________________
પ્રામાણુવાદ ]
૩૨૯
એવું જ્ઞાન કરે, તો પછી ત્યાં એ લેવાની પ્રવૃત્તિ કરતાં હાથમાં ચાંદી ન આવે. એટલે એ પ્રવૃત્તિ જ્ઞાનને વિસંવાદી થઈ. ત્યારે જો સાચું રજત પડયું હોય, ને તે લેવાની પ્રવૃત્તિ કરે, તો હાથમાં રજત-ચાંદી આવે. એટલે એ પ્રવૃત્તિ જ્ઞાનને સંવાદી થઈ કહેવાય.
પ્રમાની વ્યાખ્યા – તરિ તબાર જ્ઞાનં પ્રમા! દા તક દૂરથી ચાંદીને ટૂકડો જોતાં જ્ઞાન થયું કે “૬ વત', તે એ જ્ઞાન રજતત્વ પ્રકારક છે. અને રજતત્વવામાં થયું છે, માટે એ જ્ઞાન સાચું, યથાર્થ, પ્રારૂપ કહેવાય. પરંતુ જે દૂર શુક્તિ (છીપલી) દેખીને જે “રૂ રતન એવું જ્ઞાન થયું, તે એ જ્ઞાન રજતત્વપ્રકારક તો ખરું, પરંતુ એ જ્ઞાન શેમાં થયું ? તે કે શુક્તિત્વવામાં થયું, એટલે કે રજતસ્વાભાવવામાં રજતત્વપ્રકારક જ્ઞાન થયું. એને અપ્રમાજ્ઞાન યાને ભ્રમજ્ઞાન કહેવાય. અર્થાત્ જેમ 'तद्वति तत्प्रकारकं ज्ञानम् प्रमा' (=रजतत्ववति रजतत्वप्रकारक જ્ઞાનમ્ “પ્રમા') એમ બતાવવતિ તરબાર જ્ઞાનમ્ શત્રમાં, मर्थात् भ्रमः । [रजतत्वाभाववति रजतत्वप्रकारक ज्ञानम्
સામાન્ય રીતે પ્રામાણ્ય એ પ્રમાણનો ધર્મ છે. પરંતુ ન્યાયમતે પ્રત્યક્ષ-પ્રમાણ તે ઇન્દ્રિયને ગણવામાં આવે છે અને ઈન્દ્રિયોમાં કોઈ પ્રામાણ્ય ધર્મ નથી હોતો. . • બધા જ દર્શનેમાં જ્ઞાનને જ “પ્રમાણ કે અપ્રમાણ એ વ્યવહાર થાય છે; ઈનિદ્રય પ્રમાણ કે અપ્રમાણ એમ