SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ન્યાય ભૂમિકા પ્રસ્તુત હેતુ સાધ્યમમાં પણ વૃત્તિ બને, તો તે સાધનો વ્યાપ્ય બનવાને બદલે સાધ્યનો વ્યભિચારી (દ્રોહી) બન્યા કહેવાય. એટલે કે એનામાં (=હેતુમાં) સાધ્યમવર્વત્તિત્વ જે આવ્યું, તે જ વ્યભિચાર દોષ (યાને હેત્વાભાસ) કહેવાય. ટૂંકમાં, “સાધ્યવ્યભિચા એટલે સાધ્યદ્રોહ...., ખરી રીતે સાચો હેતુ હોય તે તે વફાદારીથી સાથની છાવણીમાં જ રહે સાધ્યને છોડીને ક્યાંય ન રહે. પણ જે પોતે હેતુને દેખાવ કરીને સાધ્યને છોડીને સાધાભાવની છાવણીમાં પણ રહી જાય, તો એ સાધ્યનો વ્યભિચારી એટલે કે સાધ્યદ્રોહી થયો. દા.ત. “પર્વતો વનમાનું વ્યસ્ત્રા' એવું અનુમાન કરવા જાય, તે ત્યાં દ્રવ્યત્વ હેતુ એ વહિના વ્યાખ્યને બદલે વદ્ધિને વ્યભિચારી બને છે. એટલે કે દ્રવ્યત્વ એ વન્યભાવવ૬ હદ આદિમાં અવૃત્તિ નહિ, પણ વૃત્તિ છે... અસલમાં જેમ ધૂમ વહુન્યભાવવ૬માં અવૃત્તિ છે, તે જ એ વહિવ્યાપ્ય છે, ત્યારે દ્રવ્યત્વ તો વહુન્યભાવવઃ હદાદિમાં પણ વૃત્તિ છે. માટે દ્રવ્ય હેતુ વ્યાપ્ય નહિ પણ વ્યભિચારી બન્યો. એનામાં જે “વયભાવવદવૃત્તિત્વ છે તે જ વ્યભિચાર દોષ (હેવાભાસ) છે. (૨) વિરોધ (વિરુદ્ધ): “શાળામાવડ્યાવઃ સેતુઃ” હેતુ સાધ્યનો વ્યાપ્ય જોઈએ, એના બદલે જે એવો જ હેતુ મૂકી દીધો હોય, કે જે સાધ્યને બદલે સાધ્યાભાવને જ વ્યાપ્ય હોય, તે એ વિરુદ્ધ હેતુ કહેવાય.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy