________________
૩૫
નિરૂપ્ય-નિરૂપક
એટલે.વિષયિતા (i) જ્ઞાનનિ ને (i) ઘનિપિકતા બની. તેથી જ્ઞાનનિષ્ઠવિચિતરિક ઘર
જ્ઞાનનિષ્ટવિથિત પદા હવે, એ જુઓ કે ઉપર કહ્યું તેમ સાપક્ષ ધર્મની સામે જેમ ધમી નિરૂપક તરીકે આવે, તેમ એ ધમીને ઘર્મ પણ નિરૂપક તરીકે આવે. દા. ત. પિતૃત્વ – પુત્રત્વ
રામ લવણકુશ ધર્મ એ પ્રતિસ્પધી ધર્મને સાપેક્ષ છે.
એમ ધર્મ એ પ્રતિસ્પધી ધર્મના ઘુમીનેય સાપેક્ષ છે. (પણ ધમ ધર્મને સાપેક્ષ નહિ) પિતૃત્વ એ પુત્રત્વને સાપેક્ષ છે, એમ પિતૃત્વએ પુત્રને પણ સાપેક્ષ છે. પિતૃત્વ સામે પુત્ર હોય તે જ પિતૃત્વ આવે, એમ પિતૃત્વ સામે પુત્ર હોય તે જ પિતૃત્વ આવે. અને જે બે સાપેક્ષ ધર્મ હોય તે પરસ્પર નિરૂપ્ય-નિરૂપક બને.
દા.ત. રામમાં પિતૃત્વ છે, અને લવણ-અંકુશમાં પુત્રત્વ છે. હવે, આ મનિષ્ઠપિતૃત્વ જેમ લવણાંકુશને સાપેક્ષ છે, એમ “લવણાંકુશનિષ્ઠ પુત્રને પણ સાપેક્ષ છે. માટે સનિષ્ટપિતૃત્વ અને વળાંકુરનિષ્ઠપુત્રત્વ પરસ્પર નિરૂપ્ય–નિરૂપક બને. એટલે એમ બોલાય કે-રાનિgपितृत्व-निरूपको लवणांकुशौ। या लबणाकुशनिष्ठ-पुत्रत्वनिरूपितं रामनिष्ठपितृत्व। . આમાં તે, એક ધર્મ અને ધમી લીધે, પરંતુ બંનેના ધર્મપિતૃત્વ-પુત્ર પણ લઈ શકાય; કેમકે એ પણ