SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ હેવાભાસના ૫ પ્રકાર ] તાત્પર્ય-અનુમિતિ અથવા તકરણ અન્યતરનું વિરોધી જેનું જ્ઞાન (ગર્વિષય જ્ઞાનમ) હોય તેને કેવા ભાસ કહેવાય. અવિષચક્ર (વિષચવાન) જ્ઞાનમ્ સુમિતિतत्करण अन्यतरविरोधी स हेत्वाभासः, तत्वम् हेत्वाभासत्वम् । હેવાભાસ' શબ્દના બે અર્થ (૨) દેતોઃ સામાનઃ (ઢોષr:) ते हेत्वाभासाः । (२) (स) हेतुवद् आभासन्ते से हेत्वाभासाः । અર્થાત્ સતવ, દુષ્ટતવઃ | આમ હેતુના દોષ તે પણ હેત્વાભાસ, અને દોષયુકત હેતુ યાને દુષ્ટહેતુ તે પણ હેત્વાભાસ. આ હિસાબે (૧) હેતુના દોષ, યા (૨) દુષ્ટ હેતુ, એ કુલ પાંચ હેત્વાભાસને આપણે આ પ્રમાણે બે કોલમમાં જોઈએ :– દોષનાં નામ દુષ્ટ હેતુનાં નામ ૧. વ્યભિચાર ૧. વ્યભિચારી ૨. વિરોધ ૨. વિરુદ્ધ ૩. સપ્રતિપક્ષ * ૩. સપ્રતિપક્ષિત ૪. બાધ ૪. બાધિત ૫. અસિદ્ધિ ૫. અસિ (૧) વ્યભિચાર (વ્યભિચારી) : “તુ: સાળામાવવૃત્તિઃ” (સાધ્યને છોડીને પણ રહેનારો હેતુ) ' સહેતુ તે સાધ્યનો વ્યાપ્ય હોય, અર્થાત્ સાધ્યને છોડીને અર્થાત્ કમાવવ7 માં અત્ત હોય; પરંતુ જે
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy