________________
૩૪
ન્યાય ભૂમિકા મુજબ જેની અપેક્ષાએ વિષયતા હોય, તે વિષયતાને) નિરૂપક બને.” અહીં, જ્ઞાનની અપેક્ષાએ વિષયતા છે માટે જ્ઞાન એ વિષયતાને નિરૂપક બન્યાં. વિષયતાને આધાર કે? તે કે વિષય, ને વિષયતાને નિરૂપક કેણ? તે કે જ્ઞાન.
એટલે અહીં એ વાત આવી (૧) વિષયતાને આધાર કોણ? તે કે વિષચ (ઘટ) (૨) નિરૂપક કોણ? તે કે જ્ઞાન
એટલે વિષયતા (૧) ઘનિષ્ઠા અને (૨) જ્ઞાનનિધિ થઈ. આ વિષયતાને નિરૂપક જ્ઞાન છે માટે શાને કેવું? તે કે ઘનિષ્ઠવિષયનાનિસપ શાનના અહીં વિચરા નિકપ ને બદલે વિષય પણું, બોલાય. (દં=નિરપવા)
હવે, ઘટ વિષય છે, તે જ્ઞાન વિષયવાળું છે
જ્ઞાન સવિષયક છે. =જ્ઞાન વિષય છે. આ માટે જ્ઞાનમાં વિષયિતા આવી.
અર્થાત્ જ્ઞાનનિષ્ઠા વિચિત થઈ. અહી વિયિતા રહી જ્ઞાનમાં, પણ કોની અપેક્ષાએ? તે કે ઘટની અપેક્ષાએ, માટે ઘટ એ વિષયિતાને નિરૂપક બન્યા. એટલે અહીં બે વાત આવી.
(૧) વિષચિતા નો આધાર કોણ? તે કે જ્ઞાન શિ7 (૨) વિષમતાને નિરૂપક કેણ તે કે ઘટ