________________
ન્યાય ભૂમિકા હવે, નિયમ આ છે કે–“મન અસ્ત્રતિયોનિઃ સંયોજક
દા.ત. ઘટે છતિયોનિઃ સંયોઃ છે.
માટે ઘરે ન થાય. અર્થાત્ ઘરનુથોજિવર સંથાઃ છે, પણ પતિચોનિઃ સંયો નથી તેથી “જે ઘટઃ ન થાય. એમ કૂંડામાં બદર (બાર) આવીને બદરને સંયોગ કરે છે. તેથી આ સોગમાં ફૂડ એ અનુયેગી બન્યા અને બદર એ પ્રતિયેગી બન્યા. પરંતુ ફંડ ચાલીને બદર નીચે નથી આવતું માટે બદરમાં કુંડને સંગ આવ્યો ન કહેવાય, અર્થાત્ બદરે કંડપ્રતિયોગિક સંગ ન બને. કુંડમાં બદર આવે છે માટે ફંડમાં બદરમાં સંયોગ થયો કહેવાય. તેથી ડે બદરપ્રતિગિક જ સંયોગ કહેવાય. એથી અહીં “જે વર' થાય, “તે ફૂટ્ટ” ન થાય.
સારાંશ સંબંધને અનુયેગી આધાર હોય, અને પ્રતિવેગી આધેય યાને વૃત્તિ (=રહેનાર) હેય. “મૂતરું પરમાં ભૂતલ-ઘટ બનેના સંયોગમાં, ભૂતલ એ સંયોગને અનુયોગી છે, ઘટ એ પ્રતિયોગી છે. માટે “મૂતરું ?' થાય, પણ “ક્ટ મૂત' ન થાય, કેમકે ઘટ સંયોગને અનુયોગી નથી = ઘટમાં સંગની અનુયોગિતા નથી.
હવે સમજાશે કે લગભગ જે સ્થાયી હોય એ સંયોગને આધાર = અનુયાગી. એમાં સામે ચાલીને જે