________________
હેવાભાસના ૫ પ્રકાર ]
તાત્પર્ય-અનુમિતિ અથવા તકરણ અન્યતરનું વિરોધી જેનું જ્ઞાન (ગર્વિષય જ્ઞાનમ) હોય તેને કેવા ભાસ કહેવાય. અવિષચક્ર (વિષચવાન) જ્ઞાનમ્ સુમિતિतत्करण अन्यतरविरोधी स हेत्वाभासः, तत्वम् हेत्वाभासत्वम् । હેવાભાસ' શબ્દના બે અર્થ (૨) દેતોઃ સામાનઃ (ઢોષr:) ते हेत्वाभासाः । (२) (स) हेतुवद् आभासन्ते से हेत्वाभासाः । અર્થાત્ સતવ, દુષ્ટતવઃ |
આમ હેતુના દોષ તે પણ હેત્વાભાસ, અને દોષયુકત હેતુ યાને દુષ્ટહેતુ તે પણ હેત્વાભાસ. આ હિસાબે (૧) હેતુના દોષ, યા (૨) દુષ્ટ હેતુ, એ કુલ પાંચ હેત્વાભાસને આપણે આ પ્રમાણે બે કોલમમાં જોઈએ :– દોષનાં નામ
દુષ્ટ હેતુનાં નામ ૧. વ્યભિચાર
૧. વ્યભિચારી ૨. વિરોધ
૨. વિરુદ્ધ ૩. સપ્રતિપક્ષ * ૩. સપ્રતિપક્ષિત ૪. બાધ
૪. બાધિત ૫. અસિદ્ધિ
૫. અસિ
(૧) વ્યભિચાર (વ્યભિચારી) : “તુ: સાળામાવવૃત્તિઃ” (સાધ્યને છોડીને પણ રહેનારો હેતુ) ' સહેતુ તે સાધ્યનો વ્યાપ્ય હોય, અર્થાત્ સાધ્યને છોડીને અર્થાત્ કમાવવ7 માં અત્ત હોય; પરંતુ જે