________________
-
-
- --* *
= *
*
*
ચક્ષ પ્રાપ્ય પ્રકાશકારી કે અપ્રાય?] - ૨૭૩ પુરોવતી બની જાય, એટલે એ ચક્ષુને યોગ્ય દેશસ્થ થવાથી એનું પ્રત્યક્ષ થાય.
પ્ર–જે યેગ્યદેશસ્થ હેવા માત્રથી પ્રત્યક્ષ થતું હોય, તે તે યોગ્યદેશસ્થ એટલેકે ચક્ષુને પુરવતી તરીકે ઘણા બધા પદાર્થો છે, તે શું એ બધાના એક સાથે પ્રત્યક્ષ થવાની આપત્તિ નહિ આવે ?
ઉ-આ આપત્તિ તો ચક્ષુઃસંયોગને સંનિકર્ષ તરીકે માનનાર તમારે પણ છે. કારણ કે ચક્ષુને જે વખતે પુરોવતી ઘટ સાથે સંયોગ થાય છે તે જ વખતે પાસે રહેલા પટાદિ ઘણા દ્રવ્યો સાથે પણ સંગ થાય જ છે; એટલે તે બધાના પ્રત્યક્ષની. પણ આપત્તિ આવશે. ત્યારે ત્યાં તમારે એમ કહેવું પડશે કે “જે પદાર્થને વિશેપણ ધર્મ મનમાં પ્યુરી આવે અથાત્ જેના વિશેષણધર્મની ત્યાં પૂર્વે ઉપસ્થિતિ (–સ્મૃતિ) થાય, તેનું જ પ્રત્યક્ષ થાય.” દા.ત. એ જ ધડામાં ઘટત્વ–પૃથ્વીત્વ-દ્રવ્યત્વ વગેરે અનેક ધર્મો છે, છતાં પૂર્વક્ષણે “ઘટત્વ” ઉપસ્થિત (સ્મત) થયું હોય તે બાદમાં “કાં ઘર' એવું પ્રત્યક્ષ જ્ઞાન થશે અને જે પૂર્વે ‘દ્રવ્યત્વ” ઉપસ્થિત થયું, તે ત્યાં પછીથી અર્થ વદર' નહિ, કિન્તુ “ ” એવું પ્રત્યક્ષજ્ઞાન થશે.આજ ન્યાયથી પરવત માં જે કે પદાર્થને ખાસ ધર્મ મનમાં આવે (ઉપસ્થિત થાય), તે ધર્મ આગળ થઈને પ્રત્યક્ષ થાય. બસ! “ચક્ષુ સંયોગ સંનિક માનીને પણ જેમ પૂર્વોપસ્થિત ધર્મને નિયમ માનવો પડે છે ૧૮