SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અસમવાચી કારણમાં અપવાદ] ૧૪૧ કિન્તુ ત`તુસ્પર્શીને પટનીલમાં અસમવાયિકારણ નથી કહેવાતુ', કેમકે ત તુસ્પર્શ પટમાં ગયા ખરા, પરંતુ પટનીલમાં કારણ નથી; કેમકે પટનીલ સાથે તનુસ્પના અન્વય-વ્યતિરેક નથી ખનતા. કાઇ પૂછે-કેમ નથી બનતા ? તેા કે–ત'તુસ્પર્શ એના એ ઊભેા છતાં, પટનીલ પલટાઈ ને શ્યામ પણ થઈ જાય છે તેા ‘તસ્તુપાલવે ટનીહસવ” એમ હુંમેશના નિયમ ન મનાવી શકાય. માટે તંતુ-સ્પર્શીને પટનીલ સાથે અન્વય ન મળે...ત્યારે તંતુનીલના પટનીલ સાથે અન્વય વ્યતિરેક અને છે સસ્તુ નીસરવે' પટનીહલવ, તન્તુનીછામાવે છૂટનીછામાવ:' એમ કહી શકાય છે. કાય–કારણભાવ માટે નિયમ છે કે ‘તત્ત્તવે તત્સત્ત્વ', તમારે તમાવ: એનુ` જ નામ અન્વય-વ્યતિરેક છે.-અર્થાત્ (१) तन्तुनीलसर एंव पटनीलसत्त्वम् (२) तन्तुनीलाभावे पटनीलाभावः एव જેમ દા.ત. વિનસત્ત્વ જ્ઞ ધૂમસત્ત્વમ્ वहन्यभावे धूमाभावः एव અસમવાયી કારણમાં અપવાદ (૧) આત્મામાં ઇચ્છા ગુણ ઉત્પન્ન થાય, એમાં સમાયિકારણ આત્મા છે. ત્યારે અલખતુ આત્મામાં સમવેત જ્ઞાન એ ઇચ્છાનું અસમવાયી કારણુ બનવા જાય; કેમકે
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy