________________
ન્યાય ભૂમિકા માટે નવા નવા જ્ઞાનના હિસાબે નવી નવી પ્રકારના ઊભી થાય છે. તે હવે આમ બેલાય
'घटः' इत्याकारकज्ञानीयविषयतावच्छेदकं घटत्वम् । 'घटः' इत्याकारकज्ञानीयविषयता घटत्वावच्छिन्ना । આ વિષયતાનું નિરૂપક જ્ઞાન છે. માટે કહેવાય કે
“ઘરવારિત્નવિષયતાનિ જ્ઞાન દરા ? તો કે “ઘર” ત્યારમું :
આ જ પ્રમાણે પૃથ્વી ‘ફૂદચં” “પદાર્થ વગેરે જ્ઞાનને લઈને અવરછેદક–અવચ્છિન્ન ગેમ્બવાના. જેમકે
'द्रव्यम्' इत्याकारकं ज्ञानम् द्रव्यत्वावच्छिन्नविषयताकं જ્ઞાનમ્ | = 'द्रव्यं' इत्याकारकज्ञानीयविषयता द्रव्यत्वावच्छिन्ना ।
' અહીં એટલું ખાસ ધ્યાનમાં ઘટGઅવચ્છેદ૬) રહે કે વિષયતા અને અવિચ્છેદક Yરે વિપતિ બંને રહેનારા એક જ સ્થાને
સંસ્કૃતમાં એ બંનેને સમાનાધિકરણ કહેવાય, પણ બંને વચ્ચે નિયંત્રિત-નિયંત્રક ભાવ છે.
દા. ત. ઘટજ્ઞાનની “વિષયતા અને એને અવચ્છેદક ઘટત્વ એ બે સમાનાધિકારણ જ હોય છે, અને તે વ્યાજબી છે, કેમકે અવચ્છેદક ધર્મ એ નિયામક (નિયંત્રક) છે, અને વિષયતા આદિ નિયંત્રિત છે. એટલે જ્યાં અવછેદક જાય ત્યાં નિયંત્રિત વિષયતાને જવું જ પડે
“ક