________________
અવક (૧) અવચ્છેદક એટલે નિયંત્રક
એક જ વસ્તુ અનેક સ્વરૂપે હોય છે. દા. ત. ઘડો એ ઘડે તો છે જ, કિન્તુ પૃથ્વી પણ છે, દ્રવ્ય પણ છે, પદાર્થ પણ છે. કારણ એ છે કે વસ્તુના અનેક રૂપ હોય છે. જેથી એક વસ્તુનું અનેક રૂપે (અનેક પ્રકારે) જ્ઞાન થાય છે.
દા.ત. ઘટમાં ઘટત્વ, પૃથ્વીત્વ, દ્રવ્યત્વ, પદાર્થવ.વગેરે ધર્મો રહેલા છે. તેથી ઘડાનું-“ઘર:–“gી'—જૂદ–“gવા એવા અનેક આકારનું જ્ઞાન થાય છે."
જે ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તેને અનુરૂપ યાને તેવા આકારનું જ્ઞાન થાય. - દા. ત. ઘનિંદ૦ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તે “મરું ઘર', ઈત્યાકારક જ્ઞાન થાય.
નિષ્ઠપૃથ્વીત્વ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તો “ફાં પૃથ્વી ઈત્યાકારક જ્ઞાન થાય.
ઘનિષ્ઠત્વ ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં -લાવીએ) તે “રૂ ' ઈત્યાકારક જ્ઞાન થાય.
નિષ્ણપર્યંત્ર ધર્મને આગળ કરીએ (અર્થાત્ મનમાં લાવીએ) તે “થે વાર્થ ઇત્યાકારક જ્ઞાન થાય,
(ઈત્યાકારક = એવા આકારનું)
ધર”, “gવી”, “', “પાર્થ” = આ ચારે આકારના જ્ઞાનમાં ઘટ વિષય તે છે જ.
પરંતુ ઉત્તરોત્તર જ્ઞાનમાં ઘટ ઉપરાંત અધિક અધિક વિષય છે એટલે—