________________
ધર્મ એ સવ અને
એમ ‘અમાવવાનૢ ઘટ:' બનાવે. તે અહી... પૂછવાનુ કે અભાવ માટે ઘટ શુ છે? તે કે પ્રતિયેાગી. અભાવનું ઘટમાં શું છે? તે કે પ્રતિયેાગતા. = अभावप्रतियोगितावान् घटः
અથવા, પ્રતિયોગિતાસવવેન અમાવવાનું ઘટઃ अभावः વટે
=
૭૩.
"2
...
સૂત્ર જે સંબંધથી ‘જે’ જ્યાં જાય તે સંબંધથી ‘તે વાળુ” તે ખને, (અથવા તે તેમાં રહે).
પ્રતિયેાગિતા સ`બધથી અભાવ' ઘડામાં ગયે એટલે પ્રતિયેાગિતા સબધથી અભાવવાળા ઘડો' બન્યા.
સારાંશ :-વસ્તુમાં રહેલા ધર્મ એ સબંધ અને. સબ'ધ અને કાના માટે ? તા કે એ ધર્મના એળખાવનાર– (નિરૂપક) માટે, અર્થાત્ કેાના ધ ? જેનો ધર્મ, અને રહેવા માટે એ ધમ સબધ બને.
•
દા. ત. ચૈત્રમાં સ્વામિત્વ છે. કોનુ સ્વામિત્વ ? તા કે ધનનું સ્વામિત્વ. તેા ધન નિરૂપક બન્યું. તેથી ધન માટે ચૈત્રમાં સ્વામિત્વ ધમ આવ્યેા. તા સ્વામિત્વ સ'ખ'ધથી ધનવાન ટૌત્ર બન્યા.