________________
સંગસંબંધ] • નિસ્ટ' એવું થાય છે, તે પછી એને એ જ સંયોગ જલમાં પણ છે તે “જે ઘર” કેમ નથી થતું?
ઉ–પહેલાં અહીં એક વસ્તુ સમજી લેવાની છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યને સંયોગ છે. દા.ત, ‘ઘટમાં જલનો સંયોગ છે એમ બોલાય, ત્યાં સંગના બે સંબંધી બન્યા (૧) એક આધાર યાને અનુયોગી; અને (૨) બીજે આધેય યાને પ્રતિયોગી.
સંગ ક્યાં? તે કે ઘટમાં, તો ઘટ એ અનુયાગી.
સંગ કેને? તે કે જલને, તે જલ એ પ્રતિયેગી. તે અહીં સંયોગ થયે ઘરાનુયોનિ નાતિયોનિ.
પ્ર– ઊલટું કેમ નહિ? સંગ એ નાજુથોજિક પર પ્રતિયોનિ કેમ નહિ ?
ઉ–ઘટ સ્થાયી છે, “ઘટમાં જલ આવ્યું કહેવાય છે, પણ જલમાં ઘટ આવ્યો', એમ નથી કહેવાતું. મૂત ઘરમાં પણ એમ જ છે. “ભૂતલ પર ઘટ આવ્યો” “ઘટને સંગ આવ્યો કહેવાય છે, પણ “ધટ નીચે ભૂતલ આવ્યું નથી કહેવાતું, યા “ઘટમાં ભૂતલ સંયોગ આવ્યો” એવું નથી, કહેવાતું. તે
આવા વ્યવહારથી નક્કી થાય છે કે–ભૂતલ એ અનુયોગી અને ઘટ એ પ્રતિયોગી છે. હવે, ભૂતલમાં ઘટને સંયોગ થયો એટલે કે મૂતનિઃિ અને દરિયોજિત્રઃ સંગ આવ્યો, એમ કઢવાનું માં સંયોગ પદન- . યોનિ રતિયોગિજ કહેવાય.