________________
૭૦
અવછેદક : નિયંત્રક] - ઉરઃ' એવા જ્ઞાનમાં માત્ર કેઈ કાળે ઘડો કે લાલ 'ઘડો જ વિય નહિ, પણ ઘટમાત્ર વિષય છે.
“gી' એવા જ્ઞાનમાં માત્ર ઘટ નહિ, ઘટ-પટ–મઠ | બધા વિધ્ય છે. માટે કહે પૃથ્વીમાત્ર એના વિષય છે.
' એવા જ્ઞાનમાં ઘટાદિ પૃથ્વીદ્રવ્ય ઉપરાંત જલ-અગ્નિ દ્રવ્યો પણ વિષય છે. માટે કહો દ્રવ્યમાત્ર એના વિષય છે. | ‘પૂરા એવા જ્ઞાનમાં ઘટાદિ નવ દ્રવ્ય તે વિષય ખરા જ, ઉપરાંત ગુણ-કર્માદિ પદાર્થો પણ વિષય છે. માટે કહો પદાર્થ માત્ર એના વિષય છે.
ચાર જ્ઞાનના ચાર જ્યારે વિષય છે, તે ચાર જ્ઞાનની ચારેમાં વિષયતા છે. અર્થાત્ ઘટઃ જ્ઞાનને વિષયઃ માત્ર ઘટ, '". “ઘર” જ્ઞાનની વિષયતા માત્ર ઘટમાં.
' એવા જ્ઞાનના વિષય ઘટાદિપૃથ્વીમાત્ર, ' ' , ' , ની વિષયતા ,, , , માં.
દિવ જ્ઞાનના વિષય ઘટ-પૃથ્વી આદિ દ્રવ્યમાત્ર, - ‘દ્રવ્ય જ્ઞાનની વિષયતા ,, ,, ,, માં.
“gટાર્થ” જ્ઞાનના વિષય દ્રવ્યગુણ...પદાર્થ માત્ર .. ' ‘પદાર્થ જ્ઞાનની વિધ્યતા દ્રવ્યાદિપદાર્થ માત્રમાં - આ ચારેય જ્ઞાનમાં દેખાશે કે જ્ઞાનની વિધ્યતા ઘટમાં ગઈ છે ખરી, પરંતુ એમાં રહેલ ઘટવ, પૃવીત્વ... વગેરે ભિન્ન ભિનન ધર્મને લઈને ગઈ છે. માટે ઘટમાં ચાર જ્ઞાનની અપેક્ષાએ ચારેય વિષયતા ભિન્ન-ભિન્ન છે.