________________
છવંત શરીરનું લક્ષણ ]
૧૫ દા. ત. હસ્ત એ અંગ છે, એવા બીજ અંગે મળીને એક શરીરદ્રવ્ય બને છે. માટે એ અંગો દ્રવ્યના આરંભક દ્રવ્ય કહેવાય અને શરીર હવે બીજા કોઈ મોટા દ્રવ્યનું અંગ નથી, અવયવ નથી, તેથી શરીર એ દ્રવ્યનું અનારંભક દ્રવ્ય યાને અન્ય-અવયવી ગણાય.
પ્ર–તે પણ ન્યાયમતે ઉત્પત્તિક્ષણે શરીર ચેષ્ટાવાન નહિ; કેમકે “પરામાનં ચં ચં નિન નિચિ જ રિટરિ’ એ નિયમ છે. માટે ત્યારે તે એનામાં લક્ષણની અવ્યાપ્તિ થવાની ને ? | ઉ-એના માટે લક્ષણને જાતિઘટિત બનાવવાથી અવ્યાપ્તિ દોષ નહિ આવે. જતિઘટિતનો અર્થ એ છે કેજે લક્ષણ હેય એમાં “તનાતીત્વમ” એવું ઉમેરીને નવું લક્ષણ બનાવવાનું'. એટલે દા.ત. પ્રસ્તુત લક્ષણમાં માત્ર “વિશ્વ' નહિ કિન્તુ “છાવત્તાતીચન્દ્ર” આટલું લક્ષણ બનાવવાનું. આમાં ‘રેક્ટરને બદલે દાવ' એટલું જ મૂકી “સજાતીય ઉમેરીને લક્ષણ કર્યું 'अन्त्याज्यवित्वे सति चेष्टावत्सजातीयत्त्वम्'
આમાં તત્ત્વજ્ઞાતીય-તવૃત્તિકાતિમાનકાસિમ |
દા.ત. “ઘટને સજાતીય પટ છે એમ કહેવું છે, તે કહેવાય કે ઘરકૃત્તિનાતિમાનનતિમત્તપદી છે. આમાં બન્નેની સમાજતિ પૃથ્વીવ-દ્રવ્યત્વ વગેરે છે, તેથી કહેવાય કે