SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ન્યાય ભૂમિકા છે; કેમકે ઘરમાં અમુકકાલાવòદૈન એનું અસ્તિવ છે, અને અમુકકાલાવચ્છેદેન એને અભાવ મળે છે. (૨) આજ રીતે એક જ કાલમાં વસ્તુ અમુક જ દેશમાં રહે, અને બીજામાં નહિ, તે ત્યાં તે વસ્તુ કાળમાં અભ્યા પ્યવૃત્તિ બને. ત્યાં કાલ અધિકરણ છે અને દેશ અવચ્છેદક છે. દા. ત. દેવદત્ત પ્રભાતકાલે ઘરમાં છે, બજારમાં નથી. देवदत्तः प्रभातकाले गृहावच्छेदेन अस्ति, हट्टावच्छेदेन नास्ति. તાત્પ : (૨) ધિષ્ઠરનાદે પ્રમાતવાહાય વ્હેન દેવત્ત सौंयोगः, मध्याहूनकालावच्छेदेन देवदत्त-संयोगाभावः । (२) अधिकरणप्रभातकाले गृहावच्छेदेन देवदत्तस योगः, हट्टावच्छेदेन देवदत्तसौं येागाभावः । ‘અવચ્છેદકાવચ્છેદેન’ એટલે ? જ્યારે વ્યાપકરૂપે કહેવુ... હાય ત્યારે ‘અવરચ્છેદકાવચ્છેદૈન વૃત્તિ, એમ કહેવાય. (આમાં અવરછેદેન=બ્યાપક) જ્યાં જ્યાં ધૂમવત્વ છે ત્યાં ત્યાં અગ્નિમત્વ છે. અર્થાત્ ધૂમવત્વવ્યાપક અગ્નિમવ ધૂમવાવચ્છેદન અગ્નિમત્વ અર્થાત્ ધૂમવત્વના બધા અધિકરણમાં અગ્નિમત્ત્વ અવશ્ય હેાય. આને અગ્નિમત્ત્વની અવચ્છેદકાવદેન વૃત્તિ કહેવાય. દા. ત. સાધુસ્ત્રાવક્ઝેન રત્નોળવચમ્ = साधुत्वव्यापकं रजोहर णवत्वम् અર્થાત્ જ્યાં જ્યાં સાધુત્વ છે ત્યાં ત્યાં રજોહરણવત્વ છે.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy