________________
ન્યાય ભૂમિકા
બસ, કારણતાવચ્છેદક ધર્મ એ જ સ્વરૂપયેાગ્યતા. ઘટ પ્રત્યે દંડ કારણ છે, તે દંડમાં કારણતા છે. એ કારણુતાને અવચ્છેદક ધમ દંડત્વ છે. એટલે દડમાં દડડવ એજ ઘટની સ્વરૂપયેાગ્યતા છે. કારણ, ઘટાથી માણસ દડવેન ટ્રુડ શેાધે છે; કેમકે એ સમજે છે કે દડવેન દંડ એ સ્વરૂપયેાગ્ય કારણ છે. એ દ'ડને મૃતિપંડ, કુલાલ, ચક્રાદિ બીજા સહકારી કારણાને ચાગ મળે તેા ઘટનુ નિર્માણ અવશ્ય થાય. એટલે આ એ પણ સૂચવે છે કે સ્વરૂપયેાગ્ય કારણા એક બીજાના સહકારી છે. એટલે કુલ સહકારી કારણેા ઉપસ્થિત થાય તેા જરૂર કા નિર્માણ થાય.
૧૫૪
પ્ર-શું ફળેાપધાયક કારણ એ સ્વરૂપયેાગ્ય નથી ? ઉ-ળાપધાયક કારણ એ સ્વરૂપયેાગ્ય કારણ તે છે જ. કિન્તુ કાર્યોપધાયકત્વ યાને હાર્યાન્થતિવૃક્ષઅવરવૃત્તિત્વન સ્પેન (કપાલ સચેાગ) એ ફળેાપધાયક કારણ છે. અને નાચવચપૂર્વવૃત્તિ લેન અર્થાત્ ારળતાવ છે પાલચોળ ત્યપળ એ સ્વરૂપયેાગ્ય કારણ છે. સ્વરૂપયેાગ્યતા શક્તિ :
જૈનદર્શન અને મીમાંસકદન કહે છે કે જો માત્ર કારણતાવદક ધર્મ એ જ સ્વરૂપયેાગ્યતા હાય, તે તે। જેને દા.ત. ઘટ−ઈંડના કાર્ય-કારણભાવનું જ્ઞાન. નથી એને ય દંડત્વનું જ્ઞાન તે થાય છે. પણ એટલ દડવના દર્શનમાત્રથી એને 'ડમાં સ્વરૂપયેાગ્યતાનુ