________________
૨૯૬
ન્યાય ભૂમિકા
હકીકત છે, સસ્તુ છે; પરંતુ એના યાગથી હેતુ કૃષિત યાને દુષ્ટ ગણાય છે, માટે એને દોષ કહેવામાં આવે છે. દા. ત. આંખમાં કણીપડી, એ કણી કાંઈ આકાશપુષ્પની જેમ અસત્ વસ્તુ નથી, સદ્ વસ્તુ છે. કિન્તુ ઋણીના ચેાગથી આંખ દૂષિત ગણાય છે. માટે કણીને આંખમાંના દોષ કહેવાય છે, ને એનાથી આંખ દુષ્ટ ગણાય. એવી રીતે હેતુના માધ વ્યભિચાર વગેરે દોષ એ વસ્તુ તરીકે સત્ છે, પરંતુ. એના ચેાગથી હેતુ એ દૂષિત યાને દુષ્ટ બને છે, એટલે દોષ એ હેત્વાભાસ તરીકે ગણાય છે.
•
હેત્વાભાસ પાંચ છે,-એમાં કેટલાક ખુદ અનુમિતિને વિરોધ કરે છે, અને કેટલાક અનુમતિના કારણના વિરાધ કરે છે. અનુમિતિ એટલે ‘વક્ષઃ સાધ્યવર્' એવે નિ ય. હવે જો એની સામે વ્રુક્ષુઃ ન સાધ્યન્તાન' એવું જ્ઞાન આવીને ઊભું રહે, તેા એ જ્ઞાન પેલા નિર્ણાયના અર્થાત્ અનુમિતિના વિરેધ કરનારું બને. એમ અનુમિતિનું કારણ એટલે કે પરામ, અર્થાત્ સાધ્યુંવ્યાવ્ય હેતુમાન્ વ:' એવેા નિય; આમાં એ અશ છે,−(૧) વ્યાપ્યતા, અને (૨) પક્ષધર્માંતા. હવે પરામર્શીની સામે જો એવુ જ્ઞાન આવે કે ‘હેતુઃ ન સાધ્યચાવ્યઃ' તા એ જ્ઞાન પરામર્શમાં અન્તભૂત ‘વ્યાપ્યતા' અ‘શમાં અર્થાત્ વ્યાપ્તિના અંશમાં વિરોધ કરનારું બને. અધવા એવુ જ્ઞાન આવે કે ‘વઃ ન હેતુમાર્' વાસે હેમાવઃ' તા એ પરામના પક્ષધર્મ તા'-અશમાં વિરોધ કરે.