________________
૩૦૨
( ન્યાય ભૂમિકા બુદ્ધિને રોકે છે, (બુદ્ધિની પ્રતિબંધક છે), કેમકે જ્યારે તદભાવનો વ્યાપ્ય પદાર્થ જે અહીં છે; તેં એનો વ્યાપક - તદભાવ તો સુતરામ અહીં છે.દા. ત. નિત્યસ્વાભાવને
વ્યાપ્ય જન્યત્વ (કાર્યવ) જે અહીં છે, તે એને વ્યાપક નિત્યવાભાવ તે સુતરામ હોય. માટે તદભાવવત્તાની બુદ્ધિની જેમ તદુભાવવ્યાયવત્તાની બુદ્ધિ પણ તદ્વત્તાની બુદ્ધિમાં વિરોધ કરે એ સહજ છે. આ હિસાબે સતિ પક્ષ એ પ્રસ્તુત અનુમાનના પરામર્શને વિરોધ કરે છે.
(૪) બાધ (બાધિત) : ચતુ અનુમિ પક્ષે साध्यः प्रत्यक्षबाधितः भवेत् स हेतुः बाधितः कथ्यते ।
પક્ષમાં સાધ્યાભાવ”નું જ્ઞાન એ “બાધ'નું જ્ઞાન કહેવાય. ત્યાં હેતુ ગમે તે હોય, પરંતુ એ હેતુને આ બાધ દોષના છાંટા ઊડે, એટલે એ હેતુ બાધિત કહેવાય. દા.ત. અનુમાન મૂકે કે - નિઃ મનુનઃ વ્યસ્વત’ તે આમાં પ્રત્યક્ષથી જ “વહૂનિ ન અનુષ્યઃ (અર્થાત્ વનિઃ asળ:)એ જ્ઞાનથી સામાનું અનુમાન અને એનો હેતુ બાધિત બને છે.
ઉપરોક્ત નિયમ અહીં લાગુ પડે કે, તદભાવવત્તાની બુદ્ધિ તદૃવત્તાની બુદ્ધિમાં વિરોધી છે (ત=નુEUlta) વનિ અનુ: અર્થાત્ વનિ અનુષ્ઠા:વવાનું અને વનિઃ ને અનુઅર્થાત્ મનુષ્ઠાત્રામાવવાનૂ એવી બુદ્ધિ પૂર્વબુદ્ધિની સ્પષ્ટ વિરોધી થઈ. આ “બાધ હેત્વાભાસ એ સીધે અનુમિતિને વિરોધી છે.