________________
૨૩૨
ન્યાય ભૂમિકા -અત્યંતભાવમાં તે આવું બને છે કે “અમુક સંબંધથી પ્રતિયોગી નથી, પણ તદિતર સંબંધથી પ્રતિયોગી છે. માટે એમાં પ્રતિયોગિતાવછેદક સંબંધ નિયત (ચાસ) હોય છે, ત્યારે ધ્વસ અને પ્રાગભાવમાં તેવું નથી; કેમકે “ઘટ નષ્ટ થાય ત્યાં મુસંધેન નટ, તુ મિન્નરવન' એવું નથી થતું. એમ “મુ જેન સત્ર ધરો મવિડત, તુ મિત્તલવષે એવું પણું નથી થતું. એથી સૂચિત થાય છે કે પ્રાગભાવ અને વંસનો પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ નથી હોત; એની પ્રતિયોગિતા કિંચિસંબંધાવચ્છિન્ના નથી. માટે જેમ અન્યોન્યાભાવનું લક્ષણ બતાવાચસંવંધાવચ્છિન્નતિયોગિતા સમાવઃ કહેવાય, તેમ સંસર્ગભાવનું લક્ષણ “વામિન સંબંધાવછિન્નતિયોગિતા જમાવ એવું ન કહેવાય, કેમકે સંસર્ગભાવની અન્તર્ગત તે પ્રાગભાવ અને દવસ પણ આવે, કિન્તુ એના પ્રતિયોગિને સંબંધ નથી હોતે, એટલે કે એની પ્રતિયોગિતા કેઈ સંબંધથી અવચ્છિન્ન નથી હોતી. તેથી આ લક્ષણ એમાં (સંસર્ગભાવમાં) ન જાય. આ પ્રાગભાવ, ને વંસ, અને સંસર્ગભાવ હોવાથી લક્ષ્ય તે છે જ. એટલે, એમાં આ લક્ષણ ન જવાથી લક્ષણમાં અવ્યાપ્તિ દોષ આવે. પરંતુ જે “તારાથસંધાનછિન્નતિપિતા કમાવઃ સંસમાવઃ આવું લક્ષણ કરે, તે તે પ્રાગભાવ અને વંસમાં આવી શકશે; કેમકે એની પ્રતિયોગિતા કેઈ સંબંધથી અવછિન નથી,