SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વિથી ધૂમ વહ્નિ કારણ છે(=જેનાથી કાર્ય જન્મે તે કારણ) .... વહ્નિમાં કારણુતા આવી. અહી', વહ્લિ દ્રવ્ય એ ધૂમકાર્યનું કારણ છે પણ વહ્નિ તરીકે કારણ છે, નહિ કે દ્રશ્ય તરીકે. કહેા, વહ્નિ વહ્નિત્વ ધમ ને આગળ કરીને કારણ છે. માટે વત્તિમાં દિવ ધર્મને આગળ કરીને કારણતા છે. સૂત્ર ઃ કારણ—આધાર–પ્રકાર વગેરેમાં જે ધમ મુખ્ય થાય, તે કારણતાદિના અવચ્છેદક મને. • વહ્નિત્વ એ અવચ્છેદક અન્યા. કાના ? તા કે, એ વસ્તુ જે બને અર્થાત્ એ વસ્તુમાં જે આવે એના અવચ્છેદક અને ... વહ્નિ એ કારણ છે વહ્નિટ્વેન; માટે વહ્નિમાં જે કારભુતા આવી તે વહ્નિવેન. માટે કારણતાના અવચ્છેદક વહ્નિત્વ બને. .. वहिनत्वं कारणतावच्छेदकम् જન્મે છે ધૂમ કાય ન્યાય ભૂમિકા • ધૂમમાં કાર્યતા આવી. ધૂમ દ્રશ્ય એ કાર્યાં છે, પર’તુ તે દ્રવ્ય તરીકે નહિ, પણ ધૂમ તરીકે કાર્ય છે. = ધૂમ ધૂમત્વને મુખ્ય કરીને કાય છે. છે. (=જે જન્મે તે કાય છે.) ... ધૂમમાં ધૂમત્વને મુખ્ય કરીને કા તા છે, એટલે મે ધૂમવેન કાતા છે. માટે ધૂમે ધૂમવાવચ્છિન્નકા તા છે. ... ઘૂમત્વ એ અવચ્છેદક બને. કાના ? તા કે ધૂમમાં જે કાયતા આવી તેના અવચ્છેદક મત્વ અને - धूमत्व कार्यतावच्छेदकम् માટે કહેવાય— वह्निनत्वावच्छिन्नकारणता निरूपिता धूमत्वावच्छिन्नશાર્વતા ! આને ઉલ્ટાવીને એલાય- ધૂમત્વાવચ્છિન્નકાર્ય તા નિરૂપિતા વૃદ્ધિત્વાવચ્છિન્ન કારણુતા. .. वह्निनत्व कार्यतावच्छेदकम् -
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy