SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ન્યાય ભૂમિકા શાખધ કરવામાં જરૂરી છે. દા.ત “સૈન્યવાન વાકય બેલાયું ત્યાં, સૈધવના બે અર્થ “ણું” અને “ઘડે છે, એટલે ઘોડો લાવો કે લૂણ લાવવું ? એ વિમાસણ થાય છે તો ત્યાં વક્તાની શી ઈચ્છા છે? તે જાણવી જોઈએ. વક્તાની ઈચ્છા પ્રકરણ પરથી જણાય. જેમકેશેઠ જમતા હોય ત્યારે કહે કે- “મૈત્વવત્ ગાન’, તે ભોજન-પ્રકરણ છે માટે નોકર બતાવ' પરથી વક્તાની ઈચ્છા લૂણની છે એમ સમજે, એટલે ત્યાં લૂણ જ હાજર : કરાય. અને જે શેઠ બહાર જવા માટે તૈયાર થયા હોય, ને કહે કે સિન્ ગાના', તે એ ગમન-પ્રકરણ હોવાથી વક્તાની ઈછા ઘડાની છે એમ સમજે, એટલે ત્યાં હૈિ” પદથી ઘડે જ હાજર કરાય. પ્રામાણ્યવાદ , - જ્ઞાન પ્રવર્તક છે. ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરવી હોય તે પહેલા ઈષ્ટ વસ્તુનું જ્ઞાન જોઈએ. પરંતુ એ જ્ઞાન પ્રમાણભૂત હોય યાને યથાર્થ હેય, તે જ એના આધારે થતી પ્રવૃત્તિ સફલ બને. [યથાર્થજ્ઞાન એટલે પ્રમા, અને સફલ પ્રવૃત્તિ એટલે સંવાદી પ્રવૃતિ જ્ઞાને બતાવેલ વિષય જે પ્રવૃત્તિથી મળે, તો પ્રવૃત્તિને જ્ઞાન સાથે સંવાદ થયે; અને જે પ્રવૃત્તિથી ન મળે તે પ્રવૃત્તિને જ્ઞાન સાથે વિસંવાદ થયો. પ્રવૃત્તિ એવી ચીજ છે કે જે પ્રમાને સંવાદી હોય, પણ અપ્રમાને વિસંવાદી હોય. દા. ત. રસ્તામાં છીપલી દેખી “આ રજત”
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy