યાનમાં રહે કે પ્રયન ત્રણ જાતના હોય છે. (i) પ્રવૃત્તિરૂપ દા. ત. પ્રભુભક્તિ કરવાની યા ઘડે બનાવવાની પ્રવૃત્તિ, (ii) નિવૃત્તિરૂપ દા. ત. અભક્ષ્ય ભક્ષણથી નિવૃત્ત થવાને યા કાંટાળા રસ્તેથી પાછા ફરવાને પ્રયત્ન; (ii) જીવનયોનિયત્ન ઃ ઈરાદા વિનાનો શ્વાસ લેવા આદિને પ્રયત્ન.
આમાં “જીવનનિયત્ન તે શુભઅદષ્ટબલાત થાય છે. એટલે એમાં શુભ-અદષ્ટ એ કારણ છે. ત્યારે પ્રવૃત્તિમાં ઈષ્ટ-સાધનતાનું જ્ઞાન એ કારણ છે, અને નિવૃત્તિમાં અનિષ્ટાદ્રિષ્ટ)-સાધનાતાજ્ઞાન એ કારણ છે. એટલે જેમ પ્રવૃત્તિમાં ચિકીર્ષો કારણ છે, એમ નિવૃત્તિમાં દ્વેષ કારણ છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૪
ન્યાયભૂમિકા ચિકર્ષા એ કાર્ય સાધવાની ઈચ્છા સ્વરૂપ છે. દા.ત. ઘડે કરે છે તે કુલાલને એમ થાય છે કે માટીમાં ઘડે મારા પ્રયત્નથી સિદ્ધ થાઓ” “કૃત્તિવાયાં પદ મકરન્નતાળો મવતુ ” આ ઈચ્છા ઘટવિશેષ્યક કૃતિ સાધ્ય પ્રકારક છે. - હવે નિયમ છે કે ય—કારક ઇચ્છા કરવી હોય, એમાં તપ્રકારક જ્ઞાન કારણ છે. એટલે કૃતિસાધ્યત્વકારક, ઈચ્છારૂપ ચિકીષ કરવી છે, તે એની પૂર્વે કૃતિસાધ્યત્વ પ્રકારક જ્ઞાન કારણ છે. કુલાલને પહેલાં એવું જ્ઞાન થાય છે કે ઘા મસિસોડરિત’ | અને પછી એમ ઈચ્છા થાય છે કે “જો મતિરાડ્યો મgl” અહીં “તિ' એ જ્ઞાનને આકાર છે, અને “મવતુ એ ઈચ્છાને આકાર છે. એટલે જેમાં કૃતિસાધ્યત્વનું જ્ઞાન ન થાય તેમાં કૃતિસાધ્યત્વની ઈચ્છા પણ ન થાય. દા.ત. જે “મેટી કોઠી જેવડે ઘડે મત્કૃતિસાધ્ય છે એવું મને નથી થતું, તે એની એવી ઈચ્છા પણ નથી થતી કે “મારા પ્રયત્નથી હું કઠી જેવડે ઘડે બનાવું.
સારાંશ, પ્રવૃત્તિમાં (1) ઈષ્ટસાધન તાજ્ઞાનથી વિશિષ્ટ (ii) કૃતિસાધ્યતાજ્ઞાન કારણ છે, તેમ (i) ચિકીર્ષા યાને કૃતિસાયિત્વ પ્રકારક ઈચ્છા પણ કારણ છે.
હવે એવું છે કે, આ બે જ્ઞાન (-ઈષ્ટસાધનતાજ્ઞાન અને કૃતિસાધ્યતાજ્ઞાન) હાજર હેય, છતાં જે ત્યાં બલવ૬
Page #361
--------------------------------------------------------------------------
________________
અલવહુઅનિષ્ટ-સાધનતાનું જ્ઞાન પ્રતિષ્મન્ધક ]
૩૪૩
અનિષ્ટ સાધતાનું જ્ઞાન થાય, તા પ્રવૃત્તિ રેાકાઈ જાય છે. દા ત. વિષયુક્તપાન એ ઇષ્ટ તૃપ્તિ-સુખનું સાધન તા છે, તેમજ એને ખાવાના પ્રયત્ન પણ થઈ તા’ શકે છે, અર્થાત્ એ કૃતિસાધ્યરૂપ પણ લાગે છે, છતાં એવુ* સવિષપકવાન ખાવાના પ્રયત્ન કેમ નથી થતા ? તા ત્યાં કહેવુ પડે કે ‘વિષયુક્ત પાનનું ભેાજન અલબત્ ઈષ્ટનું સાધન છે, કેમકે એ ખાય તે તરતમાં ઇષ્ટ સુખ-આનંદ થાય છે, પર`તુ એનાથી મૃત્યુનુ દુઃખ આવે છે. પેલા ભેાજન આનન્દરૂપ ઈષ્ટની અપેક્ષાએ મૃત્યુનુ દુઃખ એ ખલવાન્ અનિષ્ટ છે, અર્થાત્ ‘વિષયુક્તપાન્ન ભાજન ખલવ– અનિષ્ટનુ સાધન છે”, એવું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિમ‘ધક છે.
તાત્પર્યાં, ઇષ્ટસાધનાતનું જ્ઞાન પ્રવર્તક (પ્રવૃત્તિજનક) છે; ત્યારે ખલવ-અનિષ્ટ સાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિધક છે. એ નિયતક છે.
પ્ર૦-અહી* બલવ' એવુ' વિશેષણ કેમ મૂકયુ* ? ખાલી અનિષ્ટ સાધનતાનું જ્ઞાન પ્રતિષધક છે એમ કહેને પણ 'અલવ'-અનિષ્ટ સાધનતાનું જ્ઞાન કહેવાની શી જરૂર ?
ઉ-કેટલીક વાર સામાન્ય અનિષ્ટ સાધનતાનું' જ્ઞાન પ્રતિષ્ઠ"ધક નથી બનતું; જેમકે-ગ્રીષ્મ ઋતુમાં નિર્વાંત રસાડામાં રસાઈ કરનાર ખાઈને ગરમી લાગે છે, જે એને અનિષ્ટ છે. તાં ત્યાં રસેાઈ કરવી એ અનિષ્ટનુ સાધન તા
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ન્યાય ભૂમિકા બન્યું, છતાં આ અનિષ્ટસાધનતાનું જ્ઞાન ઈષ્ટસાધનભૂત રસેઈની પ્રવૃત્તિને રોકતું નથી, યાને પ્રવૃત્તિને પ્રતિબંધક નથી બનતું. માટે “બલવી ઉમેરીને કહ્યું, બલવઠ્ઠ-અનિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે. વિષમિશ્રિતપવાન ખાય તે ઈષ્ટ-તૃપ્તિને આનંદ તે આવે, પરંતુ પછી મૃત્યુનું દુઃખ આવે એ બલવાન અનિષ્ટ છે. એનું સાધન વિષયુક્ત પફવાન બન્યું, તેથી એને ભોજનમાં. પ્રવૃત્તિ ન થાય.
अर्पयन् गुरवे स्वीयं प्रीति विन्दामि चेतसि ॥
Page #363
--------------------------------------------------------------------------
________________
ન્યાયાવિશારદ વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુવનભાનુ સુરીશ્વરજી
મહારાજ સાહેબ આલેખિત સાહિત્ય મનના દરદ મનની દવા .........૪૫.૦૦ તર્કના ટાંકણા, શ્રધ્ધાનું શિલ્પ..3૦.૦૦ સમરાદિત્ય યંત્ર ભવ ૧-૨ .... 30,00 ઠરેસન તરણિયે .......... ૨૫.૦૦ યોગદૈષ્ટિ સમુચ્ચય ભાગ-૧ ... 35.00
યોગદષ્ટિ સમુચ્ચય ભાગ-૨ ... 30,00
યોગદૈષ્ટિ સમુચ્ચય ભાગ-3 ૧૦૦.૦૦
અમૃતકણ
....... ૧૦.૦૦ પરમેતજ ભાગ - ૧ ............. ૭૦.૦૦ પરમેતજ ભાગ - ૨ .............૧૨0.00 | ઉપદેશમાળા
................
૧૫.00
વાર્તા વિહાર ........................૧
..૧0,00).
જૈન ધર્મનો સરલ પરિચય .........3૦.૦૦ ધ્યાન અને જીવન ..............૪૫.૦૦ ભાગ-૧ અને ભાગ-૨
Page #364
--------------------------------------------------------------------------
________________ જન ળિ સાહિ ટાળી હુ અણમોણ ચા થી wઆજે વસાવીલો. દલાકોણદીઠી છે. સન્મતિ તર્કપ્રકરણ (કર્તા:સિદ્ધસેન દિવાકર સૂરિ) (વ્યાખ્યા : અભયદેવ સૂરિ) હિન્દીમાં સરલ વિવેચન સહિત : ભાગ -1, ભાગ -2, અને ભાગ-૫ કિંમત ૪ત્રોની ભેગી ત્રણસો રૂપિયા. શવાસણો (કર્તા હરિભદ્ર સૂરિ) (વ્યાખ્યા : ઉપા.યશોવિજય મ.) હિન્દીમાં સરલ વિવેચન સહિત : ભાગ - ૧થી 7 (સ્તબક 1 થી 11) સેટ ની કિંમત પાંચસો રૂપિયા આ બંને આકર ગ્રન્થોમાં જૈન-જૈનેતર દાર્શનિક ચર્ચાઓના, જૈન-જૈનેતર સિદ્ધાન્તન મહાખજાનોં છે. પ્રખર તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકર સૂ. મ. , શ્રી હરિભદ્ર સૂ...અને મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.ની પ્રભાવક તેજસ્વી કલમે લખાયેલા જટિલ ગ્રન્થરત્ન અભ્યાસ કરવાનું સુગમ બને તે માટે સુગમ હિન્દી વિવેચનથી અંલકૃત કરાયેલા છે. પ્રાપ્તિસ્થાનો વિપ્ર શાળા કલિકુંડ સોસાયટી, ઘોળકા, જિ: અમદાવાદ પીન H 387810 Designed & Printed: NETWORK (022) 22080657