SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ છવંત શરીરનું લક્ષણ ] ૧૫ દા. ત. હસ્ત એ અંગ છે, એવા બીજ અંગે મળીને એક શરીરદ્રવ્ય બને છે. માટે એ અંગો દ્રવ્યના આરંભક દ્રવ્ય કહેવાય અને શરીર હવે બીજા કોઈ મોટા દ્રવ્યનું અંગ નથી, અવયવ નથી, તેથી શરીર એ દ્રવ્યનું અનારંભક દ્રવ્ય યાને અન્ય-અવયવી ગણાય. પ્ર–તે પણ ન્યાયમતે ઉત્પત્તિક્ષણે શરીર ચેષ્ટાવાન નહિ; કેમકે “પરામાનં ચં ચં નિન નિચિ જ રિટરિ’ એ નિયમ છે. માટે ત્યારે તે એનામાં લક્ષણની અવ્યાપ્તિ થવાની ને ? | ઉ-એના માટે લક્ષણને જાતિઘટિત બનાવવાથી અવ્યાપ્તિ દોષ નહિ આવે. જતિઘટિતનો અર્થ એ છે કેજે લક્ષણ હેય એમાં “તનાતીત્વમ” એવું ઉમેરીને નવું લક્ષણ બનાવવાનું'. એટલે દા.ત. પ્રસ્તુત લક્ષણમાં માત્ર “વિશ્વ' નહિ કિન્તુ “છાવત્તાતીચન્દ્ર” આટલું લક્ષણ બનાવવાનું. આમાં ‘રેક્ટરને બદલે દાવ' એટલું જ મૂકી “સજાતીય ઉમેરીને લક્ષણ કર્યું 'अन्त्याज्यवित्वे सति चेष्टावत्सजातीयत्त्वम्' આમાં તત્ત્વજ્ઞાતીય-તવૃત્તિકાતિમાનકાસિમ | દા.ત. “ઘટને સજાતીય પટ છે એમ કહેવું છે, તે કહેવાય કે ઘરકૃત્તિનાતિમાનનતિમત્તપદી છે. આમાં બન્નેની સમાજતિ પૃથ્વીવ-દ્રવ્યત્વ વગેરે છે, તેથી કહેવાય કે
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy