________________
0
----
ન્યાય ભૂમિકા (૧) સંગસંબંધ પૃથફ સિદ્ધ એવા દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે ‘સંગ’ સંબંધ હોય છે. દા. ત, જલ અને ઘટને, ઘટ અને ભૂતલનો. કેમકે જલ ને ઘટ યા ઘટ ને ભૂતલ એ પૃથફ સિદ્ધ દ્રવ્યો
છે. માટે ઘટમાં જલને કે ભૂતલમાં ઘટને સંગ - સંબંધ થાય છે.
પરંતુ, તતુતતુનું જોડાણ થાય ત્યારે તેમાં પટ દ્રવ્યનું દર્શન થાય. અહીં તત્ત્વ અને પટ વચ્ચે સંયોગ સંબંધ ન કહેવાય. કેમકે પટ અને તનુ એક-બીજાને વળગેલા જ રહે છે. તંતુથી પટ પૃથફ સિદ્ધ નથી, અર્થાત અપૃથક સિદ્ધ યાને અયુતસિદ્ધ છે. એવા અયુતસિદ્ધ દ્રવ્ય વચ્ચે “સમવાય સંબંધ આવે છે (અહીં જુ ધાતુ પૃથભાવ” અર્થમાં વપરાયેલ છે. યુ-મિઝોડમળે -ધાતુ).
- દા.ત“ઘડામાં પાણી છે, ત્યાં ઘટ અને જલ વચ્ચે સંગ સંબંધ કહેવાય. એટલે ઘટમાં જલ છે માટે ઘરઃ
વિશિષ્ટ કહેવાય છે. સંબંધ દ્વિષ્ઠ ઉભયવૃત્તિ હોય છે, એટલે કે સંયોગ પોતે એક વ્યક્તિ છે, પણ તે બે વ્યક્તિનું જોડાણ કરે છે. માટે એ રહે છે બે વ્યક્તિમાં, એટલે કે “રવાનું ઘર એ પ્રતીતિ કરાવનાર જલઘટનો સંગ (=એક વ્યક્તિ), એ જલમાં પણ છે અને ઘટમાં પણ છે. તે હવે પ્રશ્ન થાય કે– *
પ્ર–જે જલ-ઘટને સંયોગ ઘટમાં છે, તો ઘરે